________________
(૧૧૦), ૮
મા પ્રમોત્તર માઉનમાવા
૪૧ ૪૦–હા, આશવલાગે, કારણકે આહારકશરીરની રચના (ના)પ્રારંભકાળમાં એક પ્રકારનું ઐસૂકય આવે છે અને એથી આહારકના પ્રારંભકાળમાં પ્રમત્તગુણસ્થાનક કહ્યું છે. આ સિવાય શાએમાં એવો પણ પાઠ છે કે-જંઘાચારણવિદ્યાચારણ વિગેરે લવિત મુનિઓ લબ્ધિને ફેરવીને જ્યારે તે લબ્ધિને સંહરી દયે છે ત્યારે તે લબ્ધિફોરવવાબદલ લાગેલ આલોચનાના પ્રાયશ્ચિત્તમાં “ઈરિયાવહિયં પડિકમે છે અને એમ છતાં તેઓને મારાધક કહ્યા છે. (૧૪૯) ન કરા-દશક્રેડ-વીશકોડ-પાંચકેડમુનિવરે કાર્તિકી પૂર્ણિમા, ઐત્રિપૂણિમા વિગેરે દિવસે એક સાથે, મોક્ષે ગયા તેમ કહેવાય છે. તો શું તેટલા મુનિવરે એકજ દિવસે મોક્ષે ગયા હશે ? અથવા તો આગળ પાછળ બે પાંચ દિવસમાં ગયા હેય પણ નક્ષત્રનું સામ્ય હેવાથી એક સાથે ગયા એમ કહ્યું હશે, અથવા તો કોડી” ની સંખ્યા સાંકેતિક હશે? (૧૫૦)
૪ર ૩૦–“કાર્તિક પૂર્ણિમાએ દ્રાવિડ-વારિખિલ્લ પ્રમુખ દશકેડ, ઐત્રિપૂર્ણિમાએ શ્રી પુંડરીક ગણધર પ્રમુખ પાંચઝેડ, આ સુદિ દશમે પાંચ પાંડવ પ્રમુખ વીશકાડ, ફાગણ સુદિ તેરશે શાંબ–પ્રઇગ્ન પ્રમુખ સાડીઓઢાડ મુનિવરે મોક્ષે ગયા વિગેરે જે કહેવાય છે તે યથાર્થ છે, તેમાં કોડી ગાબ્દ સાંકેતિક એટ હાલમાં વીશની સંખ્યાને પણ જેમ કેડી કહેવાય છે તેવી સંખ્યા માનવી એ બીલકુલ અનુચિત લાગે છે કારણકે પૂજા વિગેરેમાં “નારદજી લાખએકાણુર વિગેરે પદો આવે છે ત્યાં લાખ માં પણ કેડીની માફક સંકેત માનવે પડશે. માટે “કેડી' શબ્દમ સાંકેતિકન માનતા સે લાખને જે એકમાડ થાય છે તે જ માનવ વિશેષ વ્યાજબી લાગે છે. હવે એ પ્રમાણે માનતાં એ શું જરૂર થવોને સંભવ છે કે આટલા બધા કે મુનિવરે એકસાથે એકદિવસે શી રીતે મોક્ષે જઈ શકે? શું બધાનું આયુષ્ય એકદિવસ પૂર્ણ થયું હશે? એ શંકાનું સમાધાન મથઇ શકે છે કે-કાવેડ-વારિખિલું, પુંડરીક ગણધરનારદજી-પાંચપાંડ વિગેરે ચુખ્યપૂરૂષે કાર્તિકીપૂર્ણિમા-ચૈત્રીપૂર્ણિમા વિગેરે પ્રસિદ્ધ દિવસમાં ઘણા મુનિવરે સાથે મેક્ષે ગયા હોય, અને બાકીના થોડાઘણાને આગળ પાછળ '