SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. . (૩) નથી ? પરંતુ ( એ પ્રમાણે કહેવું ) તે અસત્ય છે, કારણકે પ્રકૃતિભદ્રકપ વિગેરે ગુણવાળા અને મારા કર્મને ક્ષય થાઓ, એ ઇછાથી યોગ્ય શીલ-તપ વિગેરે સદનુષ્ઠાન કરવાવાળા મિથ્યાષ્ટિઓ પણ સકામનિ જશે તેવામાં કે દોષ નથી. xxxx (શ્રીગશાસૂમાં) સાધુઓને સલામનિ જરા અને અન્યને અકામ નિજ કહેલી હોવાથી યતિઓ (સાધુઓ) નેજ સકામનિજા હોઈ શકે અને કર્મક્ષયમાટે તપશ્ચર્યા વિગેરે કરનાર એવા પણ મિથ્યાદૃષ્ટિને અકામનિરાજ હોય. એ પ્રમાણે કહેવાની જરૂર નથી, કારણકે સામનિર્જરા સાધુનેજ હોય, એમ જે કહેવાયેલ છે તે ઉત્કૃષ્ટસકામનિર્જરાની અપેક્ષાએ કહેવાલ છે. અન્યથા સમ્યગદષ્ટિ અને દેશવિરતને પણ અડામનિજેરે હેવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, કારણકે સમ્યગ્રષ્ટિ અને દેશવિરતને “જિ” શબદવડે ર ડવા યોગ્ય ન હોવાથી સકામનિજેરે તેમને ન સંભવે પરંતુ એ અર્થ ઈષ્ટ નથી, માટે થા રવાના થમિના' એ વચન ઉત્કૃષ્ટ કામનિર્જરાનું કથન કરનાર છે. વિગેરે. ૮૦૪૦ શ્રીભગવતીસૂત્ર છાપેલ પત્ર ૪૯ માં શ્રી પન્નવણાસૂત્રની ટીકાનો ઉલ્લેખ છે તો તે ટીકા કોની બનાવેલ છે ? કારણકે હાલમાં છપાયેલ શ્રી પન્નવણાવના ટીકાકાર મહર્ષિ શ્રીમગિરિ મહારાજા પ્રાય: શ્રીઅભયદેવસૂરિજી પછી થયા છે, ૮૦ ૩૦-શ્રીભગવતીસૂત્રમાં પન્નવણાસુરની ટીકાને જે ઉ. લેખ છે તે ટીકાના રચયિતા પૂજ્યવર્ય શ્રીહરિભદ્રસૂરિજી મહારાજા છે એમ માનવું છે છે, કારણકે ખુદ મલયગિરિજી મહારાજાએ પોતે પણ પન્નવણાજીની ટીકામાં કઈ કઈ સ્થળે શ્રી હરિભદ્રસૂરિ વિરચિત પન્નવણાજીની ટીકાના પ્રમાણે આપ્યા છે. મલયગિરિજી મહારાજા અભયદેવસૂરિ મહારાજા પછી થયા છે તે બરાબર છે. ' . ' ૮૧ ૪૦–નીર્થમાળા અને માળામાં શું તફાવત? તેમજ સંઘમાળા કેને કહેવાય? ૮૧૩૦–નીર્થમાળા અને ઇન્દ્રમાળા એબને એકાઈક-પર્યાય
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy