SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮ ) શ્રી પ્રશ્નોત્તર માહનમાલા. ******************************************** अथ तृतीयाश्रेणिः ॥ ૧ ૬૦-નિરતિચાર છેઢાપસ્થાપનીય ચારિતા વિભાગમાં પાર્શ્વનાથપ્રભુના સાધુએ મહાવીરપ્રભુના શાસનની સ્થાપના થયા માદ શાસનમાં દાખલ થાય અને પ્રથમના ચાર મહા વ્રતના સ્થાને પચમહાવ્રત ઉચ્ચરે, તે અવસરે તેઓના પૂ પર્યાંચના વિચ્છેદ થાય ? મહાવીર પ્રભુના સાધુઓને તે એ વ'ના રે ? ( ૨૧૭ ) ૧ ૩૦—તેવાજ કલ્પ હાવાથી પૂર્વ પર્યંત વિચ્છેદ થાય. અને મહાવીરદેવના તીર્થાંમાં વતા પર્યાય ચૈઇ સાધુઓને તેઓ વંદના પણ કરે. ૨ ૬૦—અત્યાર સુધી સુક્ષ્મમાંથી એક વખત પણ ભાદરપણ પ્રાપ્ત થયું ન હાય એવા જીવાન અવ્યવહાર રાશિવાળા કહેવાય. એ કથનમાં કેવળ સૂક્ષ્મનગાદજ ગણવી કે પૃથ્વીકાયા પાંચે સૂક્ષ્મ ગણવા, કેવળ સૂનિંગાદજ ગણીએ ત। સુમિનગઢમાંથી નીકળી જે જીવે. સૂક્ષ્મપૃથ્વીકાય સૂક્ષ્મઅકાયાદિ ચારમાં ઉત્પન્ન થાય ( હજીસુધી ખાદરમાં ન આવ્યા હોય ) તેને વ્યવહારીયા કહેવા કે અવ્યવહારીયા કહેવા ? (૨૧૮) ૨ ૩૦—શ્રી મલધારીજી આદિ કેટલાક મહાપુરૂષાના કથનને આધારે અનાદિ-સાધારણ ( સૂક્ષ્મનિાદ ) એજ અવ્યવહાર રાશી, ત્યાંથી નીકળીને સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થાય તે પણ સૂક્ષ્મપણું છતાં વ્યવહારરાશિમાં તે જીવ ગણાય, પૂ. શ્રી મલયગિરિજી મહારાજાદિ કેટલાક મહાપુરૂષાના કથન પ્રમાણે પાંચે સૂક્ષ્મમાં રહે ત્યાં સુધી અવ્યવહાર અને જ્યારે બાદર્પણ પામે ત્યારેંજ વ્યવહારરાશીમાં તે જીવ ગણી શકાય. બન્ને મન્તબ્ધા માટે પ્રમાણ નીચે મુજમ:-- ' तत्र यनादिसुक्ष्मनिगोद्देभ्य उद्धृत्य शेषजीवेत्पद्यन्ते ते
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy