________________
( ૧૦૧), . શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
અને ક્ષાયાપાક્ષિક સમ્યક્ત્વ માટે ઉપર જણાવેલા પુગલિકા પ્ર માણે સમજવુ. તાત્પર્ય એ આવ્યુ—કાસઁપ્રન્થિ મતની અપેક્ષાએ ક્ષયાપરામ સહિત નરકમાં ન જાય, અને સૈદ્ધાન્તિક મંત પ્રમાણે ક્ષાપશમ સહિત પણ નરકમાં જાય.
k
સૈદ્ધાન્તિમત પ્રમાણે ક્ષાપરામસમ્યક્ત્વ સહિત પણ જીવ નરકમાં જઇ શકે છે, જે માટે શ્રીભગવતીસૂચના નામપૂર્વક શ્રીપ ચસંગ્રહ ટીકાકારમહર્ષિ પણ આ પ્રમાણે જણાવે છે — યા मरतिरश्चामन्यतरोऽविरतसम्यग्दृष्टिः पूर्वबद्धायुः क्षायोपशमिकस भ्यक्त्वेन गृहीतेन व्याख्याप्रज्ञप्त्याद्यभिप्रायतः षष्ठन रकपृथिव्यामपि तारकस्वेनोत्पद्यते, ततो वा उद्धृत्य क्षायोपशमिवः सम्यक्त्ववातत्र मनुष्येषु मध्ये समुत्पद्यते ॥ [ श्रीपंचसंग्रह - मुद्रित, आत्मानन्द સમા, આવના પુત્ર ૧૮ ત્તિ 3૨] ભાવાર્થ— તેમજ મનુષ્ય અથવા તિર્યંચમાંના ફાઈ પૂર્વ ખદ્ધાયુદ્ધ અવિરત : ક્ષયાપશમ સુસ્વષ્ટિ ક્ષાયાપશિક્ષક સમ્યક્ત્વ લઈને ભગવતીસૂત્ર વિગેરેના અભિપ્રાય પ્રમાણે ઠ્ઠી નરકમાં નારકીપણાએ ઉત્પન્ન થાય છે, અને ક્ષયાપશમસમ્યક્ત્વ સહિત ત્યાંથી નીકળી અહિં મનુજ્યામાં ઉત્પન્ન થાય છે.
શ્રી પંચસંગ્રહકારે ભગવતીસૂત્રના જે પાને અગે ઉપરની પદ્ધિ જણાવી છે તે શ્રી ભગવતીસૂત્રના પાઠ આ પ્રમાણે:—[0] “માસે નં મતે ! ગળધ્વમાર પુત્રate तीसा निरयवाससयसहस्सेसु संखेजवित्थ नरपसु किं सम्मदिट्ठी नेरवा उबवजंति मिच्छदिट्टी नेरख्या उववज्र्ज्जति, सम्मोमिच्छदिट्ठी नेरइया उववज्जंति ? [ उ० ] यमा सम्मदिट्ठी वि नेरइया उववज्जति मिच्छादिट्टी वि नेरइया उववज्र्ज्जति, नो स मामिच्छदिट्ठी नेरइया उववज्जंति || xxxxxxx एवं सक्करपभाए વિ, વં જ્ઞાવ તમાપ વિ॥” ભાવાર્થ ઉપર આવી ગયેલ છે.
“જ્ઞાયિક સમ્યક્ત્વના પ્રસ્થાપક મનુષ્યજ હેાય છે અને નિ છાપક ચારે ગતિના જીવા હાય છે” એ નિયમ હોવાથી અન ન્તાનુબંધી, મિથ્યાત્વમાહુ, મિશ્રમેાહ એ છના સંપૂર્ણ ક્ષય થયા બાદ સભ્યમાહનીયને ખપાવતાં ખપાવતાં કૃતકરણાદ્વા અવસ્થા પ્રાપ્ત થયા પછી દૈવયાગે તુંજ આયુષ્ય. પૂ થાય તા ચારે