________________
(૨૦)
તેમાં પ્રશ્નોત્તર મહનમાલા.
મુખ્યત્વે કારણ કહ્યો છે. અને એ ઉત્કૃષ્ટ સ્થિતિ સબધક તીવ્ર સુલેશ મિથ્યાદષ્ટિનેજ સંભવી શકે છે. તીવ્ર સ ક્લેશથીજ સ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અને અશુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબં ધાય છે, તે સંબંધમાં નીચેની ગાથાનું પ્રતીક ચાનમા રાખવા લાય છે.
- સન્માન ત્રિ નિવૃદ્િ ગદ્યુહાૐ સાવિલે ' । टीका - सर्वासां शुभानामशुभानाञ्च कर्मप्रकृतीनां ज्येष्ठा स्थितिरुत्कृष्टा स्थितिरश्शुभा प्रशस्ता, कुतो देतो रेत्याह- 'जं - साइकिलेसेणं' ति यद्यस्मात् कारणात् सा ज्येष्ठा स्थितिरतिसंक्लेशेनाऽत्यन्ततीत्रकषायोदयेनोत्कृष्टस्थितिव धाऽध्यवसायस्थानकेन जन्तुभिर्वध्यत इति शेषः ॥
(પંચમ ક ગ્રન્થ ગાથા પરની ટીકા) ભાવા સુગમ છે. અશુભપ્રકૃતિના ઉત્કૃષ્ટરસમ ધક મિથ્યાÊટિજ હાય છે તે આશ્ય નીચેની પંક્તિથી સ્પષ્ટ થાય છે,
'
चतुर्गतिका अपि मिथ्यादृष्टयो ज्ञानावरणाशुभप्रकृतीनां ...ती मुत्कुष्टानुभागं बध्नन्ति ॥
ભાવાર્થી યારેગતિના મિથ્યા-ષ્ટિએ જ્ઞાનાવરણીયાઢિ અ શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધને કરે છે.
-
વળી મિથ્યારહિત કષાયાયથી છ સાત અથવા આઠ કર્મના અધ થાય છે, જ્યારે મિથ્યાસહિત કાયાદયથી સાત અથવા આનાજ અંધ થાય છે પણ છના બધ થતા નથી એ પણ વિશેષતા છે, જે માટે શ્રી આચારાંગ સૂત્રમાં નીચે પ્રમાણેં જણાવેલ छे; - मिच्छत्तेणं उदिष्णेणं एवं खलु जीवे अट्ठ कम्मपयडिओ बंधे' ( શ્રી ખાચારાંગ સૂત્ર મુ॰ પત્ર ૧૬૦) અહિં આયુષ્યકર્મ બંધની અપેક્ષાએ આઠ અન્યથા સાતના અધ સમજવા
- ૧૭.૪૦—સાત નારીનાં એક ક અને વનસ્પતિના કુશ દંડક તેમાં વિક્ષા જણાયા છે. તા.તેવા અક્ષરો રોમાં છે?