SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાલા. ( ૫ ) ૨ ૬૦-નારક ના જીવાને પરમાધામીદેવા તતરવુ' ( સીમુચિર) પાય તે ૐ ાસાહારમાંજ ગણાય ? ૨ ૩૦-આવે ભયસૂત્રેા છે. શ્રી ધરત્નપ્રકરણ ટીકામાં ( ભાષાંતર ભાગ જો પાનું ૧૦૬ માં) નીચે મુજબ જુદી જુદી જાતના સૂત્રેાના વેચનમાં લખ્યું છે; તે આ પ્રમાણે— * મથત્રાળ;-ન છુ માંસધિયયનરાળ, ૩૧૧,नरपसु सरुहिराइवन्नणं जं पसिद्धिमित्रेण । भयहेतेसिंवेच्ािओ न तयं ॥ १ ॥' • અટલે કે ત કરવાના પાનથી કવલાહાર કિ`વા લેામાહારની કલ્પના કરવાની થી. તતરવાનું પાન એ કેવળ ભયસ્વરૂપ છે. સિવાય નફન જીવાને પાશવસ્થામાં લામાહારાજ હાય એ પ્રમાણે શ્રીપત્ર ણાજી તથા શ્રીભગવતીજી વિગેરેમાં કહેલ છે. ૩ ૬૦-સાતે નારકીના એક દંડક કહ્યો અને અસુરકુમારાદિકના દશ દંડક ચા તેમાં વિવજ્ઞાજ કારણ છે કે બીજો કાઈ હેતુ છે? વિવક્ષાજ કારણ હોય તે તે સંબંધી ઉલ્લેખ રોમાં છે ? ૩ ૩૦--સાત રકીના એક દંડક અને અસુરકુમાર વિગેરે દેશભુવનપતિના દડા દંડક કહ્યા તેમાં વિક્ષાજ કારણ છે. તે પ્રમાણે ભગવતીજ માં કહેલ છે. અ: સંબંધમાં શ્રી સેનપ્રશ્ન (મુ૦ પત્ર-૧૦) માં નીચે મુજબ ખુલાસા આપેલ છે. તે આ પ્રમાણે,— 'चतुर्विंश (दण्डकमध्ये भुवनाधिपानां दण्डकदशकं प्रो. तम, अपरेपां न्तरादिकानां दण्डक एकैकः प्रोक्तस्तत्र किं कारणमिति प्रश्नः अत्रोत्तरम् - अत्र सूत्रकृतां विवक्षेत्र प्रमाणम् ॥' અર્થ:—સુગમ છે. ૪ ૬૦-રાત્રે ગુદાદ્વારા પિચકારીથી પેટમાં દવા નાખે તેા રાત્રિભોજનના ઢા લાગે? અથવા બીજી નસેાદ્વારા શ્મીરમાં રાત્રે દવા નાખે તે રાત્રિભાજનના ઢાય લાગે ? 인 ૪ ૩૦-રાત્રિĞાજનનું પ્રચખ્ખાણ તે કેવલ પ્રક્ષેપ આહારનું છે, એટલે સુખદ્વાર ી-કનાડીથી જે આહાર લેવા તે સંબધી
SR No.006108
Book TitlePrashnottar Mohanmala
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherVijaykanakratnasuriji MS
Publication Year1987
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy