________________
શ્રી પ્રશ્નાંત્તર માહનમાલાં,
(૧
ચાવિશીએ પૈકી ત્રણ ત્રણ તીર્થંકરાનાં પાંચ પાંચ કલ્યાણકા ઞાન એકાશીએ જરૂર થયાં છે તેમજ થવાનાં છે, પણ અનન્ત અતીતકાળ અને અનન્ત અનાગતકાળની ગણતરી કરવા જતાં કલ્યાણકા ણ અનન્ત થાય ! અને આરાધક ભવ્યાત્માઓને આરાધનમ વ્યવસ્થા ન રહે, માટે જે વર્તમાન ચાવિશી હાય તેની અપે ાએ અતીત અનાગત એકેક ચાવિશી પ્રથમ જણાવ્યા મુજબ લેવાય એટલે દાઢસા :કલ્યાણકા બરાબર આવે અને આરાધક કયાણાર્થી આત્માએ રૂડી રીતે આરાધન કરી શકે
९० प्र०- 'धम्मथिकायस्स णं भंते केवइया अभिवयणा વસતા ? = યમા ! બળના મિત્રયળા વાત્તા, તંનદા–ધમ્મેર वा पाणावायवेरमणेति वा मुसावायवेरमणेति वा एवं जाव परिहरति वा, कोहवियेगेति वा जाव मिच्छादंसणसल्ल विवेगेति वा इरियासमितीति वा भासासमितीति वा एसणा समितीति वा आयाण भंडमत्त निक्खेवणासमितीति वा उच्चारपासवण खेल जल्ल सिंघाणपारिद्रावणियासमितीति वा मणगुतिति वा गुत्तिति वा कार्यगुतिति वा जेयावन्ने तहष्पगारा सब्वे ते कायरस अभिवयणा
'
,
'
ત્યારબાદ અધર્માસ્તિકાયના પાઠ ઉપરના પાઠથી વિપરીત છે તેના ભાવાર્થ સમજવામાં આવતા નથી, શું કુશલાનુષાનવાચક શબ્દો ધર્માસ્તિકાયના વાપર્યાં છે ? એટલે ચારિત્રધર્માભિધાયક શબ્દા ધર્માસ્તિકાયના પાઁયા હૈાય તેા કુશલાનુષાન ચારિત્રધર્મ એજ ધર્માં િકાય કહેવાય કે ધર્માસ્તિકાય અને કુશલઅનુષ્ઠાન જુદા છે ? તેના ભાવા ટુંકાણમાં સમજાય તેમ જણાતા આ પ્રશ્નમાં મારે પુછવાના આશય એ છે કે, ઘણા ગ્રન્થામાં વ્યા છ જ કહ્યાં છે અને ' ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના ' અથ કુશલાનુષ્ઠાન-અકુ ાલાનુષ્ઠાન કરવામાં આવે તે એ દ્રવ્યા એછાં થતાં ચાર કન્યા રહે, તે શુ કાઇ કાલે ચાર દ્રવ્યની માન્યતા હતી? એવે આગમાં કામ મત મતાંતર છે? કારણ કે આ ઉદ્દેશામાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને કુશલાનુષ્ઠાન-અકુશલાનુષ્ઠાનરૂપે કલા