SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) •• શ્રી પ્રશ્નોત્તર મેહનમાયા. વિશેષ તે એ સમજવું કે મહાવિદેહક્ષેત્રના જે ભાવ છે તે ભાવ અહિં પહેલા તેમજ છેલ્લો જિન સિવાય મધ્યના બાવીશજિના વારે હોય છે તેથી અહિં પણ બાવીશ જિનનાં વારામાં ઉપર જણાવેલા ત્રણ ચારિત્ર હોય પરંતુ છેદપસ્થાપનીય તેમજ પરિહાવિશુદ્ધિ એ બે ચારિત્ર ન હોય, તથા તત્તર'निन्नि य चरित्ताई बावीसजिणाण एरवए भरहे। તદ પંચવિહુ, વીવે તારું ઘા ! ” (ભાવાર્થ ખાણ છે) (૧૮૯) ૮૨ ૪૦–ક્ષેત્રતીત અને કાલાતીત આહાર ટુંકામાં સ્વરૂપ સમજાવશો? (૧૦૦) ૮૨ ૩૦–ભેગાઉ (કોશ) થી ઉપરાંત ક્ષેત્રમાંથી લાવેલ આહાર લેવાતીત કહેવાય છે, તે આહાર સાધુ, કપતો નથી, પરંતુ વધારામાં વધારે બેગાઉની અંદરના ક્ષેત્રમાંથી લાવેલા આહાર સાધુને કહ્યું છે. એજ પ્રમાણે વહેરી લાવેલ આહાર ત્રણ પ્રહર વીત્યા બાદ કાલાતીત ગણાય છે. તે કાલાતીત આહાર સાધુને ક૫તો નથી, પરંતુ વહેરી લાવેલો આહાર વધારામાં વધારે ત્રણ પ્રહરમાંજ વાપર કરે છે. આ બાબત માટે શ્રી બૃહતક૫ વિગેરે અનેક ગ્રન્થમાં પ્રમાણે છે. તેમાં શ્રી બૃહતકપનો પાઠ આ પ્રમાણે _ 'नो कप्पद निग्गंथाण वा निग्गंथोण वा असगं वो पाणं वा खाइमं वा साइमं वा पढमाए पोरिसोए पडिगाहित्ता पच्छिमं पोरिसि उवाइणा वित्तए नेव आहञ्च उवाइणेविए सिया, तं णो अप्पणा भुजिजा, णो अन्नेसिं अणुपएजा, एगंते बहुफासुए थंडिले पडिलेहित्ता पमन्जिता परिठवेयब्वे सिया तं अप्पणा भुंजमाणे अन्नेसिं वा दलमाणे जावज्जइ चाउम्मासियं परिहारठाणं उग्घ इयं ॥ नो. कप्पर निग्गंथाण वा निग्गंथीण वा असणं वा पाणं वा खाइमं वा साइमं या परं अद्धजोयणमेराए उवायणावित्तए नेव आहश्च उवाइणाविए सिया, 'तं णो अप्पणा अँजेजा जाव० आवजह उम्मा जयं परिहारहाण આઘા 'હિપ-વતુર્થ વદે ] :
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy