________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
( ૫ )
૨ ૬૦-નારક ના જીવાને પરમાધામીદેવા તતરવુ' ( સીમુચિર) પાય તે ૐ ાસાહારમાંજ ગણાય ?
૨ ૩૦-આવે ભયસૂત્રેા છે. શ્રી ધરત્નપ્રકરણ ટીકામાં ( ભાષાંતર ભાગ જો પાનું ૧૦૬ માં) નીચે મુજબ જુદી જુદી જાતના સૂત્રેાના વેચનમાં લખ્યું છે; તે આ પ્રમાણે— * મથત્રાળ;-ન છુ માંસધિયયનરાળ, ૩૧૧,नरपसु सरुहिराइवन्नणं जं पसिद्धिमित्रेण । भयहेतेसिंवेच्ािओ न तयं ॥ १ ॥'
•
અટલે કે ત કરવાના પાનથી કવલાહાર કિ`વા લેામાહારની કલ્પના કરવાની થી. તતરવાનું પાન એ કેવળ ભયસ્વરૂપ છે. સિવાય નફન જીવાને પાશવસ્થામાં લામાહારાજ હાય એ પ્રમાણે શ્રીપત્ર ણાજી તથા શ્રીભગવતીજી વિગેરેમાં કહેલ છે.
૩ ૬૦-સાતે નારકીના એક દંડક કહ્યો અને અસુરકુમારાદિકના દશ દંડક ચા તેમાં વિવજ્ઞાજ કારણ છે કે બીજો કાઈ હેતુ છે? વિવક્ષાજ કારણ હોય તે તે સંબંધી ઉલ્લેખ રોમાં છે ?
૩ ૩૦--સાત રકીના એક દંડક અને અસુરકુમાર વિગેરે દેશભુવનપતિના દડા દંડક કહ્યા તેમાં વિક્ષાજ કારણ છે. તે પ્રમાણે ભગવતીજ માં કહેલ છે. અ: સંબંધમાં શ્રી સેનપ્રશ્ન (મુ૦ પત્ર-૧૦) માં નીચે મુજબ ખુલાસા આપેલ છે. તે આ પ્રમાણે,— 'चतुर्विंश (दण्डकमध्ये भुवनाधिपानां दण्डकदशकं प्रो.
तम, अपरेपां न्तरादिकानां दण्डक एकैकः प्रोक्तस्तत्र किं
कारणमिति प्रश्नः अत्रोत्तरम् - अत्र सूत्रकृतां विवक्षेत्र प्रमाणम् ॥' અર્થ:—સુગમ છે.
૪ ૬૦-રાત્રે ગુદાદ્વારા પિચકારીથી પેટમાં દવા નાખે તેા રાત્રિભોજનના ઢા લાગે? અથવા બીજી નસેાદ્વારા શ્મીરમાં રાત્રે દવા નાખે તે રાત્રિભાજનના ઢાય લાગે ?
인
૪ ૩૦-રાત્રિĞાજનનું પ્રચખ્ખાણ તે કેવલ પ્રક્ષેપ આહારનું છે, એટલે સુખદ્વાર ી-કનાડીથી જે આહાર લેવા તે સંબધી