Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/023190/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનન્દન ગ્રંથમાળા : ગ્રંથ -૧ શ્રી નંદિસૂત્રનાં પ્રવચનો પ્રવચનકાર પરમપૂજ્ય આ. મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-નન્દન ગ્રંથમાળા : ગ્રંથ-૧ શ્રી નાંદસૂત્રનાં પ્રવચનો પ્રવચનકાર : પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસુરીશ્વરજી અવતરણકાર–સપાદક મુનિરાજ શ્રી શીલચન્દ્રવિજયજી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક તથા દ્રવ્યસહાયાપદેશક : પ. પૂ. ગણિવર્ય શ્રી પ્રાધચન્દ્રવિજયજી પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શાહ જશવંતલાલ ગિરધરલાલ જૈન પ્રકાશન મદિર દાશીવાડાની પાળ અમદાવાદ-૧ મુદ્રક ઃ મોંગલ મુદ્રણાલય રતનપાળ અમદાવાદ–૧ ટાઈટલ, ફેટા અને શરૂઆતના દ્વિર`ગી લખાણના મુદ્રક : દીલા પ્રીન્ટ સુપ્રભાત ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ દરિયાપુર અમદાવાદ-૧૬ . જે છે છે કે દર Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય પરમહયાળુ તપાગચ્છનાયક આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ પાર; હતો સં. ૨૦૩૨, માગશર વદિ ૩ રવિવાર, તા. ૨૧-૧૨-૧ના દિવસે સવારે પાલિતાણા તરફના વિહાર સમયે લેવાયેલી તસ્વીર કોને ખબર કે પૂજ્યશ્રીની આ અંતિમ તસ્વીર બની રહેશે? Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ *080060 060 DEQUEODECOCO0COPEQDSC020:0200S00S00S00S0OSONSOLEVUEVIEUVIEWER BEDEUDE0080 VENDEUDEUX0E01EV DET DE0020DE0 0908 q૦૦૦૦૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ હૈ પ્રકાશકીય નિવેદન હૈ કૈ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8. પરમપૂજ્ય પરમદયાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રવચનોનો આ સંગ્રહ છે. વિ. સં. ૨૦૨૯ના વર્ષે તેઓશ્રી ખંભાત-શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘના ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજ્યા, ત્યારે ત્યાં અષાડ શુદિ ૫ થી અષાડ વદિ ૮ સુધીમાં તેઓશ્રીએ સત્તર પ્રવચનો આપેલાં. છે તે પ્રવચને તે જ વખતે તેઓશ્રીની નિશ્રામાં રહેલાં પૂજય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી શીલચન્દ્રવિજયજીએ લખી લીધેલાં. એ પ્રવચને આ પુસ્તકમાં મુખ્યત્વે લેવાયા છે. આ ઉપરાંત, પૂજ્યપાદ આચાર્ય ભગવંતે સં. ૨૦૨૮ના પાલિતાણાના ચાતુર્માસમાં આપેલાં પ્રવચનેમાંથી કેટલાંક વચનામૃતેને સંગ્રહ પૂજ્ય સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજે કરેલ છે, તથા ખંભાતમાં તેમણે રચેલી કેટલીક ગહેલીએ, આ પુસ્તકમાં પરિશિષ્ટમાં લેવાયેલ છે. 020050020DE0DE0080030130030 OSOLEO: DECLEOVEDOSO0S00800SCUB00300301BOX 0C0DCOLE0080 DEDOSO RISUUSODE0DESDE0DE0DEOS Page #7 -------------------------------------------------------------------------- ________________ 0000000S0030000100X020020000000020000000 ભગવાન મહાવીરદેવની ૨૫મી નિર્વાણ શતાબ્દીની ૨ ઉજવણી વખતે અમદાવાદમાં સં. ૨૦૩૧ના કારતકશુદિ બીજે અને ચિત્રશુદિ તેરશે પૂજ્યપાદ આચાર્ય ભગવંતે જે પ્રવચન આપેલાં, તે પણ આમાં પરિશિષ્ટરૂપેલેવાયાં છે. ખંભાતમાં અપાયેલાં સત્તર પ્રવચન શ્રી નદિ. હું સૂત્રની પ્રારંભિક પીઠિકા ઉપર હાઈ “શ્રીનંદિસૂત્રનાં પ્રવચનો” એવું નામ આ પુસ્તકને આપ્યું છે. આ પ્રવચનેને સંગ્રહ આ રીતે પુસ્તકરૂપે તૈયાર કરી છપાવાય એવી ભાવના તો હતી જ, પણ એ ભાવનાને પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી પ્રધચન્દ્રવિજયજી મહારાજે પ્રેરણા આપીને વેગ આપતાં એ ભાવના આજે મૂર્તિમાન બને છે. આ પ્રવચને વિષે અને પ્રવચનકાર પૂજય આચાર્ય ભગવંત વિષે જે કહેવું જોઈએ તે બધું આ સાથેની બે પ્રસ્તાવનામાં વિશદ રીતે કહેવાયું છે. પ્રસ્તાવના માટે પં. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી અને શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને કહેવામાં આવતાં તે બંને મહાનુભાવોએ પૂજ્ય આચાર્ય પણ ભગવંત પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તરત જ હા કહી 0000600C0DE0080:0900SODEO CODECDEO:090080 DEC 0300800S00C0DE0080060139 000000000000000060080020 060080:09006006002000000000000000000000000 X0600200000E0DC0DE00EUROCODEC neOCCO DEO000 Page #8 -------------------------------------------------------------------------- ________________ 21€11€11900€€€€€€ અને ભક્તિ તથા વિદ્વત્તાથી પૂર્ણ પ્રસ્તાવના સમયસર લખી આપી, એ બદલ તેઓના અમે આભારી છીએ. dadannadattadiad:dawn added addicataawaan આ પુસ્તકને સમયસર છાપી આપવા માટે મંગળ મુદ્રણાલયના માલિક શ્રી કાંતિભાઈ ના અને શરુઆતના પ્રસ્તાવના વગેરે મેટરનું દ્વિરંગી મુદ્રણ કરી આપવા બદલ દીલા પ્રીન્ટર્સના શ્રી લાલભાઈ મણિલાલ શાહના આભાર માનીએ છીએ. આ પ્રવચનાના સગ્રહ પ્રગટ થાય છે ત્યારે હૈયામાં અપાર વિષાદ ભર્યા છે, કેમકે આ પ્રવચનેાના પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય ભગવંત આજે આપણી વચ્ચે નથી. તેઓશ્રી માગશર વિ ૧૪ ના દિને નશ્વર માનવદેહના ત્યાગ કરીને સ્વર્ગલાકે પધાર્યા છે. તેઓશ્રીની આ રીતની અણુકલ્પી અનુપસ્થિતિ હૈયામાં ભારે વિષાદ અને આઘાત ફેલાવી રહી છે. તેઓશ્રીના ચારિત્રપૂત આત્મા દિબ્ય શાન્તિ મેળવતા રહે, અને આપણા પર મંગળ આશીર્વાદ વર્ષાવતા રહે એવી પ્રાર્થના સાથે તેઓશ્રીના મ‘ગલકારી આ પ્રવચને આત્મા ભન્ય જીવાને સન્માના પથિક બનવામાં સહાયક બની રહે તેવી શુભ ભાવના.... લિ. પ્રકાશક ૫ anadian awaiting indianwedda wate Page #9 -------------------------------------------------------------------------- ________________ 50500B00500S00S00208090E00EO0B0E0050080 સદ્ભાવનું સરોવર | *0900600300600E0 0EC0800S00CODEC 060:0SODBODSC0200300900600600300CODEDE " માગશર વદિ ૧, શુક્રવાર તા. ૧૯-૧૨-૭૫ આજે રાત્રે પ્રતિક્રમણ પછી મેં પૂજ્યશ્રીને પૂછયું: સાહેબ! આપના વખતમાં આવી કેઈ પ્રથા ન હતી; પણ અત્યારે તે એવી પ્રથા છે કે “પુસ્તક કેઈને સમર્પણ કરાય.” આ પુસ્તક કેને સમર્પણ કરવું? આપકહો એમકરું તરત જ પૂજ્યશ્રીએ ફરમાવ્યું “કસ્તુરસુરિજીને 8 જ કરવાનું. બીજાને નહિ ? એક પૂજ્ય પ્રવરને બીજા પૂજ્ય પ્રવર માટે કે તે અખૂટ અંતરંગ સદ્ભાવ અને નિર્ભુજ સ્નેહભાવ હશેહોઈ શકે, એનું આ જવલંત ઉદાહરણ છે. પૂજ્યશ્રીના સદાસરળ-વાત્સલ્યઝરા શા હૈયાંનું આમાં પ્રતિબિંબ છે. રે! અંતરંગ સદભાવનું આ તે માત્ર પ્રતીક જ સમજવું. એને નિત્ય નવીન, રમણીય અને અંતરાલ્હાદક અનુભવ કરે, એ ય એક જીવનહ્યા હતા. એ તો જે જાણે એ જ માણે. આ સભાવને પણ અનંત વંદન હે........... –શીલચન્દ્રવિજય PREOSO0S000050060050090050020020030030:0300200310SOOSOOF0090030030090 &0000000600800€ODE002080600EC08DDCODEODEO Page #10 -------------------------------------------------------------------------- ________________ સમપ ણુ # N સમભાવના સાગર સરળતાના ભંડાર સાચી સાધુતાના અવતાર N પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પાવન કરયુગલમાં કેડિટ વન સાથે.... —શીલચન્દ્રવિજય Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય પરમદયાળુ તપાગચ્છનાયક આ. શ્રી વિજય કનસરીશ્વરજી મહારાજ સં. ૨૦૩૨, માગશર વદિ ૩ રવિવાર, તા. ૨૧-૧-૭૫ના દિવસે સવારે પાલિતાણા તરફના વિહાર સમયે લેવાયેલી તસ્વીર કેને ખબર કે પૂજ્યશ્રીની આ અંતિમ તસ્વીર બની રહેશે? Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ જ * * * * * * * * * * * * શ્રી પાશ્વનાથાય નમ: આ પ્રસ્તાવના રીતે કરી ર ર % રર થી જ જ રીતે કરી શિર ર ર ર ર છે જ વિના પ્રયને આપોઆપ કિયા કરવાની વૃત્તિ જાગે, તેને સંસ્કાર કહે છે. ભવભવના આહાર સંજ્ઞાના સંસ્કાર હોવાથી જન્મતાંવેંત બાળક સ્તનપાન કરે છે. અને વિષય કષાયના સંસ્કાર હેવાથી કેઈના શીખવ્યા વગર પ્રાણ મારાતારામાં લપેટાય છે. આ સંસ્કાર સારા અને ખોટા બંને પ્રકારના હોય છે. જેમાં નીતિ અને ધર્મનું તત્ત્વ ભળે તે સંસ્કાર સારા. આ સંસ્કાર ક્ષેત્રજન્ય પણ હેય છે. ભારત ક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે. ત્યાં જન્મેલા માનવીને આપોઆપ ધર્મના સંસ્કાર પડે છે. શહેર, ગામ કે જંગલ ગમે ત્યાં જાઓ પણ ત્યાં તમને ધર્મનું સ્થાનક જેવા મળશે. શહેરમાં વિવિધ મંદિરે, ગામડાના પાદરે એકાદ દેવાલય, તે ગાઢ જંગલમાં છેવટે પત્થર ઉપર સિંદૂર ચઢાવી, દેવત્વની ભાવના આપી જંગલને ભીલ પણ પૂજા કરતે દેખાશે. આનું મૂળ કારણ જ ર કે જેમાં * * * * * * * * * * * Page #15 -------------------------------------------------------------------------- ________________ થી 9 ક ક ક સ ભારતના માનવીને પરભવનો ભય છે. તે પોતે જે પિતાને અશરણ અને નશ્વર માને છે. તેથી તે સૂર્ય, ચંદ્ર, નદી, અગ્નિ અગર કેઈ ને કઈ વિશિષ્ટ છે તત્વને દેવ તરીકે પૂજે છે. . વળી, ભારતનો માનવી પોપકાર, દાન, દયા વગેરે જ ગુણોમાં ઓતપ્રોત છે. ભારતના મોટા મોટા રાજાઓએ રાજપાટ છોડી જંગલવાસ સ્વીકાર્યો છે. જગતના પર કલ્યાણ માટે ભારતના ધનાડ્યોએ પોતાના ધનભંડાર ખુલ્લાં મૂક્યાં છે. અને અનેક શક્તિ ધરાવતા સંપન્ન માણસોએ સર્વત્યાગ સ્વીકારી સંન્યાસ સ્વીકાર્યો છે. આ મે ભારત, સાધુસંતોની ભૂમિ ગણાય છે. ભારતમાં રાજાઓ, શ્રેષ્ટિઓ વગેરે તમામ વર્ગ ઉપર સાધુસંતેનો પ્રભાવ ચિરંજીવ રહ્યો છે. રાજ્યના સંચાલનથી માંડી તમામ વ્યવહાર ઉપર ધર્મનિયમેની આણ સ્વીકારાઈ છે, જેની સાક્ષી અશોકના શિલાલેખમનુસ્મૃતિ વગેરે આપે છે. ભાઈ એના ભાગ, રાજ્યની આવક, તેને વ્યય વગેરે તમામ વ્યવહારમાં ધર્મનું સ્થાન ભારતમાં મુખ્ય રહ્યું છે. ' આ ધર્મમાં ભારતમાં બ્રાહ્મણધર્મ અને શ્રમણધર્મ મુખ્ય રહ્યાં છે. બ્રાહ્મણધર્મમાં વેદ, પુરાણ, જ છે , , , Page #16 -------------------------------------------------------------------------- ________________ 0600800SOHBODECOECOBOOS00200201200BT:BOCOLOMBO 09090090900SDDED: 09003003000030020OESQ. મહાભારતને અનુલક્ષીને જુદા જુદા ધર્મો સમાય છે. અને શ્રમણધર્મમાં જૈન અને બૌદ્ધની ગણના થાય છે. આમાં બૌદ્ધ ધર્મ ભારતમાં ઉત્પન્ન થયે છતાં પણ વિવિધ ફેરફારને લઈ તે ભારતમાં ચિરસ્થાયી થઈ શકે નહિ. આ બને ધર્મના સાધુસંતોથી આ ભારતદેશ પવિત્ર મનાય છે. તેમાં પણ જૈન સાધુમહાત્માઓનું સ્થાન સેંકડે, હજારો વર્ષથી વિશિષ્ટ રહેતું આવ્યું છે. આ મહાત્માઓ કંચન-કામિનીના ત્યાગી, નિઃસ્પૃહ, ઉઘાડા માથે અને ઉઘાડા પગે વિહાર કરનારા, મહાજ્ઞાની અને મહાતપસ્વી તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા છે. આપણા પૂર્વ પુરુષોએ તેમના ઉત્તમ ચારિત્રથી એવી છાપ ઊભી કરી છે કે જેને લઈને સાધુના વેશને દેખતાં જંગલમાં ખેતર ખેડતાં ખેડૂત કે ભીલ પણ તેમને પગે લાગે છે અને તેમની પ્રત્યે ખૂબ આદર રાખે છે. જૈન સાધુ મહાત્માની આ સુંદર છાપ આજની નહિ પણ સેંકડો-હજારો વર્ષથી ભારતમાં સ્થિર થઈ છે. આપણે જાણીએ છીએ કે નયસારના ભાવમાં નયસારને સમકિત પ્રાપ્તિનું નિમિત્ત આ સાધુભગવંતે 0100000000000000050020080030090060:0900300C00500300600200ECOSN 030030 2002 2003000 ROB01E00800600CONCOX0600600891ED020DECOECH Page #17 -------------------------------------------------------------------------- ________________ બન્યા છે. તેમ જ આ પુસ્તકમાં લખાયું છે તેમ, શર્માભવ બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે તે વખતે પ્રભવસ્વામીના શિષ્ય-સાધુઓ “મો મળ્યો છે, તત્ત્વ તુ તે નહિ” એ શબ્દ ઉચ્ચારે છે, ત્યારે પુરોહિત શદ્વૈભવને યા તદ્દા સમજાવે છે, ત્યારે શય્યભવ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે સાતા મહર્ષ મૈતે, વત્તિ વિશે કવિતા वीतद्वेषा वीतरागा, निर्ममा निष्परिग्रहाः ॥ #DCODEO 0C0DCONCODEONEINCODEODEODEO:0900STVED DE00EORETICO DE0020080000 - આ જૈન સાધુએ શાન્ત, દ્વેષ વિનાના, રાગ વિનાના, પરિગ્રહ રહિત, મારે તારાના ભેદ વિનાના છે કદી જૂઠું બોલે નહિ. જૈન સાધુઓની આ છાપ ભારતમાં આજ સુધી ચાલી આવે છે. સાધુવેશની આ પ્રતિષ્ઠા આપણું હજારે પૂર્વ પુરુષોએ ઉત્તમ જીવન જીવી પ્રતિષ્ઠિત કરી છે. આ સાધુ ભગવંતે એક ગામથી બીજે ગામ ફરતાં ઘણું લેકેના પરિચયમાં આવતાં હોઈ લોકેના રીત રિવાજ, સમજ, ભાવના અને આકાંક્ષાને પૂરેપૂરી રીતે સમજતાં હેવાથી, અને તેમનું જીવન ઉત્તમ ચારિત્રપાત્ર હેવાથી, તેમની પ્રત્યે સર્વસામાન્ય VETVETVE ODEO0e0dene ved LC0020030:0901E00EUDENVE000000ODEO DEN060020 80200200200800COOCOOCOX0600600800600800EOX Page #18 -------------------------------------------------------------------------- ________________ 0600E0080 DENDE00600E0DE0020020000 VET: DEUDEC 020190 0901200800300200EUR *080 DENDEO 0C00300EOX 00000000000030020000EX સમાજને આદર અને કૃતકૃત્યભાવ રહ્યો છે. અને તેમના ઉપદેશને નિતાંત કલ્યાણકારી તરીકે સૌએ સ્વીકાર્યો છે. આ ગ્રંથના પ્રવચનકાર પ. પૂ. આ. વિજયનંદનજે સૂરીશ્વરજી મહારાજ આવાં સમય જાણ ઉત્તમ સાધુશૈ પુરુષ છે. તેમની વય સિત્યોત્તર વર્ષની છે. તેમને દીક્ષા લીધે બાસઠ વર્ષ થયાં છે અને આચાર્ય પદ પ્રાપ્ત કર્યો ૪૯ વર્ષ થયાં છે. વર્તમાન સમગ્ર સાધુભગવંતેમાં તેઓ સર્વષ્ઠ છે. જૈન સાધુઓના પ્રવચન અને ઉપદેશની વિશિષ્ટતા જે તેમના મંગલાચરણમાં છે. આ મંગલાચરણમાં જ તેમને ઉપદેશ, પિતાને નહિ પણ જે સર્વજ્ઞભગવતેએ આપેલ છે તેને આધીન રહીને આપવાનો છે, તેનો એકરાર છે. દરેક સાધુ ઉપદેશ આપતાં પહેલાં મંગલાચરણમાં નમસ્કાર-નવકાર મંત્ર બોલે છે, ભગવાનની સ્તુતિ કરે છે અને ગુરુને યાદ કરે છે. આ પછી ઉપદેશ કરે છે. આ નવકાર, ભગવાનની સ્તુતિ અને ગુરુના મરણદ્વારા તેઓ એકરાર કરે છે કે જેમને હું નમસ્કાર કરી ઉપદેશની શરુઆત કરું છું તે ઉપદેશ મારે નહિ પણ નમસ્કરણય તે સર્વજ્ઞ ભગવંતને છે અને મને છે જે પ્રાપ્ત થયું છે તે ગુરુપરંપરાની ફળશ્રુતિ છે. Doe00900300E00B0DECOEUDE0080030060: DECOEU0E0DE00EU0E0DE00EC0E00B00EOX ૧૩ ROCOCCO 080 0C00CODEO ROCODEC DEODÉOLEO DECOCOK Page #19 -------------------------------------------------------------------------- ________________ chidanandinitiate અને ઉપદેશની પૂર્ણાહુતિમાં ‘સર્વમંગલ માંગલ્યું’ નું ઉચ્ચારણ પણ પાતે ઉપદેશ આપ્યા તે ઉપદેશ નૈન નર્યાત રાાસન”ના સદમાં છે. જૈન શાસનની પ્રભાવનામાં કારણરૂપ આ ઉપદેશ, પ્રવચન કે વ્યાખ્યાન છે, તેથી જૈનધમની જરાપણ હાનિ કે અવહેલના ન થાય તેના પૂરા ખ્યાલથી જૈન સાધુ ભગવડતાને ઉપદેશ આપવાનો હાય છે અને તે આપે છે. kanudantiwadawadwada newtaic ww આ ઉપદેશની શરુઆત કરતાં પહેલાં જે પાટ ઉપર બેસવાનુ હાય છે તે પાટને ઉપદેષ્ટા પગે લાગે છે. તેની પાછળ તેમનો આશય એ હાય છે કે આ પાટ ઉપર બેસી પૂર્વ પુરુષાએ વફાદારીપૂર્વક જૈનશાસનની પ્રભાવના કરી છે. મારે પણ આ પાટ ઉપર બેસી તેમની આમન્યા સાચવવાની છે.’ $ મને બરાબર ખ્યાલ છે કે આપણા પૂર્વ પુરુષાની પ્રથમ વ્યાખ્યાનશૈલી હંમેશાં પુસ્તકના પાનાના સાંનિધ્યપૂર્વક જ રહેતી. પુસ્તકની પ`ક્તિથી કાંઈપણ આડું અવળું પાટ ઉપર ન ખાલાઈ જાય તેની પૂરી કાળજી રખાતી. કાઈવાર સંઘના વિવાદાસ્પદ પ્રશ્ન સંબધી સધને સમેધન કરવુ હાય તા તે પાટ ઉપરથી હેઠા ઉતરી અને પછી જ તેનુ' સખાધન Date:0 ૧૪ pertepteretette€€€€€12032 Page #20 -------------------------------------------------------------------------- ________________ જ કરે છે. એ કે છે જે W , જે કરતા. પાટ ઉપર તે ભગવાનની વાણું અને પ્રભાવના જ હેવી જોઈએ એવી તેમની માન્યતા હતી. આ ગ્રંથના પ્રવચનકાર પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની વ્યાખ્યાનશીલી ઉપર જણાવેલ શાસનમાન્ય મર્યાદાનું પૂરેપૂરું જતન કરનારી છે. તેઓ વ્યાખ્યાનમાં કોઈપણ વાત રજુ કરે તો તેનું એક વાક્ય પણ શાસ્ત્રવચનના આધાર વિનાનું નહિ મળે. આથી તેમના વ્યાખ્યાનમાં અનેક શ્લોકનું પ્રાચર્ય જોવા મળે છે. તેમના વ્યાખ્યાનમાં લોકરંજક લાંબી કથાઓ નથી, હાસ્યના જ ટુચકાઓ નથી, રાજદ્વારી વાતેથી શ્રોતાઓને ઉત્તેજિત કરવાની વાણું નથી કે જુદા જુદા પ્રશ્નો પૂછી શ્રોતાઓને પાંડિત્ય દર્શાવવાનું આછકલાપણું નથી. તેમના વ્યાખ્યાનમાં પદાર્થોના લક્ષણની વ્યાખ્યા મળશે. વ્યાખ્યાના સમર્થનમાં ટુંકા દષ્ટાન્તો મળશે. તેની પૂર્તિમાં અન્ય દર્શનકારેના પર આધારે મળશે. ટંકશાળી વચનોના મૌક્તિક અને ગુરુપરંપરાનો અનુભવ તેમના વ્યાખ્યાનમાં જોવા મળશે. ઉપર જણાવેલ બધાં લક્ષણે પ્રસ્તુત પ્રકાશિત કરે થતા “દિસૂત્રનાં પ્રવચનો’ નામના ગ્રંથમાં આપણને ી ક છે પર રહે કે જ ૧૫ 88 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 Page #21 -------------------------------------------------------------------------- ________________ 麻麻涼涼茶綠茶茶 જોવા મળે છે. તે લક્ષણાની અવગાહના કરતાં પહેલાં ‘નખ્રિસૂત્ર' કેવા ઉપકારક આગમગ્રંથ છે તે જોઈએ. ભગવાન તીર્થં કર ગણધરોને ત્રિપદી આપે છે, આ ત્રિપદી ઉપરથી ગણધર ભગવંતા આગમની રચના કરે છે. આથી અર્થ માસફ અરદા, સુરાં ગંતિ પાળવા નિકળં’– અરિહંત ભગવતા અર્થ કહે અને એને સૂત્રરૂપે ગણધર ભગવંતા ગુંથે. આમ આગમાના રચયિતા સૂત્રથી ગણધર ભગવા અને અથ થી સાક્ષાત્ અરિહંત ભગવતા છે. આ આગમામાં લેાકાલેાકના સર્વ પદાર્થો યથાતથ્ય પ્રરૂપેલા છે. વત માનમાં અગિયાર અંગ, ખાર ઉપાંગ, દુશયન્ના, છ છંદ, ચાર મૂળ અને બે ચૂલિકાસૂત્ર” એમ મળી પિસ્તાળીશ આગમા છે. નક્રીસૂત્ર અને અનુયાગઢારસૂત્ર, એ બે આગમગ્રંથામાં ચૂલિકા ગણાય છે. આ નંદીસૂત્રમાં તીર્થંકર ભગવાનની, મહાવીર પરમાત્માની, શ્રીસંઘની, શ્રીગણુધર ભગવ તાની, જૈનપ્રવચનની, અને સ્થવિર ભગવડતાની સ્તુતિ ખાદ પાંચજ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સૂત્રના રચિયતા દેવવાચક ગણિ છે અને ટીકાકાર શ્રી મલયગિરિ મહારાજ છે. ૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિ ા ા ા ામાં છે કે જ જે પિસ્તાળીસ આગમગ્રથામાં નંદીસૂત્રનું સ્થાન વિશિષ્ટ છે. કેમકે ધમનું ફળ મેાક્ષપ્રાપ્તિ છે. આ મેાક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ ચારિત્ર જોઈ એ. આ ઉત્તમ ચારિત્રની સમજ અને શ્રદ્ધા જ્ઞાન વિના ન બની. શકે. માટે સૌ પ્રથમ જ્ઞાનનું સ્વરૂપ શું ? તે જાણવું આવશ્યક છે. આ નદીસૂત્રમાં જ્ઞાનનો અધિકાર છે. આ જ્ઞાનપ્રાપ્તિ થાય તે। આચારનો માર્ગ ખુલ્લા થાય. માણુસ કૃતકૃત્ય બની જાય. તેના હૃદયમાં આનદની છેાળા ઉછળે. આથી જ આ સૂત્રનુ' નામ નીસૂત્ર છે. “ જે સૂત્રના શ્રવણથી જીવને આનંદ તથા હ થાય અને તે ઉત્તરાત્તર વધે તેનું નામ નંદીસૂત્ર (પ્રસ્તુત પુસ્તક, પૃષ્ઠ ૩).” જો જ તે છે જે છે પિસ્તાળીશ આગમગ્ર થામાં દ્રવ્યાનુયાગ, ગણિતાંનુયાગ, ચરણકરણાનુયાગ અને કથાનુયાગ આ ચાર અનુયાગ પથરાયેલા છે. વિપાકસૂત્ર, જ્ઞાતાધમ કથા, વગેરેમાં કથાનુયાગ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જ બૂઢીપપ્રજ્ઞતિ વગેરેમાં ગણિતાનુયાગ છે. આચારાંગ, દશવૈકાલિક, પિડનિયુક્તિ વગેરેમાં ચરણકરણાનુયાગ છે. ભગવતી, પન્નવા, નદીસૂત્ર વગેરેમાં દ્રવ્યાનુચેાગ આદિ છે. એ જ છે એ ૧૭ ***** ** Page #23 -------------------------------------------------------------------------- ________________ કે જે છે તે રીતે કરી શકે આમ, આ બધા આગમગ્રંથમાં જગતના સર્વપદાર્થોનું અવગાહન છે. પરંતુ નંદીસૂત્ર, આ બધા આગમગ્રંથના અવગાહનરૂપ જ્ઞાનસૂત્રગ્રંથ છે, દીક્ષા વખતે તેમજ ગણિ, પંન્યાસ કે આચાર્ય પદારેહણ વખતે નંદીસૂત્ર સંભળાવવામાં આવે છે. જ પ્રવચનકાર પ. પૂ. આ. વિજયનંદનસૂરીશ્વરજી મ. મહારાજે ખંભાતમાં માત્ર આ નંદીસૂત્રની પીઠિકા ઉપર જ સત્તર વ્યાખ્યાને આપ્યાં છે. આ વ્યાખ્યામાં છે આગમનું મહત્તવ, નંદી-સૂત્રનો અર્થ તથા તેના રચયિતા અને ટીકાકારનો પરિચય આપ્યા પછી તેની ભૂમિકાને ખૂબ સ્પષ્ટ કરવા સાથે તેમણે “સૂત્ર, નંદી, શુલપાક્ષિક, મંગળ, ત્રિપદી, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, ક્ષય, ઉપશમ, પશમ, પ્રવચન, રાગ, દ્વેષ, મેહ, પરોપકાર, મોક્ષ, ભવ્ય, સુખ, દુખ, ઈચ્છા, આશા, જિજ્ઞાસા, શાન્તિ, ચિન્તા, દાન, ધ્યાન, યેગ, ધારણું, કેધ, માન, માયા, લેભ, જિંદગી, નિશ્ચય, વ્યવહાર, કલ્પ, યુગ, ભાવના, ગુણશ્રેણિ, વિનય, આશ્રમ અને તૃણું વગેરે પદોનાં લક્ષણ, વ્યાખ્યા અને સમજ ખૂબ સરસ રીતે આપેલ છે. ૧૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ 8000300GDE00EEDB00gmenE0:00000000002000000030908 802000000000000000000000000000000020DEDEX આગમ અને પ્રકરણગ્રંથની અનેક સાક્ષિઓ આપવા ઉપરાંત પરદર્શનનાં પણ ઘણું પદ્યો विहाय कामान् ०, एकाभार्या०, उत्खातं निधिशंकया०, पुराणं માનવો ધર્મ:, વા સ્ત્રમી:૦, તોદર યુવતઃ ૦, જે सत्पुरुषाः०, यज्ञार्थ पशवः०, ध्यायतो विषयान् पुंसः०, मृतस्य लिप्सा०, अनुचितकर्मारंभः०, असंशयं महाबाहो०, न हि कल्याणकृत्०, न प्रहृष्येत् ०, यौवनं धनसंपत्तिः०," વ. રજુ કરી છે તે વિષયને સ્પષ્ટ કર્યા છે. આ સ્વદર્શન અને પરદશનના ઊંડા જ્ઞાન અને ચિંતનને આભારી છે. દષ્ટાન્તો પણ તેમણે આ ગ્રંથોમાં ઘણાં રજુ કર્યા છે. પણ દષ્ટાન્ત રજુ કરવાની તેમની શૈલી અનેખી છે. જે વિષય ચાલતો હોય તે વિષયની સ્પષ્ટતા પુરતું દષ્ટાન્તને સ્પર્શે તે વિષયને આગળ વધાર્યો છે. આમ આ ગ્રંથમાં નંદીસૂત્રની પીઠિકાના વ્યાખ્યાન હોવાં છતાં તેમાં જિનદર્શનના ઘણાં પારિભાષિક શબ્દ, જિનાગમ, જિન ધર્મ અને તત્ત્વજ્ઞાનને સુંદર રીતે આવરી લીધાં છે. SIDEOVEO VEODEIDEN 0800C01ZTUCUNEIVED: 020DETDEN VE0080 DEN DEDDED NEQUE IDEOS આ પુસ્તકના પૃષ્ઠ ૨૭૮ થી પૃષ્ઠ ૨૮૮ માં ૨૫મી વીરનિર્વાણ કલ્યાણક શતાબ્દીના ઉપલક્ષ્યમાં વિ. સં. ૨૦૩૧ના કાર્તક સુદ બીજ અને ચિત્ર શુદ ૧૯ OBODEO 0C0DCODEODCOXIETTEO 0300e0de0020000* Page #25 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000 તેરશના દિવસેાએ તેઓએ જે ઉમેધન કરેલ તે આપવામાં આવેલ છે. તેમાં €ÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛÛJEÇ DE €ÛÛÛÛÛÛÛ ' जेतुं दुर्वादिवृन्दं जिनसमयविदः किं न सर्वे सहायाः " ॥ આ પદ આ કાળે ખૂબ વિચારણા માગે છે. ગચ્છો ભલે જુદા હાય, ક્રિયાકાંડને લઈને આપણે ભલે અલગ અલગ હેાઈ એ,પરંતુ તત્ત્વવાદથી એક હાવાથી જ્યારે જિનેશ્વર ભગવાનના શાસનના પ્રશ્ન આવે ત્યારે એક થવુ જોઈ એ. જિનશાસનના પ્રશ્ન વખતે આપણે અંદરના મતભેદને આગળ કરી શાસનની રક્ષામાં અંતરાય ન કરવા જોઈએ. આ પ્રસ`ગે મને રતલામના શાંતિનાથ ભગવાનના મદિરનેા પ્રસંગ યાદ આવે છે. રતલામમાં શાંતિનાથ ભગવાનના મંદિરમાં શિવલિંગ અંગે જૈન-જૈનેતર વચ્ચે મેાટા વિખવાદ ઊભેા થયા. મારામારી થઈ. આપણા આગેવાને પકડાયા. તે વખતે હું તથા શ્રી ખાપાલાલ ચુનીલાલ રતલામ ગયા. એ જ વખતે પાલનપુરના વતની શ્રી રતિભાઈ પણ ત્યાં આવ્યા. શ્રી બાપાલાલ યંગ મેન્સ સેાસાયટીના હતા. શ્રી રતિભાઈ યુવક સ`ઘના હતા. પણ રતિભાઈએ કલેકટર આગળ જૈનસઘની રક્ષા માટે તનતાડ મહેનત કરી. ૨૦ dd wedddddddddd added wee (0000000000000 Page #26 -------------------------------------------------------------------------- ________________ KMENICO ODOSONSU0E0DE00800E0DE0080:020020020080030020020020090030090% 80800800803800200808080080080080080080808 આવા એક નહિ પણ અનેક પ્રસંગે છે, જેમાં આપણે ગચ્છભેદ, સંપ્રદાયભેદ કે વિચારભેદથી સામસામા મંતવ્ય ધરાવતા હાઈએ પણ શાસનને પ્રશ્ન આવે ત્યારે વિચારવિમર્શ પૂર્વક તે ભેદ દૂર કરી શાસનની પ્રભાવના અને તેના ઉત્કર્ષ ખભેખભા 8 મિલાવી સહમત થવું જોઈએ. મને એવો પણ અનુભવ છે કે બાળપણના સંસ્કારથી આપણે જેમને નાસ્તિક, ધર્મવિરોધી અને જેની સેબત કરવી તે સારી નહિ એવા પરમસુધારક માનેલા માનવીઓના સંસર્ગમાં આવ્યા પછી લાગ્યું છે કે આ માન્યતા ખોટી છે. આવા સુધારક માણસે કેટલીક વખત તેમની ભાષા ઉગ્ર અને તેમને લાગ્યું હેય તે કહે પરંતુ તેમના કુટુંબના જન્મજાત સંસ્કારને લીધે ધમની આપત્તિકાળે ધર્મની રક્ષામાં તેઓ પરેવાય છે અને તેમની જેવી ધર્મ ઉપરની શ્રદ્ધા હોય છે તેવી શ્રદ્ધા કદાચ આપણે માનેલા શ્રદ્ધાશીલ શ્રાવકોમાં નથી હોતી. ' जेतुं दुर्वादिवृन्दं जिनसमयविदः किं न सर्वे सहायाः' ।। આ પદ ખાસ યાદ રાખવા જેવું છે. મતભેદના કારણે મનભેદ ન કરે અને એવા વિરોધમાં ન ઊતરવું કે માણસ સાવ ઉભગી જાય. 8020080 0900S00300300800S00S00S0030:0300300EOTE003006006009009002U0E0 ૨૧ 0800C0060020DC0060 K0000300E0DEDOS01E00EOX Page #27 -------------------------------------------------------------------------- ________________ gu wwwwwwwaited dada 000008 આ ગ્રંથના પ્રવચનકાર પ. પૂ. આ. વિજયન...દનસૂરીશ્વરજી મ. નો પરિચય સકલ સધને છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના એટાદમાં વિ. સ. ૧૯૫૫ ના કાકદિ ૧૧ના રાજ થયા. સૌરાષ્ટ્રદેશ ભારતના નરપુંગવાની ખાણ છે. તેમના પિતાનું નામ હેમચંદભાઈ. માતાનું નામ જમનાબ્ડેન. તેમનુ નામ નરેશત્તમ. www:hidddddddddddddddddddddded. જ્યારે તેમની અગિયાર વરસની ઉંમર હતી, ત્યારે વિ. સ’. ૧૯૬૬માં પ.પૂ. વિજયનેમિસૂરીશ્વરજી મ.નું ચાતુર્માસ એટાદ થયું. અહીં વૈરાગ્યનાં બીજ રાપાયાં અને તે પલ્લવિત થતાં વિ. સ. ૧૯૭૦ ના મહા શુદિ બીજના તેમણે ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકારી. તેમનુ નામ પૂ. મુનિશ્રી નંદનવિજયજી પાડવામાં આવ્યું, અગિયાર વર્ષની બાલ્યવયે ત્યાગાભિમુખ વૃત્તિને પરિપકવ ી પંદર વર્ષની ઉંમરે દીક્ષિત બનેલ આ મહાપુરુષે પરમ પુરુષાર્થ કરી ન્યાય, વ્યાકરણ, ચૈાતિષ અને આગમાના તલસ્પર્શી જ્ઞાન સાથે ગુરુવર્ય શાસનસમ્રાટનેા અપાર પ્રેમ સપાદન કર્યો, જેને લઈને તેમણે મેળવેલું સમગ્ર જ્ઞાન પરણિત થયું. २२ wwwwww added dail:dwide escadddddddddded and de Page #28 -------------------------------------------------------------------------- ________________ આ વ છે . વિ. સ. ૨૦૦૫ માં આસા વિ ૦))ના દિવસે મહુવા મુકામે પ. પૂ. શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા. વિ. સ. ૧૯૭૦થી ૨૦૦૫ સુધીના દીક્ષાના પાંત્રીસ વર્ષ ગુરુમહારાજના સાંનિધ્યમાં તેમણે વીતાવ્યા. આ પાંત્રીસ વર્ષોંને સમગ્ર ગાળા સર્વે વાઃ હસ્તિવે નિમન્ના ? એ મુજબ પ. પૂ. શાસનસમ્રાટની શાસનપ્રભાવનામાં અંતર્ગત થાય છે. સૂર્ય ના પ્રકાશ ઝળહળતા હાય ત્યારે ખીજા ચાતિગણના પ્રકાશની ગણના ન ન ગણાય તેમ, પ. પૂ. શાસનસમ્રાટના જીવનકાળ દરમ્યાન પ. પૂ. વિજયન'દનસૂરીશ્વરજી મહારાજની સ્વતંત્ર કારકિર્દી ગણાય નહિ, કેમ કે તેમણે સમગ્ર જીવન ગુરુચરણે સમર્પિત કર્યું હતું. આ. શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વ્યક્તિત્વ, પ્રભાવ અને યુગપુરુષપણા માટે મારી લખેલ 'શાસનસમ્રાટ' ગ્રંથની પ્રસ્તાવના ખસ છે અને આ શાસનસમ્રાટ મહાપુરુષને પૂણ વારસા પ. પૂ. આચાર્ય નંદનસૂરીશ્વરજી મહારાજે સાચવ્યેા છે, તેવું–વિચારામાં મતભેદ હેાવા છતાં-મારી આગળ ઘણીવાર મારા ગુરુવ સ્વ. પ. પ્રભુદાસ બેચરદાસે કહ્યું છે અને તે ખરેખર યથાર્થ છે. ૨૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ કે હ હ કે જે હ ક એ છે કે % કે છે હક ર છે કે આ એ જ છે કે જ છે ભગવાન મહાવીર પ્રત્યે ગુરુગૌતમને જે પ્રેમ હતો તેનું આછું દર્શન પ. પૂ. આ. વિજયેાદય છે સૂરીશ્વરજી અને પ. પૂ. આ. વિજયનંદનસૂરીશ્વરજી મ.ના શાસનસમ્રાટના પ્રેમથી થાય છે. ડગલે અને પગલે “ઉદય-નંદને કહી સંબોધન પામતી આ ગુરુશિષ્યની બેલડી ખરેખર ભાગ્યશાળી હતી. અને શાસનસમ્રાટને મન પણ “ઉદય-નંદન” ગુરુશિષ્યની હર બેલડી સર્વસ્વ હતી. કે એક જ વાર કોઈ વિ. સં. ૧૯૮૧ થી–મારા અભ્યાસકાળથી– તો હું જાણું છું કે આ ગુરુશિષ્યની બેલડી એક દિવસ પણુ મહારાજથી જુદી પડી નથી. જ્યોતિષ, આગમ, શિલ્પ વગેરે અનેક શાસ્ત્રના સમર્થ વિદ્વાન પ. પૂ. ઉદયસૂરીશ્વરજી મહારાજ અને ન્યાય, જ્યોતિષ, આગમ વગેરે અનેક શાસ્ત્રના વિદ્વાન પ્રતિભાવાન નંદનસૂરીશ્વરજી મહારાજ, આ ગુરુશિષ્યની બેલડીને કલાકોના કલાક સુધી શાસનસમ્રાટના પગ આગળ સેવા કરતા દેખનાર આગંતુક નવીન માણસ ભાગ્યે જ તેમને આવા સમર્થ વિદ્વાન અને પ્રતિભાવાન કલ્પી શકે. અને તેમને યથાર્થ સ્વરૂપે જાણ્યા પછી જૈનશાસનના વિનયને ભારેભાર પ્રશંસ્યા વિના ભાગ્યે જ રહી શકે. ર ર ર ર ા ા ા ા જ * * * * * * * * * * * * * * Page #30 -------------------------------------------------------------------------- ________________ 0 950 પર છે 8 8 8 8 ગુરુશિષ્યની ખેલડીની ગુરુભક્તિની પ્રશ‘સા શાસનમાં ખૂબ પ્રસિદ્ધ છે અને બીજા સમુદાયના આચાર્યાએ પણ વારવાર તેને અભિનંદી છે. આગમમંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગ હતા. પાલિતાણામાં પ. પૂ. શાસનસમ્રાટ જસરાજ મેાદીના બંગલે પધાર્યા હતા. સાંજને સમય હતા. હું ત્યાં બેઠા હતા. ઘેાડીવારે પ. પૂ. સાગરાન દસૂરીશ્વરજી મ. આવ્યા. અને એક પાટ ઉપર બેઠા. પૂ. સાગરાન દસૂરીશ્વરજીએ શાસનસમ્રાટ સૂરીશ્વરને સુખશાતા પૂછી. શાસનસમ્રાટશ્રીએ સ્વાસ્થ્ય ખરાખર નથી તેમ કહી અશાતાને ઉદય વહુબ્યા, સાગરજી મહારાજે તે વખતે કહ્યું : “આપ મહુપુણ્યશાળી છો, તમારે ઉદયસૂરિજી અને નંદનસૂરિજી જેવાં પરિચારક શિખ્યા છે, આપને જરાય ઓછું આવવા દે તેવા નથી.” આના ઉત્તરમાં શાસનસમ્રાટે કહ્યું : ‘એ જ મેાટી શાતા છે.' આ એક નહિ, પણ ભિન્ન ભિન્ન સમુદાયના બધા આચાર્યાએ ગુરુશિષ્યની મેલડીની ભક્તિની પ્રશંસા ગાઈ છે. પ. પૂ. આ. શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજને શાસનસમ્રાટ ગુરુમહારાજનુ` નામ મંત્ર સ્વરૂપ છે. કાઈ ને પણ વાસક્ષેપ ‘નમેા નમઃ શ્રી ગુરુનેમિસૂરચે’ ◎規 મ મ મ ૨૫ તેમ તેમ તેમ તેમ તેમ તેમ મ Page #31 -------------------------------------------------------------------------- ________________ જ જરૂરી છે કે કર કર કર કે એ પદ યાદ કર્યા વગર ન નાખવાનું હોય. કોઈપણ આ માંગલિક કામમાં ગુરુમંત્ર જાપ અને તેનું સ્મરણ છે સદા હોય. તેમને ગુરુ પ્રત્યે અપાર પ્રેમ “શાસનસમ્રાટ’ ગ્રંથના તેમના “અંતરેદ્ગારમાં વ્યક્ત થાય છેઃ “જગદંદનીય જગદગુરુ...વિજયનેમિસૂરીશ્વરજી એ મહારાજ સાહેબ...મને પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારા પરમ ગુરુ ભગવંતના ઉપકારને બદલે ભવ કેડીકેડીએ પણ વાળી શકાય તેમ છે નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લાં શ્વાસ સુધી આ “ઉદય–નંદન” હતા.” ટુંકમાં વિદ્વાન ગુરુશિષ્ય જે બેલડીની શાસનસમ્રાટની પરિચર્યાનું દર્શન અને શાસનસમ્રાટના તે ગુરુશિષ્યની બેલડી પ્રત્યેના અંતરંગ પ્રેમનું દર્શન એ પણ મનુષ્યજીવન પામ્યાનો લહાવો હતો. વિ. સં. ૧૯૮૧ની સાલથી–મારા અભ્યાસકાળથી- શાસનસમ્રાટ સૂરિવરના સમુદાય સાથે પરિચય રહ્યો છે. જ્યારે શત્રુંજય તીર્થની યાત્રા બંધ હતી, આ છે સાલ વિ. સં. ૧૯૮૩ની સાલ હશે, તે વખતે પ. પૂ. આ. નંદનસૂરીશ્વરજી મહારાજે પાટણ-દેશવટમાં શા સનસમ્રાટના સાંનિધ્યમાં જાહેર વ્યાખ્યાન ૨૬ જે ી Page #32 -------------------------------------------------------------------------- ________________ Inamda0000000000000000 આપેલ. આ વ્યાખ્યાનમાં શાસન પ્રત્યેનો અવિહડ રાગ અને ગુરુમહારાજની છત્રછાયાનું પ્રથમ દર્શન મને થયું. તે વખતે મારી વય અઢાર વર્ષની~મારા અભ્યાસકાળની હતી. €€€€€€10:1301€ adiadiationatwk આ પછી તેા શાસનમાં અનેક પ્રસ`ગેા આવ્યા આ બધા પ્રસંગેામાં આ ગ્રંથના પ્રવચનકાર ગુર્વાનાને શિરસાવદ્ય કરી તેમની છાયામાં અતર્ધાન રહ્યાં છે. પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરિ મહારાજમાં વ્યવહારદક્ષતા, નિરહંકારવૃત્તિ, ઊર્ધ્વગામી દિષ્ટ, શાસનરાગ, દૂરદેશીપણું અને એકતાના વિશિષ્ટ ગુણેા છે. શાસનસમ્રાટના પટ્ટધર આઠેઆઠ આચાર્યા હાવા છતાં આખા સમુદાયનું એકસૂત્રીપણું જારી રાખવું તે તેમની વ્યવહારદક્ષતાને આભારી છે. નાનામાં નાના સાધુ અને ગમે તે ગામના સઘનો નાનામાં નાનો માણસ પેાતાની વાત તેમની આગળ રજુ કરી શકે છે, અને ગમે તેટલા કાય માં શકાયા હાવા છતાં તેને સતોષકારક જવાબ આપી ઉપકારક અની શકે છે. કોઈપણ કાય કરતાં પહેલાં પરિણામનો વિચાર કરી નિચ કરવાની તેમની શક્તિ અજોડ છે. મારા તારાના વિચારને ગૌણ કરી શાસનની ૨૭ aataawad:00000 and iOS, an ended, Page #33 -------------------------------------------------------------------------- ________________ A DE0020000000000DE0DET0200200ET060080020W હિતદષ્ટિ હમેશાં તેમણે સન્મુખ રાખી છે. હર માનાપમાનને ગૌણ કરી ઐકય ન તૂટે તેમાં તેમણે સદા લક્ષ્ય રાખ્યું છે. કેટલાય પ્રસંગે આ દરેક બાબતના સાક્ષી છે. 090060060030060080030000000000000:0900ECNEODEC 080060020 0C0060000000 કોઈ દિવસ તેમણે પિતાની જાતને સર્વોપરિ ગણું નથી. નાનામાં નાના માણસના વિચારને તેની જય છે અને તે વ્યાજબી લાગે તો તે સ્વીકારવામાં જરા પણ આનાકાની કરી નથી. શાસનના ઉપયોગી અંગને કોઈ દિવસ ઉવેખ્યું નથી. તેમ જ કોઈની ધાકધમકી કે આડાઈને શરણે થવાનું તેમના સ્વભાવમાં નથી. સામા માણસને પારખવાની તેમનામાં અજોડ શક્તિ છે. શાસનના આજે 3ળાતા કેઈ પણ પ્રશ્નમાં તટસ્થ નિરાકરણનું સ્થાન શાસનના મેવડી તરીકે તેઓ રહ્યા છે. તેમની નાદુરસ્ત તબિયત છતાં ગમે તે સંપ્રદાય, ગચ્છ કે સમુદાય તરફથી ધાર્મિક મુહૂર્ત માટે પૂછવામાં આવે તે તે પરિશ્રમ વેઠીને પણ આપે છે. 00000060020 CEO16006000060060080:06000000000060020000000000060020X છેલ્લાં વીસ વર્ષથી તો પ. પૂ. આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનો મને નિકટ પરિચય છે. પણ BOED TELEVISITEDIENTEORIEIIEIICIDE00201COR Page #34 -------------------------------------------------------------------------- ________________ 000 20020DEOJE00BOX 0900200200200900300203 શાસનસમ્રાટના દિવંગત થયા પછી ૨૦૧૩૨૦૧૪ની સાલમાં સંવછરીનો પ્રશ્ન, બીજું સાધુસંમેલન, શ્રાવકસંમેલન, કેન્ફરન્સનું અધિવેશન, અને ૨૫મી વીર નિર્વાણ શતાબ્દી મહોત્સવ જેવા ઘણું વિવાદાસ્પદ પ્રસંગે સંઘમાં આવ્યા છે, અને આ બધા પ્રસંગોમાં પ. પૂ. આચાર્ય વિજયનંદન સૂરીશ્વરજી મહારાજે સક્રિયપણે ભાગ લીધે છે. &00DE0001E01E0090 090060060030030080:090060020060120080031 0300SC DEOS વિ. સં. ૨૦૧૩માં ચંડાશુગંડૂ પંચાંગમાં ભા. શુ. ૫ નો ક્ષય હતો. ગુરુમહારાજે સં. ૧૯૫૨, છે ૧૯૬૧, ૧૯૮૯, ૨૦૦૪ માં ભા. શુ. પના ક્ષયે અન્ય પંચાંગના આધારે ભા. શુ. છ૬નો ક્ષય કરી સંવછરી આરાધી હતી. પૂ. ગુરુદેવે આચરેલી તે શુદ્ધ પ્રણાલિકા સં. ૨૦૧૩-૧૪માં પણ અખંડ રહે તેવી પૂરી અંતરની ઉમેદ છતાંય, શ્રીસંઘમાં એક તિથિ પક્ષમાં ઐક્ય અખંડ રહેતું હોઈ, અને ભારતભરના શ્રીસંઘના અગ્રણીઓ તથા ખાસ કરીને 8 ગોડીજી શ્રી દેવસૂરતપાગચ્છ સંઘની આગ્રહપૂર્ણ છે વિજ્ઞપ્તિ હેઈ, લાભાલાભનો ખૂબ દીર્ધદષ્ટિથી વિચાર કરીને તેઓશ્રીએ તે સમયને માટે અતીવ સમુચિત અને હિતાવહ નિર્ણય લીધે. (જો કે, આ નિર્ણયથી 3000 3300900200200SC0200300ZT 020020:000DE00B00CO IDOSC 00030080030000 ૨૮ 02000000000000000O X080000000000000000SCRI Page #35 -------------------------------------------------------------------------- ________________ SX DEODCODEO DEUOEDDODELIS DEDDED DET DEDOSODEOS R પણ પૂ. શાસનસમ્રાટના સ્વીકારેલા અને આચરેલા R સિદ્ધાંતનો ભંગ નહેતો જ થતો, ઉલટું એમના સિદ્ધાંતનું 8 અણીશુદ્ધ પાલન જ થતું હતું.) આ નિર્ણયને ફળવાન બનાવવા પ. પૂ. આચાર્ય ઉદયસૂરીશ્વરજી મ. સાથે વિચાર વિનિમય કરી, એકતા સાધી, પિતાના સમુદાયના લબ્ધપ્રતિષ્ઠિત આચાર્યો પૂ. વિજ્ઞાનસૂરીશ્વરજી મ., પૂ. અમૃતસૂરીશ્વરજી મ., પૂ. લાવણ્યસૂરીશ્વરજી મ. વગેરેને સહમત કરવામાં તેમણે ખૂબ જ કુનેહથી કામ લઈને બારપર્વની અખંડિતતા માનનાર વર્ગનું એકપણું જાળવી રાખ્યું. બીજા સાધુસંમેલનમાં તેમની ભાવના હતી કે કોઈપણ રીતે શાસનમાં ખૂબ ગવાયેલ, શાસનને પરેશાન કરનાર આ તિથિચર્ચાનો પ્રશ્ન પતી જશે. છે તે માટે તેમણે સર્વસંમત થાય તેવો એક પટ્ટક પણ તૈયાર કર્યો. પણ ભવિતવ્યતા જુદી હોવાથી તે પ્રશ્ન ન પત્ય. પણ બાર પર્વતિથિની અખંડિતતા માનનાર જે વર્ગમાં તિથિ સંબંધી થોડી થોડી ભિન્ન માન્યતા હતી, જે તેને એક સૂત્રમાં ગોઠવવાનું તો તેઓ કરી શકયા જ. શ્રાવક સંમેલન, કોન્ફરન્સનું અધિવેશન અને છે ૨૫મી નિર્વાણ શતાબ્દીમાં તેમનું આધિપત્ય “તું DEO DE0DC00900B0DE00800300600600e0:00000DE0DE00B0DE008002000000020 #000000000DE0000000000000000000020:1200200000000001C0020020020020020 #02002002000000000000000000000000000000* Page #36 -------------------------------------------------------------------------- ________________ જ સુવિવૃવં નિનામવિઃ F* = સર્વે સદાવાઃ” એ પદને આ લક્ષ્યમાં રાખીને રહ્યું છે. આપણું સદ્ભાગ્ય છે કે ગુરુપરંપરાના ઉત્તમ વારસાને સાચવનાર, વિદ્વાન, દીર્ધદષ્ટા, નીડર, શાસનના દઢ રાગવાળા આચાર્ય આપણે ત્યાં છે. આપણે ઈચ્છીએ કે તેમના શેષ જીવનમાં વર્તમાનમાં જે કંઈ કે વિવાદાસ્પદ પ્રશ્નો જૈનશાસનની અવહેલના કરી રહ્યા છે તે પ્રશ્નોનું યોગ્ય સમાધાન થાય. મને ખાત્રી છે કે નિખાલસવૃત્તિ રાખી, શાસનની દાઝ હૈડે ધરી આનો પ્રયત્ન કરવામાં આવે તો અશક્ય લાગતું નથી. ધંધામાં વ્યસ્ત અને લેખનનો વ્યવસાય છૂટી કરે ગયો છે, એમ છતાં મને પૂ. મુનિ શ્રી શીલચંદ્રવિજયજી * મહારાજે પ્રસ્તાવનાના બહાના તળે શાસનના સર્વ જ્યેષ્ઠ પુરુષના ગુણાનુવાદ કરવાનો પ્રસંગ આપી ઉપકૃત કર્યો છે. 8888弟弟弟弟弟弟弟弟弟张张张张张张张海求求求求求求求求求求张张张 છે તે જ રીતે ૪, સિદ્ધાર્થ સેસાયટી, પાલડી, - પ. મફતલાલ ઝવેરચંદ ગાંધી અમદાવાદ–૭. ૩૧ કરી શકે કઈ ક ક Page #37 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * નેધ : પાલિતાણા ગિરિરાજ પર બંધાયેલા નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા માટે પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. શ્રી પધારી રહ્યાં હતાં. તેઓશ્રી માગશર વદિ ૧૩ના રોજ ધંધુકા મુકામે પધાર્યા, ત્યારે હું ત્યાં ગયેલે અને આ પ્રસ્તાવના તેઓશ્રીને વાંચી સંભળાવી. એ સાંબળીને તેઓશ્રીને સંતોષ થયો. એ વખતે કલ્પના પણ કયાંથી હોય કે આજે એમનાં છેલ્લાં દર્શન જ હશે ! પણ ભવિતવ્યતા અન્યથા નથી કરાતી. આના બીજે જ દિવસે-માગશર વદિ ચૌદશે તેઓશ્રી તગડી મુકામે અચાનક સ્વર્ગવાસ પામ્યા. તેઓશ્રીના પુણ્યાત્માને અનંત વંદન હૈ. લિ. ૫. મફતલાલ ઝવેરચંદ ૩૨ છે ક હ ર ા . ? Page #38 -------------------------------------------------------------------------- ________________ {f]> પરમપ્રભાવક સંઘનાયક >< 21010 સાધુતા જ્યારે વેશના મહિમાના સીમાડા આળંગીને વિચાર, વન અને વાણી સાથે એકરૂપ અને છે, ત્યારે એ જીવનસ્પશી બનીને માનવીને કોઇક અનોખા સુખ અને આનંદનો અધિકારી બનાવે છે. આ સુખ અને આનંદ અંતરની ગુણવિભૂતિ અને ગુણગ્રાહક વૃત્તિમાંથી પ્રગટ થતાં હાવાથી એને બાહ્ય સામગ્રી કે આડંબરી આળપંપાળનું દાસપણુ નથી વેઠવુ પડતું. જીવનસાધના આગળ વધતાં આ સ્થિતિ જ સાધકને એક બાજુ સચ્ચિદાનંદમય દશા તરફ દોરી જાય છે અને બીજી ખાજુ વિશ્વવાત્સલ્યના રાહનો યાત્રિક બનાવે છે. સમગ્ર વિશ્વને પેાતાનું મિત્ર કે કુટુંબ બનાવવાના ઉદ્દાત્ત અને સ`મંગલકારી ધ્યેયને વરેલી સાધના એ જ સાચી સાધુતાને પામવાનો રાહુ છે. અને એ રાહુના પુણ્યયાત્રિક નવા માટે ભગવાન તીથ કરે સમભાવલક્ષી અહિંસા, સંયમ અને તપની કેડીએ બતાવી છે. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયન ફ્રેનસૂરિજી મહારાજ ભગવાન તીર્થંકરે ઉમેાધેલ માક્ષ ૩૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ માર્ગના આવા જ એક પુણ્યપ્રવાસી અને શ્રમણ શ્રેષ્ઠ સંઘનાયક છે. સમતાભરી સાધુતાની સાધનાની આભા તેઓના સમગ્ર જીવન અને વ્યવહાર ઉપર, ચંદ્રની શીતળ-સુંદર ચાંદનીની જેમ, વિસ્તરેલી જોવા મળે છે; અને તેથી એમના પરિચયમાં આવનાર કેઈને પણ, એમનામાં પ્રગટ થયેલી સહિષણુતા, વત્સલતા, આ કરુણા, સ્વસ્થતા, કલ્યાણવૃત્તિ વગેરે ગુણોની છે વિભૂતિનાં સહજપણે આહલાદકારી દર્શન થાય છે. છે કે જે WWWWWWWWW કરી A પૂજ્યપાદ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજ વિક્રમની વીસમી સદીના જૈન શાસનના મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેઓનું વ્યક્તિત્વ અસાધારણ તેજસ્વી હતું, અને અતિવિરલ રે કહી શકાય એ આંતર અને બાહ્ય પ્રભાવ અને પ્રતાપ એમની આસપાસ જાણે સદાકાળ રેલાયા જ કરતો હતો. નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજના તે જાણે તેઓ સાક્ષાત્ અવતાર જ હતા. તેઓ જ્યાં પણ બિરાજતા હોય ત્યાં ધર્મશાસનની પ્રભાવનાનું અને જે ધર્મના રક્ષણ તથા પિષણનું કેઈ ને કઈ નાનું-મોટું કામ ચાલતું જ રહેતું હતું અને ભાવિક જનો એમાં ઉલ્લાસથી ભાગ લેતા જ રહેતા હતા એ ૩૪. જ Page #40 -------------------------------------------------------------------------- ________________ scatawadawade 4000adawada સૂરીશ્વરના રામ રામમાં શાસનની રક્ષા અને પ્રભાવના કરવાની તમન્ના વહ્યા જ કરતી હતી. તેથી જ શ્રીસંઘે તેઓને “શાસનસમ્રાટ” જેવુ આદર-ભક્તિનું સૂચક મહાન બિરુદ અણુ કરીને એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવી હતી. ચારિત્રની આરાધનામાં સતત જાગૃત રહેવાની સાથે સાથે જ્ઞાનસાધના માટે પણ અસાધારણ પુરુષાર્થ કરીને તેઓએ, શાસ્ત્રપારગામીપણું પ્રાપ્ત કરવાની સાથે, એક ઉત્તમ આદશ ઊભા કર્યા હતા. અને જ્ઞાનચારિત્રની સાધનાના જે માગે તેઓએ પેાતાના જીવનને અમૃતમય બનાવ્યું હતું, તે માગે પેાતાની સયમયાત્રાને આગળ વધારવામાં પેાતાના શિષ્યપ્રશિષ્યાનો વિશાળ સમુદાય જરાય પાછળ ન રહે કે લેશ પણ પ્રમાદ ન સેવે એ માટે તેઓએ દાખવેલ ચીવટ, જાગૃતિ અને અનુશાસનની વૃત્તિ દાખલારૂપ બની રહે એવી હતી. તેમાંય આચાય પ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પોતાના અંતેવાસીઓને નિય'ત્રણમાં રાખવાની ધાકને તો આજે પણ લેાકા સંભારે છે. તેઓ જેમ એક બાજુ પેાતાના અતેવાસીઓ ઉપર વાત્સલ્યનો અભિષેક કરી જાણતા હતા, તેમ બીજી ખાજુ, શ્રીસંઘ અને સમુદાયના raawaani dewasaded:daredent waitedow ૩૫ nwan waiian newtai Canadiad dadddddd Page #41 -------------------------------------------------------------------------- ________________ 30500 090090090090090090030030080000500_0030 હિતમાં જરૂરી લાગતું ત્યારે, શિસ્તની મર્યાદાનો ભંગ કરતા પિતાના શિષ્ય-પ્રશિષ્યને કઠેર શિક્ષા ૨ કરતાં પણ ન ખમચાતા. સાધુ બનનારે સાધુજીવનના આચારોનું અખંડપણે પાલન કરવું જ ઘટે–એ ? બાબતમાં તેઓ પૂરેપૂરે આગ્રહ રાખતા હતા. એક ગુરુ તરીકેની આવી જવાબદારીને સાચવી જાણવાને કારણે જ તેઓ જુદા જુદા વિષયના નિષ્ણાત જ્ઞાતા અને શીલ-પ્રજ્ઞાની સમાન સાધનાથી શોભતા શિષ્ય-પ્રશિષ્યનું એક મોટું જૂથ શાસનને ભેટ છે. આપી શકયા હતા. *090050090060020:090030030060060060:090060DS0030060060080030060060120 શાસનસમ્રાટના શિષ્યો–પ્રશિષ્યના આ સમૂહમાં ઉદય-નંદનની ગુરુ-શિષ્યની બેલડીનું નામ અને કામ 'તો જાણે કહેવતરૂપ બની ગયું હતું. શાસનસમ્રાટના ૨ પ્રથમ પંક્તિના શિખ્યામાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અનોખું અને આગળ પડતું હતું. ધર્મશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા તથા શિલ્પશાસ્ત્રના તો તેઓ અધિકૃત વિદ્વાન હતા, છતાં એમને ન તો પિતાના સ્થાનનું લેશ પણ અભિમાન હતું કે ન તો પિતાના જ્ઞાનનું રજમાત્ર ગુમાન હતું. તેઓ તો પોતાની જીવન-સાધનામાં 2000 EVE00EDB0020 BEBEDDE00EEDB00B9CELED EVED 3 ૩૬ X0E0080020DEO IE00B00CO ROBO 0800C00S00SODEON Page #42 -------------------------------------------------------------------------- ________________ 00000000E0DE00B00800C0DENDEDDED: 090080DEO OEI DEO 0300C0DE0DE00B0DEOS X0E00E0DE0DE003013080200800C0060020 030 000 જાણે પોતાની જાતને અને પોતાના સર્વસ્વને શૂન્યમાં રે મેળવી દેવા માંગતા હોય એમ, આદર્શ શ્રમણને ૨ શોભે એવું, જળકમળની જેમ, સાવ અલિપ્ત અને મેહમુક્ત જીવન જીવવાનો જ અખંડ પુરુષાર્થ કરતા રહેતા હતા. અને તેઓની ગુરુભક્તિનું તો કહેવું જ શું? પિતાના ગુરુદેવ ઉપરનાં તેઓનાં અનુરાગ અને ભક્તિ તો ગુરુ ગૌતમસ્વામીની પોતાના ગુરુ પરમાત્મા મહાવીરદેવ ઉપરની ભક્તિનું સ્મરણ છે કરાવે એવાં અવિહડ અને ઉત્કટ હતાં-ગુરુની ભક્તિ અને ગુરુની આજ્ઞા આચાર્ય શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજને પોતાના જીવન અને સર્વસ્વ કરતાં પણ અધિક પ્રિય હતી. સમતાના સરવર સમા અને સાવ ઓછાબોલ એ આચાર્યપ્રવરના સત્સંગનો લાભ મળવો એ જીવનનું એક જીવનપ્રદ પાથેય બની જતો. 8000VEU DEODE01B00C0DEO DEODBODENHEO: VE00EDDED DE00EDPENNENDEN VENDEDVEDES આચાર્ય શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર તે આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ. પિતાના દાદાગુરુના કડક અનુશાસનમાં રહીને આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીએ, જ્ઞાન અને ચારિત્રની વિમળ આરાધના કરવાના બળે, શાસનસેવા માટેની વશ જે શક્તિ મેળવી અને જે તત્પરતા કેળવી એ જૈન ૩૭ B0BOLSO (CODBUDE0020 X0E0DC0000EUDCODEO DEOS Page #43 -------------------------------------------------------------------------- ________________ catawadwada dan diwad શાસનને માટે આ સદીમાં માટી શકિત અને માટા આધારરૂપ અની ગઈ છે; અને એ શક્તિએ અનેક આંતર તેમ જ ખાદ્ય આપત્તિએની સામે, પ્રભુના શાસનની રક્ષા કરવા સાથે, ધર્મશાસનનો નેજો ઊડતો રાખવાનું પુણ્યકાર્ય કર્યું' છે, એ વાતની સાક્ષી આપણી નજર સામેનો ઇતિહાસ પણ પૂરી શકે એમ છે. જૈન સંઘની આ સીની કેટલી બધી ઘટનાઓ સાથે આ આચાર્યશ્રીનું નામ સકળાયેલું છે ! 1€ÛÛÛ€11€€€€€Ûen પણ આવી ધર્મ પ્રીતિ, શાસનભક્તિ અને પ્રભાવશીલતાનું વરદાન, વગર પ્રયત્ને, કે આછા પાતળા પ્રયત્ને; રાતોરાત મળી જાય છે, એમ રખે કાઈ માની બેસે! એ માટે તો આ જન્મની, તેમ જ, કયારેક તો જન્મ-જન્માંતરની અખંડ જીવનસાધનાની પણ જરૂર પડે છે. આવી સાધનાનો પરિપાક થાય છે ત્યારે શાસનપ્રભાવનાની ભાવના અને શક્તિ, શતદળ કમળની જેમ, વિકસવા માંડે છે; અને એવા જીવનસાધક મહાપુરુષના પગલે પગલે ધર્માંકરણીની સરવાણીએ વહેવા લાગે છે. પદર-સાળ વર્ષની પાંગરતી વધે સસારવ્યવહારનો ત્યાગ કરી તીર્થંકર પરમાત્મા, દાદાગુરુશ્રી ૩૮ Ban dedication adattada etter terte e Page #44 -------------------------------------------------------------------------- ________________ તથા ગુરુદેવને ચરણે સવભાવે સમર્પિત થયેલા મુનિ શ્રી ન'નવિજયજીએ પોતાની જીવનસાધનાની યાત્રા એવી એકાગ્રતાથી આગળ વધારી કે જેથી તેઓનુ જીવન એક માજી નિષ્ઠાભરી ધર્મક્રિયાઓથી સુરભિત બન્યું અને બીજી ખાજી સ્વ-પર શાસ્રાના જ્ઞાનથી આલેાકિત બન્યું. અને જ્ઞાન-ક્રિયાની આ સાધનાની વચ્ચે પેાતાના ગુરુવર્ય તથા દાદાગુરુની ભક્તિની જન્મ્યાત તો અખંડપણે જળહળતી જ રહી. ઉપરાંત, અન્ય સાધુ-મુનિરાજોનાં વિનય-વૈયાવચ્ચ કરવાનો અવસર પણ તેએ ન ચૂકતા. આ પ્રમાણે સ્વપુરુષાર્થથી જાગી ઊઠેલ આંતરિક શક્તિમાં પેાતાના ગુરુશ્રી તથા દાદાગુરુ શાસનસમ્રાટ સૂરિવરની અસીમ કૃપા અને શુભેચ્છાનુ ખળ ઉમેરાયું, પરિણામે મુનિ શ્રી નંદુનવિજયજીનો ઝડપી અને બહુમુખી એવા વિકાસ થયેા કે માત્ર અઠ્ઠાવીસ વર્ષની નાની અને નવયુવાન વયે એમને આચાય પદ્મની જવાબદારી સોંપીને એમના આંતરિક ખળ અને તેજનુ. શ્રીસંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું. શાસનસમ્રાટ સૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયન'દનસૂરિજી મહારાજના ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ પરિચયમાં આવનાર સોકેાઈ જાણે છે કે આચાય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજને પેાતાના આ પ્રશિષ્ય ઉપર કેટલાં હેત અને વિશ્વાસ હતાં! અરે, આટલું જ શા માટે, આચાય શ્રી વિજયનંદનસૂરિજીએ તો પાતાના મહાન પ્રતાપી દાદાગુરુશ્રીનુ વડાવજીર તરીકેનું માટું જવાબદાવાળું પદ મેળવી અને શેાભાવી જાણ્યું હતુ—નંદન તો જાણે પાતાના દાદાગુરુશ્રીના રામરામમાં વસી ગયા હતા! પેાતાની નિઃસ્વાર્થ અને નિર્મળ ભકિત અને ગુરુવયની અસીમ કૃપાનું જ આ સુપરિણામ છે. અને એનાં મીઠાં ફળ જૈન શાસનને ઉત્તરાત્તર વધુ ને વધુ પ્રમાણમાં મળતાં રહ્યાં છે. ઉંમરના વધવા સાથે કાયાની શકિત ઘટતી રહે એ તો સ્વાભાવિક છે; પણ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની શાસનદાઝ, કાર્યસૂઝ અને વ્યવસ્થાકિતને ઉંમરના ઘસારા પહોંચ્યા નથી એની સાક્ષી, એમની આસપાસ મધપૂડાની જેમ ગુંજતી અનેક પ્રવૃત્તિએ આપે છે. ધીર-ગ`ભીર છતાં પ્રસન્ન એમની પ્રકૃતિ છે. એમણે કાઢી આપેલાં ધર્મકાર્યાના મુહુર્ત એમના અંતરમાં રહેતી કલ્યાણબુદ્ધિ અને શુભ નિષ્ઠાથી વિશેષ ૪૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ મંગલકારી અની જાય છે. તેથી તન અને મનને થકવી નાખે એટલા વ્યાપક પ્રમાણમાં જૈન સંઘના જુદા જુદા ગચ્છા અને ફિરકાઓની વ્યક્તિએ એમની પાસે મુર્હુત કાઢી આપવાની માગણી કરે છે. અને, એક ભાવનાશીલ સંઘનાયકને શાલે એ રીતે, તે આવી માગણીને પૂરેપૂરા ન્યાય પણ આપે છે. જવાબદારીભર્યા સંઘનાયક પદ્મને ચરિતાર્થ કરી શકે એવા શાણપણ, ધીરજ, ઠરેલપણું, સમયજ્ઞતા, દીર્ઘદૃષ્ટિ, સમયસૂચકતા, વિચક્ષણપણું, પારગામી વિદ્વત્તા, પ્રવચનનિપુણતા, અદમ્ય ઇચ્છાશકિત, વ્યવહાર કુશળતા, દૃઢમનોબળ વગેરે અનેક ગુણ્ણા અને શકિતઓથી તેઓશ્રીનું જીવન સમૃદ્ધ બનેલુ છે; અને તેથી જ શાસન ઉપર આવી પડતી આંતરિક તથા બાહ્ય કટાકટીને વખતે તેઓ સ્પષ્ટ અને પરિણામગામી માર્ગદર્શન આપીને શ્રીસ‘ઘની રક્ષાના યશના ભાગી બની શકે છે. શીની અને પ્રશાંત એમની તાકાત છે. અને જે કંઈ કરવુ હાય તે, વધુ મેલ્યા-ચાલ્યા વગર કે ાઈ પણ જાતનો આડખર રચ્યા વગર, ચૂપચાપ કરી અતાવવાનો એમનો સ્વભાવ છે, જે કંઈ નિ ય કરવા હાય તે, જરાય ઉતાવળ કર્યા વગર, પૂરેપૂરા વિચાર ૪૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ જ આજ રોજ કરીને તેઓ કરે છે અને એકવાર અમુક નિર્ણય કરી લીધા પછી, ગમે તેવા ઝંઝાવાતની સામે પણ અડોલ ખડા રહેવાનું એમનું ખમીર છે. વળી, વિવેકશીલતાની મર્યાદાને લેપ્યા વગર નિર્ભયતા અને સ્પષ્ટવાદિતાને પિતાના જીવન સાથે વણી લેવાની એમની આ કળા અદભુત છે. અને જેઓ તેઓને પરાયા માનતા હોય એમને પણ પોતાના બનાવી દે એવી કરુણાભરી છે હેતની સરવાણી એમના અંતરમાં નિરંતર વહેતી છે રહે છે–અહિંસા, સંયમ અને તપમય સમભાવની સાધનાનો જ આ પ્રતાપ છે. * * * * * * * આ ગ્રંથના પ્રવચનકાર આચાર્ય શ્રી અનેક ગુણ અને અનેક શકિતઓથી શોભતા આવા મહાન સંઘ નાયક છે. એમની ધર્મવાણીની આ પ્રસાદીને અંતરમાં ઝીલવાનો પ્રયાસ કરીએ અને એમના સંઘનાયકપદને લાભ જૈન શાસનને અને દેશને લાંબા સમય સુધી મળતો રહે એવી પ્રાર્થના કરીએ. * * ૬, અમૂલ સોસાયટી, અમદાવાદ–૭. તા. ૨૧-૧ર-૭૫, રવિવાર રતિલાલ દીપચંદદેસાઈ કે જ કે જ કે આ Page #48 -------------------------------------------------------------------------- ________________ *080120020000000000000000000200000300003 પ્રશસ્તિ બની શ્રદ્ધાંજલિ આ પ્રશસ્તિ લખાઈ ત્યારે તેને ખબર હતી કે છે એ શ્રદ્ધાંજલિ બનવાની છે! આ નેધ લખી તે પછી જે # દસ જ દિવસે, તા. ૩૧-૧૨-૭૫ની સાંજે, ધંધુકા રે પાસેના તગડી ગામે, આચાર્ય મહારાજનો સ્વર્ગવાસ થયે! તેઓ ગિરિરાજ શ્રી શત્રુંજય ઊપર થનાર પ્રતિષ્ઠા માટે જ પાલીતાણું જઈ રહ્યા હતા અને એ મહત્સવના ભાવોલ્લાસમાં જ તેઓ મહાયાત્રાએ સંચરી ગયા! આપણે ધારીએ છીએ શું અને કુદરત સજે છે શું! કુદરતને કેણ પામી શકયું છે. ROC0030000DE0DEO 0C0DC0DE0DE00EUDSOVET: 1200S00300601200200C0DE0020080R B0000900200200200200C0DE0DE0020000: DET DEODEO 0C0DE00000000EC0200500208 તા. ૧૭–૩–૭૬ ૨. દી. દેસાઈ X060020120080060BECEROSOLEDNEGIE ODEU DECIEUX Page #49 -------------------------------------------------------------------------- ________________ X060020DE0080030DE0DCORTCODE0DE00800300308 અનુક્રમ E%e0S0000S00S0000S0000S0000SDDIGITELSEQ090 20000S0000S0002 પ્રકાશકીય નિવેદન સદ્ભાવનું સરોવર સમર્પણ પ્રસ્તાવના પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી B પરમપ્રભાવક સંધનાયક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ શુદ્ધિપત્રક અનુક્રમ નંદિ એટલે આનંદ મેં કીને સહી પ્રવચનપદશું રાગ પરાધીનતાઃ પરમદુઃખ રે તૃષ્ણ! હવે તે છેડ મિથિલા બળે એમાં મારે શું? સ્વાધીનતાઃ પરમસુખ ના રે પ્રભુ! નહિ માનું અવરની આણ સજન અને દુર્જનને તફાવત મહાશ્રાવક (1ણે પ્રથમ જ્ઞાન પછી દયા તવ-અતત્વને નિર્ણય કર્મબંધના ચાર કારણે જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષ સાચી એક માયારે, જિન અણુગારની 3ED000000 BELEDE00EOS USEDDED SEEDIESELETTER ૧૧ ૧૨૫ ૧૩૮ ૧૫૬ ૧૭૩ ૧૯ ICONEN 02006003006002000020020000000000* Page #50 -------------------------------------------------------------------------- ________________ 0001E00E0DCODEO DEOROen 0200200200e00e00e0% ૨૨૨ મહાદેવ કહો, કેસી બીતી ? પ્રસન્નચંદ્ર ! પ્રણમું તમારા પાય ૨૪૦ on: શેષ... ૨૬૦ પરિશેષ-૧, પૂ. આ. ભ.ના વ્યા.માંથી ઉદધૃત વચનામૃત ૨ પરિશેષ–૨, ગહુલીઓ પરિશેષ–૩, ભ. મહાવીરની ૨૫મી નિર્વાણ સતાબ્દી પ્રસંગે આપેલાં બે પ્રવચને 0800C00C0DC00E0 0300CONEOTSO LEVOBOVED:090060 DEIVEDDEQUEODZICEODETICOS B020090020DET MEDDEILEO DEODST 020 DEO:DEN CSODBODEN DESIDECOEDDEUDED DE0020 K000060 NEODEO 0S00EUSDEO DECREOVED DENNE O teos Page #51 -------------------------------------------------------------------------- ________________ kdan dawnloan anandwala kinadadiyadwidenedicted avadadawa પૃષ્ઠ નં. પ ક્તિ ७ ૨૩ ૪૪૪ ♠ ♠ ♠ ♠ ૨ ૬૪ ૪ ७० ૧૧ શીક .. ૧૫ 3 ૮ ૯ ૧ ૧૯ ૧૪ ૧૪ ૧૬ શીક ૧૧ શુદ્ધિપત્રક અશુદ્ધિ શુકૂલપાક્ષિક "" નિસૂત્રનાં નદ વાયાનાકર કપવા ग्रस्तानां સમ્યગદષ્ટિ 99 કરા સમ્યગૂષ્ટિ तिवो મહાનૂ सन्ताषवान् સ્પૃહા નંદસૂત્રનાં હાય છે. જીતે ૪૬ શુદ્ધિ શુકલપાક્ષિક .. નદિસત્રનાં દિ વાચનાકાર કરવા ग्रस्तानां સભ્યગ્દિષ્ટ "" કરી સમ્યગ્દષ્ટ र्धातवो મહાન सन्तोषवान् સ્પૃહા નદિત્રનાં હાય છે, જીવને Feded wantiwadaduatnadiad:www.dad dewaadit3 loated wide wwwwww Page #52 -------------------------------------------------------------------------- ________________ છે ક ક ક ક ક ક ક ક ક ક જ ૬ પૃષ્ઠ ન. પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ કે જો રીતે કરી ૮૫ ૨૦ ૧૯ ૨૧ ૧૩ ૨૨ ૧ ૪ ૧૪ शरोरेण प्रणयगभगिरश्च શ્રાતા શ્રોતા जानामहे અને સંગથી शरीरेण प्रणयगर्भगिरश्व શ્રેતા जानीमहे આને રાગથી છે કર ક્રર જ ૭૧ ૭૨ ૮૫ ૮૯ ૧૧૬ ૧૪૬ ૧૫૧ ૧૫૯ ૧૬૫ ૧૭૧ ૧૮૨ ૧૯૧ ૧૯૫ ૨૫૧ રેપર ૨પર ૨૫૩ ૨૭૧ કર્મો જે ૧૮ ૧ શીર્ષક श्वित्तस्य श्चित्तस्य કર્મબંધના કર્મબંધના કર્મો नवागमं नैवागमं જિન અણુગાર રે જિન અણગારની માયા જિનરે માયા રે જિન વાણિકને વણિકને હા પડી હા પાડી. स्त्रेणे स्त्रैणे ૭૫ ૭૦ ર ા છે. આ શ ૩ ૧૬ છે ૧૯ કરી ી Page #53 --------------------------------------------------------------------------  Page #54 -------------------------------------------------------------------------- ________________ || નમો નમઃ શ્રી ગુરુમઝૂલે છે શ્રીનંદિસૂત્રનાં પ્રવચનો Page #55 --------------------------------------------------------------------------  Page #56 -------------------------------------------------------------------------- ________________ 0 નંદિ એટલે આણંદ जयइ जगजीवजोणी- वियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥ १ ॥ जयइ सुयाणं पभवो, तित्थयराणमपच्छिमो जयइ । जय गुरू लोगाणं, जयइ महप्पा महावीरो ॥ २ ॥ આ શ્રી નદિસૂત્રનુ' પ્રથમ મગલાચરણ છે. પહેલી ગાથામાં દરેક, અનાદિ અનંત કાળના, તી'કર પરમાત્મા– એને નમસ્કાર કરેલ છે. અને ખીજી ગાથામાં વર્તમાન તીથ પતિ ભગવાન મહાવીર મહારાજાને નમસ્કાર છે. નદિસૂત્રમાં એ શબ્દ છે : નદિ અને સૂત્ર. પરમાત્માએ કહેલાં આગમા, જેમાં લેાકાલેાકના સમગ્ર પદાર્થો કહેલા છે, અને જેમાં અનેક જાતના અર્થાં ગૂંથાયેલા છે, આવી જે વાકયરચના-આવા જે ગ્રંથ-તેને સૂત્ર કહેવાય. આનું નામ નંદિસૂત્ર છે. નદિ એટલે સમૃદ્ધિ. અર્જુન ઇન્સ્ટિ: ‘ટુનટુ સમૃહૌ' નામના વ્યાકરણના ધાતુના ખનેલે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી ન‘ક્રિસૂત્રનાં પ્રવચને 6 આ શબ્દ છે. દરેક જાતની સમૃદ્ધિ થવી ’ એનું નામ નદિ સમૃદ્ધિથી જેમ જીવને આનંદ-હષ થાય છે, તેમ જે સૂત્રના શ્રવણથી જીવને આનંદ તથા હષ થાય અને વધે, તેનું નામ નાદિસૂત્ર. આવુ. આ નદિસૂત્ર આજે અમારે તમારી સમક્ષ વાંચવાના, અને તમારે સાંભળવાના અવસર આન્યા છે. મહાન પુણ્યના ચૈાગ હાય ત્યારે જ આ સાંભળવા મળે. શુકુલપાક્ષિક શ્રાવક કાને કહેવાય ? એનુ સ્વરૂપ શું? તા જેને અ પુદ્ગલ-પરાવત્તથી વધુ સ ંસાર નથી તે શુકૂલપાક્ષિક શ્રાવક કહેવાય. ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ શુકુલપાક્ષિક શ્રાવકનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે : "परलोयहिय सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । अइतिब्वकम्मविगमा, सुक्को सो सावगो एत्थ ॥ " પરલેાકમાં એકાંત હિતકારી એવુ જે જિનેશ્વરનું વચન-આગમ છે, તેને જે આત્મા સાંભળે તે શુક્લપાક્ષિક કહેવાય. પરમાત્માનું વચન અહિતકારી છે જ નહિ, પણ હિતકારી જ છે. છતાં અહીંયા ‘ હિતકારી ’ વિશેષણ આપ્યુ... છે. કારણ કે હુંમેશા વિશેષણ એ કારણે અપાય છે. સમત્ર-મિષાામ્યાં, ચાટ્ વિશેષળમવત્ ' કઈ વસ્તુમાં તેનું સ્વરૂપ જણાવવું હોય તેા વિશેષણ અપાય છે. અને એક વસ્તુથી ખીજી વસ્તુના વ્યવચ્છેદ કરવા હાય, એક વસ્તુથી ખીજી વસ્તુને જુદી પાડવી હાય, તાપણુ વિશેષણ અપાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ નંદિ એટલે આનંદ જેમ આપણને લીલે ઘડો જેતે હેય, અને આપણે કહીએ કે “ઘડો લાવ.” તે ગમે તે ઘડે લાવશે. લાલ લાવશે. પીળય લાવશે, ને લીલે પણ લાવશે; પણ લીલો ઘડો જ નહિ લાવે. એટલે જે લીલે ઘડે જ જોઈતું હોય, તે નીરું ટંકાના” લીલે ઘડો લાવ, એમ કહેવું જ પડશે, ઘડા” ને “લોલ' વિશેષણ લગાડવું જ પડશે. એમ નહિ કહીએ તે ઈચ્છિત વસ્તુ નહિ આવે. અહીં એક વસ્તુથી બીજી વસ્તુની વ્યાવૃત્તિ કરવા માટે વિશેષણ અપાયું છે. એવી રીતે વસ્તુમાં વસ્તુના સ્વરૂપને સંભવ જણાવવા માટે પણ વિશેષણ આપવું જરૂરી છે. શાસ્ત્રમાં જ્યાં પરમાણુનું સ્વરૂપ વર્ણવ્યું છે, ત્યાં કહ્યું છે કે– પરમાર –પરમાણુ પ્રદેશ વિનાને છે. સૂફમમાં સૂક્ષમ જે પુગલ, જેના જ્ઞાનીની દષ્ટિએ બે ભાગ–બે કટકા ન થાય, તેનું નામ પ્રદેશ. પરમાણુના પણ બે ભાગ ન થઈ શકે તે તે પરમ–અણુ સ્વરૂપ છે. છતાં તેનું વિશેષણ ‘અપ્રદેશ” એવું મૂકયું, તે શા માટે? પરમાણુ કાંઈ “સપ્રદેશ અને અપ્રદેશ” એમ બે જાતના નથી. ત્યારે ત્યાં કહે છે કે-તે પરમાણુનું સ્વરૂપ જણાવવા માટે જ વિશેષણ અપાયું છે, “વિતિસ્થમાવચ માવસ્થ સમાવાશિર્માનાર્થ વ વિરોષ'—જેનું સ્વરૂપ નથી જાણ્યું, તેનું સ્વરૂપ જાણવા માટે પણ વિશેષણ અપાય છે. તેમ અહીં પણ જિનેશ્વર પરમાત્માનું વચન અહિતકારી છે જ નહિ, Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચન તે પણ અહીં: “એકાંત હિતકારી” એવું જે વિશેષણ આપ્યું છે, તે જિનવચનનું સ્વરૂપ જણાવવા માટે જ છે. જિનેશ્વર પરમાત્માનું વચન એકાંત હિતકારી છે. કારણ કે એમને રાગ, દ્વેષ અને અજ્ઞાનરૂપ અસત્યનાં કારણે નથી. આવું વચન જે આત્મા આનંદથી અને ઉપગમાં રહીને સાંભળે, પણ ઊંઘમાં કે વિકથામાં નહિ - નિવાઈફો ' વળી, જે બે હાથ જોડીને–અંજલિ કરીને–સાંભળે, તેને શુકૂલપાક્ષિક શ્રાવક કહેવાય. આવા જીવને અલ્પતમ સંસાર જ બાકી સમજ. કારણ કે-કર્મના ગાઢ થર ઓછો થાય, અતિતીવ્ર કર્મ ચાલ્યું જાય, ત્યારે જ પરમાત્માના વચનના શ્રવણની ઈચ્છા અને તે માટે અહીં આવવાની ભાવના થાય. અને ત્યારે જ આ વચન સાંભળવાનો અવસર મળે. આજે આપણે નંદિસૂત્ર સાંભળવાનું છે. જે સાંભળવાથી આત્માને સમૃદ્ધિ અને હર્ષ થાય, તેવું આ સૂત્ર આજે સાંભળવાને અવસર આવ્યે, એ આપણે મહાન ભાગ્યોદય છે. આ નંદિસૂત્રના પ્રણેતા દેવવાચક ગણિ છે. એમનું બીજું નામ દેવર્ષિ ગણિ પણ છે. કેઈક ગ્રંથમાં એમને દેવધિ ગણિ તરીકે ઓળખાવેલા છે પણ વીરનિવણથી ૯૮૦ વર્ષે વલભીપુર નગરમાં વલભી-વાચનાકાર દેવધિ ગણિ ક્ષમાશ્રમણ મહારાજ, તે આ દેવવાચક ગણિથી જુદા સમજવાના છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ નક્ર એટલે આન 'वलही पुरंमि नयरे, देवड्ढिपमुहसयलसंघेहिं । पुत्थे आगमलिहिओ, नवसयअसीयाओ वीराओ । ' આ ગાથાનુસાર સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર દેવવિધ ગણિ ક્ષમાશ્રમણુ મહારાજ આય સુહસ્તીસૂરિ મહારાજની પરપરામાં આવે છે. જ્યારે નસૂિત્રના રચયિતા શ્રી દેવવાચક ગણિ-તે આય મહાગિરિજીની પરંપરામાં આવે છે. ભગવાન મહાવીર મહારાજા, તેમના શિષ્ય સુધર્મોસ્વામી, તેમના જખૂસ્વામી, તેમના પ્રભવસ્વામી, તેમના શષ્યભવસૂરિ મહારાજ, તેમના શ્રીયશોભદ્રસૂરિ મહારાજ, તેમના શ્રીસ ભૂતિવિજયજી, અને શ્રીભદ્રાડુસ્વામીજી; તેમના પટ્ટધર શ્રી સ્થૂલિભદ્ર મહારાજા; તેમના એ પટ્ટધરાઃ એક આય મહાગિરિ, ને ખીજા આય સુહસ્તી. એમાં આય મહાગિરિની સંતાનપરંપરામાં પૂર શ્રીદેવવાચક ગણિ આવ્યા છે. જેમણે આ નંદિસૂત્ર રચ્યું છે. અને વલભીવાચાનાકર શ્રીદેવધિ ગણિજી આય સુહસ્તીની પર પક્ષમાં આવ્યા છે. અમે વિદ્યમાન સાધુઓ-પણુ આય સુહસ્તીસૂરિની પર પરામાં જ છીએ. દેવધિ ગણિ ક્ષમાશ્રમણે ૯૮૦ માં જે ગ્ર ંથ-સ’ઘટના કરી, તેમાં અનેક સૂત્રેાની સાક્ષીએ આપેલી છે. નહાવવાÇ, નહીં વસવળાપ, એમ આ નદિસૂત્રની પણ સાક્ષી આપેલી છે. નન્હા નતી. આમ જે નદિસૂત્ર દેવધિ ગણિ કરતાં પહેલાં થઈ ગયુ. હાય, તા જ એની સાક્ષી લેવાય. માટે નક્કી થાય છે કે-નદિસૂત્રકાર ઢવવાચક ગણ દૈવધિ ગણિ Page #61 -------------------------------------------------------------------------- ________________ નંદિસૂત્રના પ્રવચના ક્ષમાશ્રમણ કરતાં પૂર્વે જ થયા છે. જેમ ભગવતીજીમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ–એમ ચાર પ્રમાણનુ સ્વરૂપ આવે છે, ત્યાં શ્રી દેવધિ ગણિ મહારાજા વિશેષ વિવરણ ન કરતાં કહી દે છે કે : બદા નવી.. જેમન'દિસૂત્રમાં કહ્યુ છે, તેમ સમજી લેવુ'. ખીજા' આગમેાની પણ સાક્ષીએ છે. જેમ આહારક શરીર, લેયા વગેરેના વિચાર જ્યાં આવે છે, ત્યાં કહી દે છે: ના પન્નવનાર, ૮ - આ બધી વાત વિચારતાં નક્કી થાય છે કે-દેવવાચૂક ગણિ અને દેવધ ગણુિ ક્ષમાશ્રમણ –એ અને જુદા છે. અને નહિંકાર દેવવાચક ગણિ ૮૦ કરતાં પૂર્વે થયેલા છે. સભામાંથી પ્રશ્ન ઃ દેવધિ ગણિ ક્ષમાશ્રમણે ન ંદિસૂત્ર પણ પુસ્તકારૂઢ કર્યુ હશે ને? જવામઃ હા, એને પણ સકલ સિદ્ધાંતાની સાથે પુસ્તકારૂઢ કર્યુ છે. હવે આ નદિસૂત્રના ટીકાકાર કાણુ છે? કારણ કે-સૂત્રઆગમા અતિગહન છે. તેની પર ટીકા-વિવેચન હાવું જોઇએ; તે જ તેના અર્થ સમજી શકીએ. આ સૂત્ર પર શ્રી મલયગિરિજી મહારાજાએ ટીકા રચી છે. મલયગિરિ મહારાજ મહાન્ સમર્થ હતા, છતાં કયાંય ગ્રંથમાં આચાય તરીકે પેાતાને નથી લખ્યા. દરેક ગ્રંથને અંતે તેમણે એટલુ જ લખ્યું કે આ ટીકાની રચના કરવા વડે મલયગિરિએ જે પુણ્ય ઉપાજ્યું, તેના વડે લેક સિદ્ધિ પદને મેળવે. Page #62 -------------------------------------------------------------------------- ________________ નદિ એટલે આનંદ મલયગિરિજી, હેમચ'દ્રસૂરિજી અને દેવેન્દ્રસૂરિજી મ. ત્રણે સાથે થયા. ત્રણેએ દેવીની આરાધના કરીને વંદાન માગ્યાં. હેમચ ંદ્રાચાર્યે રાજાને પ્રતિબાધ કરવાનું માંગ્યુ, દેવેન્દ્રસૂરિ મહારાજે એક તીથની સ્થાપના કરવાની માંગણી કરી. દક્ષિણમાં ત્રિચિનાપલ્લી પાસે કાંતિનગરીમાં ચાવીશ પરમાત્માનું જિનાલય હતુ. તેમાં શેરીસાપાર્શ્વનાથ પણ હતા. દેવેન્દ્રસૂરિ મહારાજ એ જિનાલયને આકાશગામિની વિદ્યા વડે શેરીસાતીથે લાવ્યા. ત્યાં આવતાં સુધીમાં પ્રભાતકાળ થઈ જવાથી ત્યાં જ તેની સ્થાપના કરી, અને શેરીસાતી પ્રવર્તાવ્યું. • વસ્તુપાળના વખતમાં એ મહાન તીથ હતુ. માલદેવ અને લૂ િ નામના પેાતાના ભાઇએના કલ્યાણને માટે વસ્તુપાલે શેરીસામાં શ્રીનેમનાથ ભગવાન પધરાવ્યાં છે. આજે પણ ત્યાંની પેઢીમાં પરિકરની ગાદી છે, તેમાં આ અંગેના લેખ છે. અને ત્યાં અત્યારે જે અખિકા દેવી છે, જેણે દર્શોન કર્યાં હાય તેને ખ્યાલ હશે—તે પણ પ્રાયઃ વસ્તુપાળના જ ભરાવેલાં છે. આમ દેવેન્દ્રસૂરિજીએ તીથ સ્થાપનાની માંગણી કરી છે. અને મલયગિરિ મહારાજે સકલ આગમા પર ટીકા કરવાનું વરદાન માંગ્યું છે. એમણે આ સૂત્રની ટીકા કરી છે. તેમણે ક્યાંક ક્યાંક હેમચંદ્રાચાય મહારાજના ‘ગુરુ' શબ્દથી ઉલ્લેખ કર્યો છે. તેમણે મલયગિરિશબ્દાનુશાસન' નામે વ્યાકરણ પણ રચ્યું છે. ફક્ત ત્યાં પેાતાને માટે આચાય” શબ્દ લાવ્યા છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચને કઈ પણ કાર્યની શરૂઆતમાં મંગલ કરવુ જોઇએ. - ‘માં ગાયતિ ત્તિ માજ” – ‘મા’ એટલે વિન્ન, તેના નાશ કરે તે મગલ. ગમે તે માણસને ગમે તે કામ કરવું હાય, તેા તેને તેમાં વિઘ્ન આવે જ છેઃ— ૧૦ श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि ॥ ' સારા કામની શરૂઆતમાં વિઘ્નની બીક હાય જ, અને વિઘ્ન આવે પણ છે. પણ શ્રેણ પ્રવૃત્તામાં, વાવ યાતિ વિનાયા : 1 * કાઈને મારવા હાય, ભાંગવું હાય, તાડફાડ કરવી હાય, તે ત્યાં વિઘ્ન આવતું નથી. પણ એ ભાંગફાડ કરવાથી નવુ વિઘ્ન બંધાય છે, એના એને વિચાર નથી. કયાંથી હાય ? ( આવાં વિનાના—અતરાયાના નાશ કરવા માટે અહી મંગલ કરવું જ પડશે. કારણ કે-મંગલ હુંમેશા ત્રણ કામ માટે કરાય છેઃ (૧) એક તા, વિઘ્નના નાશ માટે. વિઘ્ન કારે આવશે ? તેની કોઈને ખખર નથી. 'गाढा य विवाग कम्मुणो, समयं गोदम मा पमायए.' ભગવાન મહારાજા કહે છે કે- કર્મના વિપાક ક્યારે આવશે, તેની કોઈને ખબર નથી. અંતરાય ક્યારે કરશે તેની. જાણુ નથી. માનવ વિચારે કે હું આ કામ કરવા જઉં, ને. એ દાદર ઊતરતાં ઊતરતાં કે ચાલતાં ચાલતાં પણ પડી જાય છે. ત્યાં અણધાર્યાં કમના વિપાક આવીને ઊભા રહે છે. માટે હું ગૌતમ ! સદા સાવચેત-સાવધાન રહેજે. એક સમયના-ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ. Page #64 -------------------------------------------------------------------------- ________________ નદ્ધિ એટલે આન re જ્ઞાની કહે છે કે-કમના વિપાક અને આપત્તિ તે બધાંને આવે છે. પણ એ આપત્તિ આવે ત્યારે વિચારવું કેક'ના વિપાક તેા અવશ્ય આવશે જ, એને ભાગન્યા વિના છૂટકો જ નથી. પણ હૈ જીવ ! ત્યારે તુ ફ્લેશ અને હાયવાય ન કરતાં ધીરજ રાખજે. તે આવાં વિઘ્નની શાંતિ માટે મંગલાચરણ કરવુ જ જોઇએ. (૨) અને ‘પ્રન્થસમાપ્ત્યર્થે,' -ગ્રંથ પૂરા થાય, કામના પ્રારંભ કર્યો તેની પરિપૂર્ણ સફળતા થાય તે માટે પણ મંગલની જરૂર છે. (૩) અને ‘ શિબ્દસમયપાસનાર્થ ' જે શિષ્ય મહાપુરુષા થઈ ગયા, તેમના એક આચાર છે – મંગલ કરવાના, તે આચારનું પરિપાલન કરવા માટે પણ મોંગલની જરૂર છે. આમ આ ત્રણ કારણે મંગલ કરવુ જોઈ એ. અહીં, આ નદિસૂત્ર પણ મંગલ છે. તેનું વિવેચન કરવામાં વિઘ્ન ન આવે, ગ્રંથની સમાપ્તિ થાય અને શિષ્ટ પુરુષાના આચારનુ` પાલન થાય, તે માટે મલયગિરિજી મડા રાજા મગલ કરે છે. પહેલું મંગલ ‘શ્રી મહાવીર મહારાજા’ નુ' કરે છે. કારણ – અત્યારે વિદ્યમાન દ્વાદશાંગી મહાવીર મહારાજાની છે. . 9 'सुत्तं गणहररइअं तह पत्तेयबुद्धरइयं च । सुकेवलिणारइय, अभिन्नदसपुव्विणा रइयं ॥ સૂત્ર-આગમ કાનુ' કરેલું છે ? તે ગણધર ભગવ ંતાનું, ! Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચને સૂત્રને ચાર જણ રચી શકે છે. એક ગણધર ભગવંત, બીજા પ્રત્યેક બુદ્ધ મુનિ. ત્રીજા શ્રુતકેવલી–જે ચૌદ પૂર્વધર હોય છે, અને ચોથા સંપૂર્ણ-દશપૂર્વધર મહારાજ. અરિહંત મહારાજા અર્થ કહે, એને સૂત્રરૂપે ગણધર ગૂંથે, “અર્થ મારુ કા, સુત્ત થંતિ ના નિરળા ' આમ આગમ બે પ્રકારે ઃ સૂત્ર-આગમ, અને અર્થ આગમ. એના ત્રણ ત્રણ પ્રકાર છે. આત્માગમ, અનંત રાગમ અને પરંપરાગમ. અરિહંત મહારાજાઓને જ્યારે કેવળજ્ઞાન થાય, ત્યારે ઈદ્રો આવીને સમવસરણ રચે. તેમાં ભગવાન “નમરત્તીર્થ' કહીને બિરાજે. તીર્થ એટલે સંઘ. પછી ભગવાન તીર્થની સ્થાપના કરે. તેમાં સૌ પહેલાં ગણધરોને સ્થાપે. તે વખતે ગણધર ભગવંતને ત્રણ વાર વંદન કરીને પૂછે. વંદન કરીને પૂછવું, એનું નામ નિષદ્યા. ગણધરો આવી ત્રણ નિષદ્યા કરે. આ પહેલી વાર વંદન કરીને પૂછેઃ “થર મવંત્તરં” હે ભગવાન ! તત્વ કહે. ત્યારે ભગવાન કહેઃ “કરૂ વા” જગતની દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે. પછી ફરી વંદન કરીને પૂછે, ત્યારે ભગવાન કહે “વિમેરૂ વ-જેમ ઉત્પન્ન થાય છે, તેમ દરેક વસ્તુ નાશવંત છે. પછી ત્રીજીવાર પૂછેઃ થય માવંત, ત્યારે ભગવાન કહેઃ પુરૂ રા'—જગતના તમામ પદાર્થો સ્થિર છે. અપેક્ષાએ નાશ, અપેક્ષાએ ઉત્પત્તિ, અને અપેક્ષાએ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નહિ એટલે આનંદ સ્થિરતા, આ તમામ પદાર્થોને સ્વભાવ છે. આને ત્રિપદી કહેવાય. “ત્રવાળાં પાનાં સમાણાત્રિાસી' –ત્રણ પદને સમુદાય, તે ત્રિપદી કહીએ. આમ અરિહંત મહારાજા અર્થથી ગણધરને દ્વાદશાંગી કહે. અનેકષ્ટબુદ્ધિ-બીજબુદ્ધિના ધણું ગણધરભગવંતે – જેમ એક બીમાંથી લાખે દાણાં થાય છે તેમ ગણધર ભગવંતેના કોઠામાં બીજની જેમ બુદ્ધિ ભરી જ હોય છે, આ નિમિત્ત મળે એટલે તે ઉદ્દબુદ્ધ થાય, એટલે તેઓ સૂત્રાગમની રચના કરે. ભગવાને પિતે અર્થથી આગમ કહ્યો, માટે તે ભગવાન માટે આત્માગમ થયે. અને ભગવાન સૌથી પ્રથમ ગણધર ભગવંતેને જ એ આપે, વચ્ચે બીજા કેઈને નહિ, તેથી ગણધરેને માટે તે અનંતરાગમ કહેવાય. અને ગણધર ભગવંતે પરંપરાએ કહે, તે પરંપરાગમ (આપણને હોય). એ પ્રમાણે ગણધર સૂત્રાગમ ગૂંથે, માટે તેમને તે આત્માગમ કહેવાય. ગણધર ભગવંત જંબુસ્વામીને સર્વ પ્રથમ આપે, તે તેમને અનંતરાગમ થાય. અને આપણને તે પરંપરાગમ કહેવાય. આપણને તે પરંપરા એ જ પ્રમાણ છે. જગત કહે છે કે-સિદ્ધગિરિ આ છે. પણ તે ભગવાને જાતે દેખાડ્યો છે? ના. તો આપણે કેમ માનીએ છીએ? પરંપરાથી જ. માટે આપણે તે પરંપરા Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ન’ક્રિસૂત્રનાં પ્રવચનો જ પ્રમાણુ છે. પર‘પશ પણ એક આગમ છે. પરંપરા સ`થી બલવતી છે. કાયદા કરતાંય રૂઢિ -પરપરા જ બલવાન છે. આગમના આ ત્રણ ભેદ છે. તેમાં અથ થી ગૌતમ મહારાજા વગેરેને આ નદિસૂત્ર અનંતરાગમ થયું. તેમની પરપરાએ આ સૂત્ર શ્રીદેવવાચકે ગૂંચ્યું. તેનું વ્યાખ્યાન શ્રી મલયગિરિ મહારાજા કરે છે. અત્યારે ભગવાન મહાવીર મહારાજાનું શાસન ચાલુ છે, માટે પ્રથમ તેમનુ મંગલ કરે છે. પછી તેમના વચનની પણ સ્તુતિ કરે છે. એક વચન પણુ જો સહીએ, તે તે અમરપણાને આપે છે. 'जयति भुवनैकभानुः, सर्वत्राविहत के वलालोकः । नित्योदितः स्थिरस्तापवर्जितो वर्धमानजिनः ' ॥ ત્રિશલાનન્દન કાશ્યપગોત્રીય ભગવાન વમાન મહારાજા સૂર્યસમાન જયવંતા વ‡. અહી ભગવાનનું વીર' કે ‘શ્રમણુ' એવું નામ ન કહ્યું, પણ વમાન” એવુ નામ કહ્યું, એમાં પણ કારણ છે. આપણે બધી સમૃદ્ધિની વૃદ્ધિ કરવી છે. જ્યારે ભગવાન ગર્ભમાં આવ્યા, ત્યારે ધનની, ધાન્યની, સમગ્ર પદાર્થાંની સિદ્ધાર્થ રાજાને ઘરે વૃદ્ધિ જ થવા લાગી. ત્યારે માતપિતાએ નક્કી કર્યુ” કે આ પુત્ર જન્મશે, ત્યારે તેનું નામ વધ માન” પાડીશું. તેમ આપણને પણ દરેક સમૃદ્ધિની વૃદ્ધિ થાય માટે, એ વિચારપૂર્વક, અહીં’ વધ’માન' શબ્દ મૂક્યો છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ નહિ એટલે આનદ ૧૫ つ એ ભગવાન સૂર્ય સમાન જયવતા વર્તો. એ સૂ ક્યા ? કારણુ કેજ ખૂદ્રીપના એ સૂ છે, લવણુ સમુદ્રમાં ચાર છે, ધાતકીખ’ડમાં આઠે છે, 'કાલેાધિમાં સેાળ છે, અને પુષ્કરવરા માં ખત્રીસ સૂય છે, એમાંથી અહીં કયા સૂ` લેવાના છે? એ બધા ? તા કહે છે, ના. એ સૂય તે। અનેક છે. પશુ– આ ભગવાનરૂપી-સૂર્ય તા ભુવનમાં એક અને અદ્વિતીય છે. આ ખધાં સૂર્યના પ્રકાશ તા ક્યાંક પડે, ને કયાંક ન પણ પડે. ભોંયરામાં, ભીંતની પાછળ વગેરે સ્થળે એના પ્રકાશ નથી પડતા, આઘાત પામે છે. પણ ભગવાનરૂપી સૂર્યના પ્રકાશ તા સર્વત્ર વ્યાપક છે, આઘાત રહિત છે. અને આ સૂતા સવારે ૬ વાગે ઊગે છે, ને સાંજે ૭ વાગે આથમી જાય છે. પણ આ ભગવાનરૂપી સૂર્ય તા સદા ઉદયવંત છે. આ સૂર્યમાંથી પણ આપણે ખેાધ લેવાના છે. એ કહે છે, હું સવારે ઊગું છુ, મધ્યાહ્ને તપુ છું. અને સાંજે આથમુ' છું. જગતને નિયમ છે કેઉદય હોય ત્યાં અસ્ત પણ હાય છે. પણ મારા અસ્ત વખતે અને ઉદ્દય વખતે પણ લાલાશ જ હાય છે, કાળાશ નથી આવતી. તેમ હે માનવ! તું પણુ સંપત્તિ અને વિપત્તિમાં એક જ રૂપ રાખજે. અને આ સૂર્ય તે પેાતાના મ`ડળમાં-ખરે રાશિમાં ભમ્યા જ કરે છે; જ્યારે ભગવાનરૂપી સૂર્ય તા સ્થિર છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી નંદસૂત્રનાં પ્રવચને વળી આ સૂય ઊગે ત્યારે તાપ લાગે છે, એની સામું પણ નથી જોવાતું. પણ ભગવાનરૂપી સૂય તે નિસ્તાપ り છે. ભગવાનનું તેજ કેવુ છે? દુનિયામાં સૌ કરતા અનંત ગણું. પછી તેના કરતાં અનંતગુણહીન ગણધર ભગવંતનુ તેજ હાય. એનાથી અનંતગુણુ હીન આહારક શરીરનું તેજ. એથી અન તગુણુહીન અનુત્તરવાસી દેવનું હાય. આટલું તેજ હોવા છતાંય ભગવાન સામે જોવામાં તાપ ન લાગે, પણ શીતળતા જ થાય. આવા ભગવાન છે. તે ભગવાન મહારાજા સૂર્યની જેમ જયવંતા વર્તા. આનુ વિશેષ સ્વરૂપ અગ્રે અધિકાર વર્તમાન જોગ, Page #70 -------------------------------------------------------------------------- ________________ છ બનાવવા મૈકાનાગ્રહી પ્રવચન પશુગ जयति भुवनैकभानुः, सर्वत्राविहत केवलालोकः । नित्योदितः स्थिरस्तापवर्जितो वर्धमानजिनः ॥ १ ॥ जयति जगदेकमङ्गल - मपहतनिःशेष दुरितघनतिमिरम् । रविविम्बमिव यथास्थित- वस्तुविकाशं जिनेशवचः ॥ २ ॥ ભગવાન મલયગિરિ મહારાજા આ ન ંદિસૂત્રનું વિવેચન કરતાં પ્રથમ મગલાચરણ કરે છે. દરેક કામમાં મંગલાચરણ કરવું જ જોઈએ. આપણે ઘરેથી મ્હાર જઇએ–નીકળીએ, તે ય નવકાર ગણીને જ નીકળીએ છીએ. એમ અહીં પણુ –કાની સમાપ્તિ માટે, વિજ્ઞોના નાશ માટે, અને વડીલે – પૂર્વના મહાપુરૂષો—કરતાં આવ્યાં છે એટલે એ આપણી સામાચારી-આચાર બની ગયેલ છે માટે, આ ત્રણ કારણે મંગલાચરણ કરવું' જ જોઇએ. મલયગિરિ મહારાજા ભગવાન મહાવીરના તીથમાં થયાં છે, એટલે પ્રથમ તેમનુ મંગલાચરણ કરે છે. ભગવાન મહારાજા કેવાં છે? તા સૂર્ય જેવાં છે. દુનિયામાં અદ્વિતીય સૂ ભગવાન છે, કેમ કે—આ જગતના ન. પ્ર. ર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી નંદસૂત્રનાં પ્રવચન સૂર્યને પ્રકાશ તે હણાય છે. કેઈ ડુંગર આડે આવી જાય, ભીંત આવી જાય, તે તે અવરાઈ જાય છે. પણ ભગવાનને પ્રકાશ તે કેવળજ્ઞાનને પ્રકાશ છે. કેઈનાથી એ હણાય તેમ નથી. ગમે તેવા કિલલા આડી આવે, ડુંગર આવે. ભીંત આવે, પણ ભગવાન તે “જcqહિનાનકંસા ધરાળ – અપ્રતિહતા -કદી કેઈનાથી ન હણાય—અને ક્યાંય પણ ન ઢંકાય એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનના પ્રકાશને ધારણ કરનારા છે. વળી ભગવાન નિત્યોહિત _સદા ઉદયવાળાં છે. આ સૂર્યની તે ત્રણ ગતિ છે : ઊગવું, તપવું, ને આથમવું. પણ ભગવાનના જ્ઞાનદર્શન તે હંમેશા ઉદયવાળા જ છે. અને સ્થિર” કહેતાં ભગવાનરૂપી સૂર્ય સ્થિર છે. આ સૂર્યને તે હંમેશા ભમવાનું હોય છે. રાત ને દિવસ-૬૦ ઘડી–નું પરિભ્રમણ એને કરવાનું છે. આજે મેષ રાશિમાં હોય, તે કાલ વૃષભ રાશિમાં, પછી મિથુન રાશિમાં, એમ કરતાં વળી પાછે મેષ રાશિમાં, આમ એનું પરિભ્રમણ ચાલુ જ છે. એની ગતિમાં ય ફેરફાર છે, ઓછીવત્તી ગતિ થયા કરે છે. અને ભગવાન તે સદા સ્થિર છે. એમને ભ્રમણ નથી કરવાનું. ચલાયમાન પણ નથી થવાનું. અને આ જગતના સૂર્યને તે તાપ લાગે છે. જ્યારે ભગવાનરૂપી સૂર્ય તે એકાંતે “નિરતાપ –શીતળ છે. દુનિયામાં તાપ ત્રણ જાતના છે. એક આધ્યાત્મિક તાપ, બીજે આધિભૌતિક તાપ અને ત્રીજે આધિદૈવિક તાપ. તાપ એટલે દુઃખ. આધિભૌતિક દુખ એટલે શરીરસંબંધી Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મેં કી સહી પ્રવચન પરશું રામ દુખ-મળમૂત્રને કારણે થતાં રોગો અને વાત, પિત્ત કે કફથી થતાં શરીરના જે રોગો-આમ-તે બધાં આધિભૌતિક દુખે છે. કારણ કે–આપણું શરીર પૃથ્વી-જળ-તેજ વાયુ અને આકાશ એ પાંચ ભૂતમય છે. તેથી થતાં દુખે તે આધિભૌતિક દુઃખ કહેવાય. અને આધિદૈવિક દુઃખ-કઈ તિય ચ કે કઈ દેવ વગેરેથી જે દુઃખ થાય–તે આધિદૈવિક તાપ કહેવાય. ત્રીજું આધ્યાત્મિક દુઃખ. આખે દિ ક્રોધ માનમાયા ને લેભ, ઈર્ષ્યા ને દ્વેષ થાય, તેને લઈને જે દુઃખ થાય કે-હું કયારે અને મારું? કઈ રીતે એને હેરાન કરું ? આ કો. આ દુનિયામાં મને કહેનાર કોણ છે? એવું અભિમાન. આને હું કયારે છેતરું? એવી માયા. અને આખી દુનિયાનું બધું હું જ લઈ લઉં, મને જ મળે, એનું નામ લેભ. એ પણ દુઃખ જ. એને દુનિયા મળે તે ય શાન્તિ નથી હોતી, અસંતેષ જ હોય છે.–આ બધાં આધ્યાત્મિક દુઃખ કહેવાય. - આ ત્રણે દુઃખથી-તાપથી ભગવાન મહારાજા રહિત છે. આપણે પણ એ સ્વરૂપે જવું છે. માટે અહીં એનું સ્વરૂપ કહે છે. આવાં ભગવાન મહારાજા જ્યવંતા વર્તો. આ રીતે ભગવાનની સ્તુતિ કરીને હવે મલયગિરિ મહારાજા ભગવાનના વચનની સ્તુતિ કરે છેઃ “જે નંદિસૂત્રનું વ્યાખ્યાન હું કરું છું, તે પરંપરાએ ભગવાનનું જ વચન છે. એ વચન કેવાં સ્વરૂપનું છે? એ જાણીને અમને પણ Page #73 -------------------------------------------------------------------------- ________________ २० શ્રી નવિસૂત્રનાં પ્રવચને આનંદ થશે, માટે અમને પણ એનું સ્વરૂપ કહે તે ખરાં. ત્યારે કહે છે કે – जयति जगदेकमङ्गल-मपहतनिःशेषदुरितघनतिमिरम् । रविबिम्बमिव यथास्थित-वस्तुविकाशं जिनेशवचः ।। જિનેશ્વર મહારાજાનું વચન કહો, પ્રવચન કહે, શાસન કહો કે આગમ કહે, બધું એક જ છે. તે જયવંતું વતે છે અને તેને હું નમસ્કાર કરું છું, કે જેથી મારું કાર્ય સફળ થાય. એ વચન કેવું છે? તે કહે છે કે જગતમાં મહાન મંગલકારી પ્રભુ મહારાજાનું વચન છે. મંગળ તો ઘણાં છે, પણ આ પ્રભુ-વચનરૂપ મંગળ અદ્વિતીય છે, એકાંતિક અને આત્યંતિક છે. એમાં કોઈ દિવસ અવમંગળ હોય જ નહિ. લૌકિક મંગળ દહીં છે, પણ તે એકાંતે નહિ. તે અમંગળ પણ થાય. તે ખાવાથી અજીર્ણાદિ થાય તે શરીર પણ બગાડે છે. પણ ભગવાનનું વચન તે એકાંતિક મંગળ છે, અને એ વચન આત્યંતિક મંગળ છે. અત્યંતરૂપે-કયારેય એનું મંગળપણું ન હોય એમ નથી. દહીં વગેરે બીજાં મંગળ તે અમુક સમય માટે જ છે. પણ આ તે સદાને માટે આત્યંતિક-મંગળ છે. આવું મંગળસ્વરૂપ પ્રભુ મહારાજાનું વચન જયવંતુ વર્તો. આ વચન કેવું છે? “પતન રોષતુરિત નતિમિર વિવિ,'-આમાં એને શેની ઉપમા આપી છે? સૂર્યના બિંબની ઉપમા એને આપી છે. જાણે સૂર્યનું બિંબ ન હોય, એવું આ ભગવાનનું વચન છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૮: મેં કીને સહો પ્રવચન પરશું રાગ - સૂર્ય પણ મંગળરૂપ છે. અંધારાને નાશ કરનાર છે. સૂર્ય ઉગે કે અંધારું નાસી જાય છે. સૂર્યનું એક કિરણ પૃથ્વી પર પડે ને અંધારાના ગોટે ગેટાં નાસભાગ કરી મૂકે, ઝપાટાબંધ ભાગી જાય, ભાગવા જ માંડે. એમ પ્રભુનું વચન હૃદયમાં જરાક પણ જો આવી જાય, તે આપણાં હૃદયનાં અંધારાં નાસી જાય. ત્યારે આપણાં હૃદયમાં વળી કયા અંધારા છે? તે કહે છે કે-ઘણું છે. હદયમાં ય અંધારા ઓછાં નથી. ભભવમાં – અનેક ભવેમાં – ભેગાં કરેલાં – બાંધેલા કર્મોરૂપી અંધારા આપણું હૃદયમાં પડયાં છે. એનો નાશ ભગવાનનાં વચનથી થાય છે. ભગવાનનું વચન સૂર્યબિંબ જેવું તે ખરું. પણ આ સૂર્યનું બિંબ બહાર નીકળે–ઊગે ત્યારે બધું દેખાય; રસ્તા દેખાય, ડુંગર દેખાય, ઘર દેખાય, ઘણું દેખાય. પણ ભેંયરામાં પડેલાં પદાર્થો નહિ દેખાય. ક્યાંક ડુંગર કે ભીંતનું આવરણ હોય તે ય નહિ દેખાય. અને એ સૂર્યના પ્રકાશથી જે વસ્તુ જે રીતે હોય, તેમ ન પણ દેખાય. પણ જગતના જે ભાવે જે રીતે રહ્યાં છે, તે ભાવોને તે રીતે દેખાડનાર કેઈ હોય તે તે પ્રભુ મહારાજાનું વચન જ છે. બીજાં દર્શનના વચને પણ ઘણું છે. પણ તે બધાં અધૂરાં છે, કોઈ કહે છેઃ આત્મા નિત્ય જ છે. બીજે કહે છેઃ આત્મા ક્ષણિક જ છે. ત્રીજે વળી કહે છે: પરક છે જ નહિ. કેઈ કહે છે નારક અને દેવે નથી. એક વળી કહે છેઃ આત્મા જ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન નથી. આમ ઘણી જાતનાં વચનો-પ્રવચને છે. પણ જગતના અનાદિકાળના અનંત ભાવેને તેના યથાર્થ સ્વરૂપમાં કહેનાર કેઈ હોય તે તે ભગવંતનું વચન-આગમ જ છે. કારણ કે તે નિર્દોષ છે. - જે વચન દેષવાળું હૈય, તેમાં દરેક ભાવે યથાવસ્થિત રૂપે ન દેખાય. પણ જે વચન નિર્દોષ છે તેમાં દરેક ભાવે યથાવસ્થિતરૂપે શાથી ન દેખાય ? ત્યારે ભગવાનનું વચન કેમ નિર્દોષ છે? તે ભગવાન સ્વયં નિર્દોષ છે, માટે એમનું વચન પણ નિર્દોષ જ હોય કારણ—આપણું વચન હજી અસત્ય હોઈ શકે, આપણામાં ક્રોધ, મેહ, પ્રપંચ વગેરે દે ભર્યા છે. પણ પ્રભુ મહારાજામાં એ દોષ નથી. માટે એમનું વચન, એમનું પ્રવચન પણ નિર્દોષ જ હેય. બીજા દર્શનકારને તે કહેવું પડ્યું છે કે पुराणं मानवो धर्मः, साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञाग्राह्याणि चत्वारि, न हन्तव्यानि हेतुभिः ।। પુરાણ છે, વેદ છે, અંગ છે, ચિકિત્સા છે, મનુ સ્મૃતિ છે, નિઘંટુ છે, આ બધાં શા એમ ને એમ-જેમ કહાં છે તેમ–માની લેવા. કેઈ જાતના હેતુથી એનું ખંડન ન કરવું. એમાં કઈ જાતની શંકા ન કરવી.” આને અર્થ એ થયે કેબબાવચન પ્રમાણે. એમને આવું શા માટે કહેવું પડે છે? તે- “ત્તિ વરચંતા વારિત, નૈવેદ્ વિવાર્યતે” આપણે સમજવું જોઈએ કે Page #76 -------------------------------------------------------------------------- ________________ * કીના સહી પ્રવચન પદ્મ શગ એમના શાસ્ત્રામાં ને વચનામાં એવાં દોષ છે, માટે એમને આમ કહેવું પડે છે. દાળમાં કઇંક કાળુ છે, માટે જ એમને આવા ઢાંકપિછાડા કપવા પડે છે. • ? ત્યારે અમારે એવુ' નથી કહેવુ પડતુ. અમે તે કહીએ છીએ : જો સાનુ નિદ્રંષ છે, સેા ટચનુ છે, તે એની ગમે તેવી પરીક્ષા કરા, એની એને ખીક નથી. નિવિ कांचन चेत् स्यात्, परीक्षाया बिभेति किम् ?, આવું જસો ટચના સેાના જેવું જ-નિર્દેષિ ભગવાનનુ વચન છે, એમ અમારા આચાર્યોં છાતી ઠોકીને કહે છે. સાચાં સેનાની ત્રણ જાતની પરીક્ષા કરાય છે. કષ, છેદ અને તાપ. સેાનુ કહે છે : તમે મને સેાટી આપેા, સેટી ઉપર ઘસી નાખા, તાય મને વાંધેા નથી. તમે મારા ટુકડા કરી, તેા ય મને મૌક નથી. અને છતાં શ્રદ્ધા ન બેસતી હાય, તે મને અગ્નિમાં નાખી દે–તપાવે, એટલે ખબર પડશે કે હુ' નિર્દોષ છું. એમ પ્રભુના વચનને તમે કષ આપે, છેદ કરી, એને તપાવેા, પરીક્ષા કરે, તે ખખર પડશે કે એમાં ષ નથી. વચનના પણ ષનેા વિધિ છે, છેદના વિધિ છે, તાપને વિધિ છે, એ ત્રણે પછી બતાવશું. પણ એ ત્રણે પરીક્ષામાં જે શુદ્ધ હાય, તે વચન નિર્દેષિ જ હાય. અને એવું વચન પરમાત્માનુ' જ છે. કારણ કે દુનિયાના નિયમ છે કે- કારણ હાય તે જ કાય થાય : જાળાનુષાત્ કાર્ય વ્યવસ્થા. ઘડા-બનાવવા હોય તે Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિસૂત્રનાં પ્રવચનો ચાટીને પિંડ જોઇશે જ કપડા બનાવવા માટે રૂ જઈ શે જ. કઈ પણ કાર્ય કારણ વિના નહિ જ થાય. આ વચન પણ એક કાર્ય છે. એનું પણ કારણ હોય જ. ત્યારે એનું અંતરંગ કારણુ “વક્તા છે. વર્ષના સત્તા જાળવવા ! ચથી વત્તા તથા તસ્ય વરન,–જે વક્તા હોય તેવું તેનું વચન હોય. વક્તા જે નિર્દોષ ન હોય, તે એનું વચન પણ નિર્દોષ ન જ હોય.અને વક્તા જે નિર્દોષ હોય તે એનું વચન પણ નિર્દોષ હેય જ. પણ “વાતુર્યારિ રાષિપાતચં ચT'-વકતા જે રાગ, દ્વેષ કે અજ્ઞાનને પરાધીન હોય, તે એના વચનમાં અસત્યને સંભવ રહે. જગતમાં માણસો ત્રણ કારણે અસત્ય લે છે. કાં તે રાગથી, કાં તે દ્વેષથી અને કાં તે અજ્ઞાનથી. " મને જે તમારા પ્રત્યે રાગ હોય, તે તમારામાં ગમે તેવા ગુણે પડ્યા હોય, તે પણ મને તે નહિ દેખાય. હું તમારી પ્રશંસા જ કરીશ. અને મને તમારા પર દ્વેષ હોય, તે તમારામાં ગમે તેટલા સારા ગુણે હેય, તે પણ મને તે નહિ દેખાય. હું તે તમારી નિંદા જ કરવાને. એ દ્વેષ બેલાવે છે. કેઈ માણસ આત્માનું સ્વરૂપ ન જાણતે હેય, છતાં પણ તે કહે કે : આત્મા આવ-અમુક પ્રકારનો છે. આ અસત્ય એ માણસ અજ્ઞાનથી કહે છે. આમ આ ત્રણ કારણથી માણસ અસત્ય બેલે છે. . પણ જેનામાં આ રાગ, દ્વેષ અને અજ્ઞાન નથી, Page #78 -------------------------------------------------------------------------- ________________ મેં કી સતી પ્રવચન પશુ રાગ ૨૫ એમને અસત્ય બોલવાનું કેઈ કારણ નથી. જ્યારે ભગવાન મહાવીર મહારાજા દીક્ષા લે છે ત્યારે તેઓ પોતાના સર્વસ્વને અને જગતને તુણવત્ ગણુને સાપ કાંચળીને છેડે તેમ છેડીને જંગલમાં ચાલ્યા જાય છે. જ્યાં ખાવાનું ઠેકાણું નથી, રહેવાનું પણ ઠેકાણું નથી, એવા જંગલમાં ભગવાન કેમ જાય છે? તે કહેવું જ પડશે કેગતના ઉપકારને માટે જાય છે. એમને અનેક જાતના પરીષહ થયા. ત્રાસ-ભય અને પરિતાપ ઉપજાવે એવા અનેક ઉપસર્ગો થયા. છતાં એમણે કેઈ ઉપર વેષ નથી કર્યો. એમની પૂજા પણ ઘણું થઈ ભક્તિ પણ ઘણાએ કરી. પણ એમને એના પર “રાગ પણ નથી થ. रागोऽङ्गनासंगमनानुमेयो, द्वेषो विषद्दारणहेतिगम्यः । मोहः कुवृत्तागमदोषसाध्यो, नो यस्य, देवः स स चैवमर्हन् । સ્ત્રીને સંગમ હોય તે સમજવું કે આમાં “રાગ” છે. હાથમાં હથિયાર અને આયુધો હોય, તે સમજવું કે હજી અહીં છેષ છે, અને હાથમાં જપમાળા હેય, તે સમજવું કે હજી “અજ્ઞાન” પડયું છે. ભગવંત મહારાજામાં આમાંનું કાંઈ જ નથી. એક બાજુ ચંડકૌશિવે સર્પ ભગવાનને ડસવા માટે ચરણમાં આવે છે. બીજી બાજુ ઈન્દ્ર મહારાજા ભગવાનની પૂજા ભક્તિ માટે આવે છે. પણ ભગવાન તે બંને પ્રત્યે નિર્વિરોજમના- સમાન મનવાળા છે. “આ મારે દ્વેષી છે, મને કરડવા આવ્યું છે...? એ ઠેષ એમના હૃદયમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને. ચંડકેશિયા તરફ નથી. અને “આ મારે ભક્ત છે એવો રાગ એમને ઈન્દ્ર ઉપર નથી.બંને પ્રત્યે સમભાવ જ એમનાં હદયમાં ભર્યો છે. ભગવાને નાટકીયાની જેમ માત્ર કહી નથી બતાવ્યું, પણ પિતે કરી બતાવ્યું છે. આ સમભાવ જ્યારે શત્રુ અને મિત્ર પર તને. આવશે. ત્યારે જ તારું કલ્યાણ છે. કારણ તું ધારે તે પણ કેઈનું બગાડવા કે ખરાબ કરવા સમર્થ નથી. એમ તું કોઈનું સુધારવા પણ સમર્થ નથી. કેઈનું બગાડવું કે સુધારવું, એ તાસ તાબાનું નથી. આ જણાવવા માટે જ ભગવંતે કીધું નહિ, પણ કરી બતાવ્યું. સંગમ નામના દેવે ભગવાનને ઘેર ઉપસર્ગો કર્યા. ભગવાન પર એણે કાળચક મૂકયું, અને ભગવાનને ઢીંચણ સુધી જમીનમાં પેસાડી દીધા. તે ય ભગવાન અચલ જ રહ્યા. ભગવાનને જેણે જેણે ઉપસર્ગો કર્યા છે, તેઓ છેવટે ભગવાન પાસેથી પ્રતિબધ મેળવીને અને ક્ષમા માગીને જ જાય છે. પણ આ સંગમદેવ તે અભવ્ય આત્મા હતે. એને એવા પરિણામ જ ન થાય. એને કઈ દિ’ પ્રતિબંધ. થાય જ નહિ. છતાં જ્યારે એનું ભગવાન પાસે કાંઈ ચાલ્યું નહિ, એ ઉપસર્ગ કરીને થાકી ગયે, ત્યારે એ પાછે જાય છે. તે વખતે ભગવાનની દષ્ટિ એના પર પડે છે. ભગવાનને ત્યાં કરૂણા આવી જાય છે કે – આ જીવ મારી પાસેથી કાંઈ પણ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મૈ કીના સહી પ્રવચન પશુ રાગ પામ્યા વિના ચાલ્યે જાય છે. અને ત્યાં ભગવાનના નેત્રમાંથી આંસુનાં મિં દું પડી ગયા. कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः । ईषद् बाष्पादयोर्भद्र, श्रीवीरजिननेत्रयोः ॥ આવા મહાન અપરાધી ઉપર પણ જેમને દયા અને કરુણા જ આવી છે, એવા ભગવાન મહારાજામાં રાગ છે, અને દ્વેષ છે, એમ કહેવા કેાઈ સમથ નથી. અને એમના સિદ્ધાન્ત પણુ અપૂર્વ છે. એમની કની થિયરી દુનિયામાં અપૂર્વ છે. એ જોતાં એમનામાં અજ્ઞાન હાય, એમ કહેવા પણ કેાઈ સમર્થ જ નથી. આમ જ્યારે ભગવાન નિર્દોષ છે, તેા તેમનું વચન તેમનું પ્રવચન-પણ નિર્દોષ જ હોય. અને આવુ. જે જિનેશ્વર પરમાત્માનું વચન કે પ્રવચન, આગમ કે શાસન, સૂર્યબિંબના સરખુ જગતમાં જયવંતુ વતે છે, એને સદાકાળ નમસ્કાર હેા. - ભગવંતે કહ્યું છે કે ઃ તારાથી ક્રિયાકાંડ ન બને, કોઈ મેટાં તપ ન થાય, જ્ઞાનય્યાન ન મને, લાખો રૂપિયાનાં દાન તારાથી ન થઈ શકે, ને તું શિયલ પણ કદાચ ન પાળી શકે—આવું બધું કાંઇ જ ભલે તું ન કરી શકે, પણ એટલું ધ્યાન રાખજે કે –તારા હૃદયમાં પ્રભુના વચન પર, પ્રભુના શાસન પ્રત્યે જે રાગ છે, પ્રેમ છે અને ભકિત છે તેને તું કદી ન છે।ડીશ. તમેય સચ્ચે નીલ, ન નિળેન્દ્િ નેગ’– તે જ સત્ય છે, તે જ નિઃશ ંક છે, જે નિશ્વર પરમાત્માએ Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિ સૂત્રનાં પ્રવચને કહ્યું છે. આવી દઢ રુચિ અને રાગ – બીજું કાંઈ પણ ન કરે તે પણ- તું ન છેડીશ. ગમે તેવા ત્રાસ પડે, ભયના કારણે આવે, કે આપત્તિઓ આવે તે પણ ન છેડીશ. સીમંધરસ્વામીના સ્તવનમાં પણ એ જ કહ્યું છે કેઃ તુજ વચનરાગ સુખ આગળ, નવિ ગણું સુરનર શર્મો રે, કેડિ જે કપટ કેઈ દાખવે, નવિ તજું તે ય તુજ ધર્મ રે સ્વામિ! સીમંધરા ! તું .... હે પ્રભે! તારાં પ્રવચનને જે પ્રેમ મારા હૃદયમાં રહ્યો છે; તારા આગમ પ્રત્યે, તારાં શાસન પ્રત્યે અને શાસ્ત્ર પ્રત્યે જે અગાધ પ્રેમ અને રાગ મારા હૃદયમાં વસે છે, એ બીજે કયાંય નથી. અને એ તારાં વચનની શ્રદ્ધાથી જે આનંદ અને સુખ મને થાય છે, એની આગળ દેવનાં, મનુષ્યને ને રાજાના સુખો કઈ ગણતરીમાં નથી. કેઈ આવીને મને છેતરવાનો પ્રયત્ન કરે, કદાચ કરડે માયાજાળમાં ને પ્રપંચમાં મને ફસાવે કે “તું આ શું લઈને બેઠે છે? આ ધર્મમાં તે અનેક દોષે ભર્યા છે, માટે તું એને છોડી દે.” આમ મને કદાચ કેઈ ફસાવવા આવશે, તે પણ હે પ્રભે! મારા જીવનમાં તાર ધર્મ જે મને મળે છે, એની શ્રદ્ધા મને મળી છે, અને એને મને જે આનંદ મળે છે, તેને હું કેઈ દિ નહિ છોડું તારા, વચનના રાગથી મને કેઈ ડગાવી નહિ શકે. કારણ કે–તારે ધર્મ મારા હૃદયમાં આવ્યો, એટલે તું જ આવ્યું. પછી મારે તેના બાપની બીક છે? Page #82 -------------------------------------------------------------------------- ________________ મેં કીને સતી પ્રવચન ૫શું રામ ૨૯ “તું મુજ હદયગિરિમાં વસે, સિંહ જે પરમનિરીહ રે, કુમત–માતંગના જૂથથી, તે પ્રભુ મુજ કશી બી રે, | સ્વામિ! સીમધરા! તું હે ! તારે ધર્મ–તારું આગમ મારા હૃદયમાં વસ્યું છે, એટલે તું મારા હૃદયમાં બેઠો જ છે. અને મારા હૃદયરૂપી ગુફામાં પરમ નિસ્પૃહ-કેઈ પણ જાતની પૃહા૨હિત તું સિંહ જે બેઠે છે, તે પછી હાથીનાં ગમે તેવાં ટોળાં આવે, કુમત-કુદર્શન-કુતીર્થિયા અને પાંખડીઓરૂપી હાથીઓના ગમે તેટલા ટેળાં આવે અને હજારે કપટપ્રપંચ કરે, પણ મને કોઈની બીક નથી. જગતમાં આવું નિર્દોષ સર્વ દેના અંધકારને નાશ કરનાર–પ્રભુનું વચન છે. અને એ જ માટે યશોવિજયજી મહારાજા-કે જેમણે સેંકડે ગ્રંથ બનાવ્યા છે–તેઓએ બધાં ગ્રંથ બનાવીને છેલ્લી એક જ માંગણી કરી છે. કારણ કે-કોઈ પણ માણસ કઈ કામ ફળની અપેક્ષા વિના નથી જ કરતે. કેઈ સાંસારિક ફળ માગે. કેઈ સારી. સ્ત્રી માગે. સારા છોકરા માગે. કેઈ સારા રૂપ-રસગંધ વગેરે વિષયે માગે. કેઈ વાડી-બંગલા માગે. કેઈ દેવક માગે. અને કઈ વળી મિક્ષ માગે. પણ કાંઈ ને કાંઈ માગે તે ખરા જ. તમે પ્રભુની ભક્તિ કરે, વ્યાખ્યાન સાંભળે, સામાયિક કરે, તપ અને જપ કરે, પણ એમાં તમને કાંઈ ને કાંઈ ફળની અભિલાષા હેવાની જ. એ વિના આ બધું Page #83 -------------------------------------------------------------------------- ________________ 30 શ્રી નદિસૂત્રનાં પ્રવચના થાય જ નહિ. એમ અહીં યશેાવિજ્યજી મહારાજાને કાઈ કહે છે કે : બધા આ બધુ... માગે છે. તા તમે શું માગે છે? તમે કાંઈક તા ફળ માગેા. ત્યારે ત્યાં કહે છે મે અનેક ગ્રંથા બનાવ્યા છે. પણ એના ફળમાં મારે કાઇ ઇચ્છા નથી. મેં આ ધા ગ્રંથા રચ્યા છે, તે કેવળ હે પ્રભુ! તારાં પ્રવચનની અને શાસનની ભક્તિ માટે અને મારા ઉપકારને માટે જ રચ્યા છે. જગતમાં બીજાને દુઃખ આપવા જેવુ કાઇ પાપ .નથી. અને ઉપકાર કરવા જેવું પુણ્ય નથી. ખીજા દનકાર પણ કહે છે કેઃ રેવા:દુન્યાય, પાપાચ વરપીટનÇસારુ' કરવું, એવુ' નામ પુણ્ય. અને ખરાબ કરવુ, એનુ નામ પાપ. ત્યારે મે' તે મારા આત્માના ઉપકાર માટે આ મધુ કર્યુ છે. એટલે મારે કાઇ વાતની અભિલાષા ને ઈચ્છા નથી. S. તા ય કાંઈક તા માગે. ત્યારે તે કહે છેઃ विषयानुबन्धबन्धुर-मन्यन्न किमप्यतः फलं याचे । इच्छाम्येकं जन्मनि, जिनमतरागं परत्राऽपि ॥ હે પ્રભુ!! જેમાં સારા સારા વિષયે મળે, સારા ભાગે મળે, અને સારી દેવાંગનાએ મળે, એવાં ફળની મને કાઈ અભિલાષા નથી. તારાં પ્રવચનની, તારી આજ્ઞાની મે જે ભક્તિ કરી છે, તેના ફળરૂપે મારે ખીન્નુ કાંઇ નથી જોઈતું. પણ હું તે એક જ માગું છું કે 6 આ ભવમાં અને Page #84 -------------------------------------------------------------------------- ________________ મૈં કીના સહી પ્રવચન. પશુ શગ ભવાંતરમાં હું જ્યાં ડાઉં, જે સ્થિતિમાં હાઉં, ત્યાં તે સ્થિતિમાં મને તારાં શાસનની દૃઢ શ્રદ્ધા અને ભક્તિ જ મળજો. અત્યારે કદાચ હું ધર્મ ભલે એછા કરીશ, પણુ જો તારાં પ્રવચનના મને રાગ હશે, તેા હું જરૂર તરી જ જઈશ.’ अस्मादृशां प्रमाद - प्रम्तानां चरणकरणहीनानाम् । अन्धौ पोत इवेह, प्रवचनरागः शुभोपायः ॥ v G અને અમે તે કેવાં છીએ ? પ્રમાદમાં પડેલાં છીએ. આ યશેાવિજયજી મહારાજા કહે છે. એમને તે ચારિત્ર છે, સવિરતિભાવ છે. અનેક મહાન ગ્રંથા એમણે રચ્યાં છે, છતાં ય એ કહે છે કે અમે તે પ્રમાદમાં પડેલાં છીએ. ચરણસિત્તરી અને કરણસિત્તરી પણ શિથિલ છે, છતાં હું પ્રસે ! દરિયામાં પડી ગયા હૈાય, અને જો હાથમાં વહાણ આવી જાય, તે ખાત્રી છે કે ગમે તેવાં અગાધ દરિયાને પણ પાર પાડી શકાય છે. તેમ અમે ગમેતેવાં ચારિત્રમાં છીએ, -આ મહાપુરુષ આમ કહીને પોતાની નમ્રતા-લઘુતા અને સરળતા જ બતાડે છે, તે મેં તારાં પ્રવચનના અવિહડ રાગ જો અમારામાં હશે. તે મને ખાત્રી છે કે અમે આ સંસારરૂપી મેાટા દિવા અવશ્ય તરી જઈશું.' . એવાં વચનના રાગ હું માનવ ! તુ પશુ ડીશ નહિ. પણ હૈયામાં એક જ ભાવ રાખજે તમેવ સખ્ય' નીકુંજ, Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ક વિહિં gિar'- તે જ સત્ય છે, અને તે જ નિઃશંક છે, જે જિનેશ્વર પરમાત્માએ કહેલું છે. અને આવું આ જે વચન છે તે, મલયગિરિ મહારાજા કહે છે કે-જયવંતું વતે છે. આમ ભગવાન મહારાજાના વચનની સ્તુતિરૂપ મંગલાચરણ કરીને હવે તેઓ પ્રસ્તાવના કરે છેઃ આ નંદિસૂત્રના રચયિતા દેવવાચક ગણિ નંદિસૂત્ર શા માટે બનાવે છે? એ બનાવવામાં એમને શે ઉદ્દેશ છે? આ સંસાર કેવો છે? તેમાં દુખ કેવા છે? અને એમાંથી છૂટવા માટે જીવશેની અભિલાષા કરે છે? તે મેક્ષની કરે છે. એ મેળવવા માટે શું કરવું જોઈએ? તે પરોપકાર કર જોઈએ. એ કઈ રીતે કરે ? એના પણ જ્ઞાન ધર્મ, ચારિત્ર ધર્મ વગેરે અનેક પ્રકારે છે, અને એ જ હેતુએ આ નંદિસૂત્રની રચના કરાય છે. એ કઈ રીતે? તે અંગે અધિકાર.... Page #86 -------------------------------------------------------------------------- ________________ ઇન]; 17ના 65 1 इह सर्वेणैव संसारमध्यमध्यासीनेन जन्तुना नारकतिर्यगूनरामर गतिनिबन्धन विविधशारीरमानसानेकदुःखनिपातपीडितेन पीडानिर्वेदतः संसार परिजिहीर्षया जन्मजरामरणरोगशोकाद्यशेषोपद्रवासंस्पृश्य परमानन्दनिःश्रेयसपदमधिरोदुकामेन तदवाप्तये स्वपरसममानसीभूय स्वपरोपकाराय यतितव्यम्, तत्रापि महत्यामाशयविशुद्धौ परोपकृतिः कर्तुं शक्यते, इत्याशयविशुद्धिप्रकर्ष सम्पादनाय विशेषतः परोपकारे यत्न आस्थेयः ॥ ગઇકાલે ગ્રંથકાર મલયગિરિ મહારાજાએ નંદિસૂત્રની વ્યાખ્યાની શરૂઆતમાં મંગલાચરણ કર્યું હતું. તેમાં પહેલાં ભગવાન મહાવીર મહારાજાની સ્તુતિ કરી હતો. અને પછી તેમનું-વર્તમાન પરમાત્માનું જે વચન છે, પ્રવચન છે, કે આગમ છે, તેની સ્તુતિ કરી હતી. ભગવાન મહારાજાનું વચન આ જગતમાં અદ્વિતીય મગળસ્વરૂપ છે. એટલું જ નહિ. પણ-‘મૂળમેવ વિનંથ પાયાં સવં” આ પરમાત્માનું પ્રવચન નિગ્રંથ કહેતાં ત્યાગમય છે. વળી કેવું છે? તે સત્ત્વ' ત્યાં ખતાવ્યુ` છે કે—એ સત્ય છે. એમાં કોઈ જાતના પૂર્વાપર દોષ નથી. અને એ નિઃશંક છે. એમાં કાઈ જાતની શંકા થાય જ નહિં, આ આમ કેમ ને તેમ કેમ? આવી શંકા પરમાત્માના પ્રવચનમાં કરનાર તું કાણુ ? તને શેષ અધિકાર છે? ન. પ્ર. ૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચના કેટલાંક લેાકેા મહાન પુરુષોની પણ પરીક્ષા લેવા જાય છે. એમને પૂછે કે ‘કયાં જાવ છે?' તા મેટ્રિકની પરીક્ષા લેવા.' 'શું ભણ્યા છે ? તે કહે' ત્રીજી ગુજરાતી. આવાંને એ પરીક્ષા લેવાના અધિકાર શે છે ? ૩૪ અને 'અનુત્તર' જગમાં પ્રધાનમાં ય પ્રધાન-અનુત્તર એવુ પ્રભુ મહારાજાનુ' પ્રવચન છે. અને એ પણ કેવું છે? ‘નેબાકળ” યુકિતયુક્ત છે. અનેક યુક્તિઓથી ભરપૂર છે. અમારે કાંઇ મામાવાકય પ્રમાણ નથી. અમારા શાસ્ત્રમાં તે અનેક યુક્તિએ બતાવી છે. જીવને ક'ના ખંધ છે, કા ઉદય છે, ઉદીરણા છે અને સત્તા છે. કમ ખાંધે છે, અને ભાગવે છે. ને એમાંથી મુક્તિ પણ મેળવે છે. આ ખધી વાર્તાની યુક્તિએ અમારા પ્રવચનમાં ભરપૂર ભરી છે. અને ‘સંયુદ્ધ કષ, છેદ્ય અને તાપ-ત્રણેયથી શુદ્ધ અને દેષરહિત આ પ્રવચન છે. ‘ માત્ત” આત્માના ત્રણ શલ્યા છે. માયા શલ્ય, નિયાણાનુ' શલ્ય અને મિશ્વાશય, એ ત્રણેના નાશ કરનાર આ વચન છે. - અને-સિટ્રિમñ'સિદ્ધિના મા બતાડનાર છે. સિદ્ધિ એટલે આત્માના ગુણ્ણાના પરિપૂર્ણ રીતે પ્રાદુર્ભાવ. તેનું કારણું આ પ્રવચન છે. ‘મુત્તિખ્ત' માક્ષના માર્ગ છે. 'નિન્ગાળમાં' નિર્વાણુના પણ એ માગ છે. વળી ‘ ત્રિતદ્ દોષ રહિત છે. વિસ ંધિ' સધિ–આંતરા વિનાનું પ્રભુનું વચન છે. અને ‘સવનુqqળમાં'સલાકાના સવ દુઃખાના નાશ કરનાર છે. આવાં પરમાત્માના પ્રવચનમાં 9 Page #88 -------------------------------------------------------------------------- ________________ પરાધીનતા: પરમદુઃખ -૩૫ શાસનમાં રહેલાં છ કેવાં થાય છે? તે કહે છે કે 'सिझति बुझंति मुच्चंति, परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करंति'. જે જીવે આ પરમાત્માના પ્રવચનમાં રહ્યાં છે, તે જરૂર મોક્ષને પામશે. આ ભવમાં કે પરભવમાં, કાં તે ત્રીજે ભવે, અને છેવટે સાતમે ભવે તે એ જરૂર પ્રતિબંધ પામીને સિદ્ધિ ગતિમાં જશે જ. એને કેવળજ્ઞાન પણ થશે. એ જ સર્વદુઃખને નાશ પણ કરવાના, અને સર્વ કર્મથી મુકત પણ જરૂર થવાના છે. એનું કારણ જે કઈ હોય તે તે પરમાત્માનું વચન જ છે. માટે જ યશોવિજયજી મહારાજ જેવાએ પણ એ વચનના રાગની જ માંગણી કરી છે. હેમચન્દ્રસૂરિમહારાજા પણ જયાં ભાવના ભાવે છે, ત્યાં કહે છે કે “પ્રભાતમાં આ એકજ ભાવના ભાવજે. બીજું બધું પછી કરજે.– 'जिनधर्मविनिर्मुक्तो. मा भुवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥" હે જિનેશ્વર ! હું ભવાન્તરમાં ગમે તે સ્થિતિમાં મૂકાઉં, ગમે ત્યાં જાઉં, કદાચ ચકવતીપણું પણ મને મળી જાય, પણ જે તારે ધર્મ ન હોય, તે એ મારે નથી જોઈતું. પણ જે તારે ધમ મળતો હેય, અને કદાચ લક્ષમી ન મળે, સમૃદ્ધિ ન મળે, તે એ બધાંની મારે જરૂર નથી. મારે નેકરીઓ કરવી પડે, દાસપણું ભેગવવું પડે, તે ભલે. પણ હે પ્રભે! તારા ધર્મની અટલ શ્રદ્ધા અને ભવભવ મળજે. બીજી મારે કાંઈ જરૂર નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કારણ કે દાસપણું મળવું, લક્ષ્મી કે સમૃદ્ધિ ન મળવી, એ તે અંતરાયકર્મના ઉદયને લઈને છે. અને મને ખાત્રી છે કે તારે ધર્મ આઠે કર્મોને નાશ કરનાર છે. જે ધર્મ આઠે કર્મને નાશ કરવાને શક્તિમાન હેય, એ ધર્મને અંતરાયકર્મ તેડવાને કઈ વાર લાગવાની છે? માટે આપને ધર્મ મળે, તે પછી ગમે તેવી સ્થિતિ મળે તે ય વાંધો નથી. ત્યારે આવાં શાસનમાં પહેલું શું કરવું ? એ માટે ટીકાકાર મલયગિરિજી મહારાજા પ્રસ્તાવના કરે છે દેવવાચક ગણિ નંદિસૂત્ર શા માટે કરે છે? એમ કરવામાં એમને ઉદ્દેશ શું છે? ત્યારે કહે છેઃ પહેલી વાત તે એ છે કે દરેક માણસે પર ઉપકાર હંમેશા કહેવે જોઈએ. કારણ આ સંસાર દુઃખમય છે. દુઃખથી જ ભરેલે છે. એમાં દુઃખ કેમ છે? તે એનું પણ કારણ છે. 'नह्ययं संसारो नैकविधदुःखमयो निरपेक्षो भवितुमर्हति । तदा हि स्यादेव वा, न स्यादेव वा, न तु कदाचित् स्यात् ॥' આ સંસાર અનેક દુઃખમય છે. એમાં નારકીના દુખે છે. તિર્યંચના દુઃખો છે. દેવના પણ દુઃખે છે. અને મનુષ્યના પણ ઘણાં દુઃખો છે. કારણ કે મનુષ્યને ઘણું ઉપાધિ છે. એને હાયય પણ સૌથી વધારે છે. અને કેદરતને નિયમ છે કે જેને હાયવોય વધુ એને પણ એટલું જ હોય છે. એક મહાત્મા જંગલમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં Page #90 -------------------------------------------------------------------------- ________________ પરાધીનતા: પરમદુ:ખ ૩૭ એમને એક શેષનાગ મળ્યું. હજાર ફણાવાળા એ શેષનાગ ફણાએ ઊંચી કરીને ડાલતા હતા કે દુનિયામાં માશ જેવા હજાર માથાવાળા કાઈ નથી. આ જોઈને મહાત્માએ એને એધ આપવા માટે એ વચન કહ્યાં. એ સપ તા તિય``ચ છે. એને શું બોધ આપવાના હાય ? પણ એ સર્પને ઉદ્દેશીને- સપના દાખàા લઈને મહાત્મા આપણને ખાધ આપે છે. ત્યાં એ મહાત્મા ખેલ્યાં કે : ચાંત તે નાળ ! શોના ત્તિ તે ના ! વેલના: ૫ હે શેષનાગ ! તને અભિમાન હોય કે દુનિયામાં મારા જેવા હજાર માધાવાળા કાઈ નથી. તે તું એવુ અભિમાન ન કરીશ. ત્યારે શેષનાગ કહે છે : કેમ ન કરું' ? એનુ કાંઈ કારણ? ત્યારે મહાત્મા કહે છેઃ હા, કારણ છે. તને જેટલાં માથાં છે, તેટલી તને વેદના થશે. તારું એક માથુ દુઃખશે. તે એની સાથે હજારે ય માથાં દુઃખશે. જેટલી ઉપાધિ, એટલી વેદના થશે. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે અંશે રે ધર્મ, સમકિતષ્ટિ ગુઠાણા થકી, જાવ લહે શિવશર્મ ” જે જે અશમાં જીવ ઉપાધિરહિત છે, જીવને ઓછી ઉપાધિ છે, તેટલુ એને સુખ છે. જીવ ચેાથે ગુણુઠાણું વતે હાય, સમ્યક્ત્વ પામ્યા હાય છે, પ્રભુના વચનની–પ્રવચનની અને દઢ શ્રદ્ધા હોય, છે, ત્યારથી એનુ નિરુપાધિપણું ચાલુ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી નદિસૂત્રનાં પ્રવચન થઈ ગયું સમજવુ. ત્યાં એને સવિરતિભાવ નથી. દેશવિરતિભાવે ય નથી. બીજું કાંઈ નથી. પણ આ ગુઠાણું મળે, ત્યારે એને પ્રભુના વચનની દઢ શ્રદ્ધા થાય છે. આ એના નિરુપાષિકપણાની શરુઆત છે. એની પરિપૂર્ણતા ક્યાં થશે ? તે એ એને અયાગિભાવમાં, ચૌદમે ગુણઠાણે અવશ્ય પહેોંચાડશે. પછી એને કાંઈ ઉપાધિ નહી' રહે. માટે હે માનવ ! તું હૃદયમાં સભ્યગૂદૃષ્ટિ રાખજે. સાચા સમ્યગૂઢષ્ટિ જીવ કુવા હાય ? તા— સમકિતષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાળ, ,, પણ અંતરથી ન્યારા રહે, જિમ ધાવ ખેલાવત માળ’ સાચા સમકિતી એ જ વિચારે કે આ બધી ઉપાધિ છે. અને એ મારી નથી.’ માને છે કે આ つ અહિરાત્મદશામાં મિથ્યાત્વમાં જીવ શરીર મારું છે. આ પીડા-રાગો મને જ થાય છે. સુખદુઃખ અધું મને જ થાય છે.' પણ જ્યારે પ્રભુને! માગ સાચે છે, એમ ખબર પડી, ત્યારે એ શરીરનું અને કુટુ અનુ પ્રતિપાલન તા કરે છે, પણ એ સમજે છે કે આ બધું મારું નથી. આનું જ નામ અંતરાત્મદશા, શુદ્ધાત્મદ્રવ્યમેવાઢું, શુદ્ધાનં તુળો મમ । ’નિમંળ આત્મદ્રશ્ય એ જ હું છું. અને गुणो । શુદ્ધ જ્ઞાન-આત્મસ્વરૂપનું' ભાન-એ જ મારા ગુણ છે. સ્ત્રી, કુટુ ખ, કખીલા અને દોલત, જેને માટે તું દુનિયામાં પરિભ્રમણુ કરી રહ્યો છે, જેને માટે આ ખી Page #92 -------------------------------------------------------------------------- ________________ પરાધીનતા: પરમદુઃખ ૩૯ દોડધામ કરા રહ્યો છે, તેમાંથી તું કાંઈ સાથે લાખ્યા નથી, સાથે લઈ જવાના નથી, અને ગયા પછી પાછે ‘એનુ શુ થયું?’એ જોવા પણ નહિ આવે. તે અનેક ભવામાં અનેક સ્ત્રૌએ કરી, દીકરાદીકરીએ થયા, અનેક વાડીમંગલાઓ અને લક્ષ્મીને છોડીને આવ્યે છે, પણ એમાંથી કઈ ભવનુ તને યાદ આવતું નથી. એમ આ ભવન્તુ' પણ છેાડીને ચાલ્યા જ જવાનુ છે. ‘જ્ઞાતત્ત્વ ૢિ ધ્રુવો મૃત્યુઃ’-જન્મ્યા એને નિશ્ચયે સેા વર્ષે પણ જવાનું જ છે. જ્યાં સુધી કેવલજ્ઞાન નથી પામ્યા, મેાક્ષ નથી મળ્યા, ત્યાં સુધી ફરી ફરી અવતાર લેવાપણુ છે જ. અને જે જન્મ્યા છે, તેને અવશ્ય મરવાનુ જ છે. તા હું માનવ! જો તુ આ ભવની મુસાફરી કરીને ચાલ્યે જવાના હા, તે આ બધાના આનંદ શે? આનંદ જેવા સ્મરણમાં છે, એવા ક્યાંય નથી. આપણે એક વસ્તુ સારી ખાધી હાય, સારા શૌખંડ ખાધા હાય, કે દૂધપાક ખાધા હોય, અને સારી વસ્તુ ભાગવી હાય, તેા એ બીજે દિવસે યાદ આવે છે કે મે કાલે શીખંડ ખાધા હતા. આ ખાધું હતું, ને આ ભેાગવ્યુ હતું ત્યારે એના ખરો આન ંદ આવે છે. પણ જે વસ્તુ ગયા ભવની તને યાદ નથી, એને આનંદ શું? જે વસ્તુ તારી છે નહિ, અને જે વસ્તુ તને યાદ પણ નથી આવતી, એના આનંદ એ સાચા આનંદ નથી. ત્યારે સમકિતીની દશા કેવી હાય ? એની સ્થિતિ Page #93 -------------------------------------------------------------------------- ________________ o શ્રી નદિસૂત્રનાં પ્રવચને કેવી હોય ? તા એને હજી ચારિત્રમાહનોય કેમ ઉદયમાં છે. એટલે એને સનિરતિભાવ કે દેશવિરતિભાવ ન મળે તે ય એ સમજે છે કે આ મારું અર્થો.' હજી એ અવિરતિભાવમાં છે. એને માન્ગાપ સ્ત્રી-દીકરા-દીકરી વગેરે પરિવારનું પ્રતિપાલન તાકવુ જ પડે. એ ન કરે તેા શાસ્ત્રમાં એને અયેાગ્ય કીધે છે. એ ધર્મ પામ્યા, પણ કુટુખનું પાલન પાણુ ન કરે તે સમજવુ કે હજી એને હૈયે ધર્મો વસ્યા નથી. એટલે સાચો સમ્યગદ્રષ્ટિ આ બધુ કરે તે ખરા. આટલું છતાં હૃદયમાં સમજે કે ‘નૈચ' મમ, તેવું નમ, ના મમ' આ મારી નથી. આ મારું નથી અને આ મારા નથી.’ કાની જેમ ? તે જિમ ધાવ ખેલાવત માળ.’ મેટાં ઘરોમાં માળકાને સાચવવા માટે, રમાડવા માટે, ધવરાવવા માટે ધાવમાતા રાખે છે. એ ધાવમાતા પણ બાળકને એવી રીતે સાચવે, અને એવી રીતે રાખે કે લેાકેા એમજ માને કે આ એની માતા જ છે. પણ પેલી ધાવમાતા એનુ બધું સાચવે છે, એને રમાડે છે, બધુ જ કરે છે, પણ મનમાં તા સમજે છે કે આ મારા નથીઅને હું એની માતા નથી. હું તે। ભાડૂતી છું.' એવી રીતે સમ્યગૂઢષ્ટિ જીવને સંસારના મેાહ હોય, એટલે એને ધ્યાન રાખવું પડે. ખીજા ને લાગે કે આને કેટલા માહુ છે? પણ એ (જીવ) અંતરથી તેા એ બધાંથી ન્યારા જ હાય. આવા જેના અંતરાત્મા થયા હોય, તે જીવ Page #94 -------------------------------------------------------------------------- ________________ પરાધીનતા: પરમ દુઃખ જ સત્ય સમજી શકે છે માટે જ કહ્યું છે કે જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે અંશે રે ધર્મ, જ્યાં નિરુપાધિપણુંઉપાધિરહિતપણું–આવ્યું, ત્યાં ધર્મ આવ્યો. એ ક્યાંથી માંડીને? તે ચેથા ગુણઠાણાથી. જ્યારે અવિરત સમ્યગૃષ્ટિ ભાવ આવે, ચેાથે ગુણઠાણું આવે, ત્યારે સમજવું કે આ નિષાધિક ભાવ પામે છે. જ્યાં સુધી ઉપાધિ છે, ત્યાં સુધી દુઃખ છે. ' માટે જ મહાત્મા કહે છે કે હે શેષનાગ ! તને હજાર માથાં છે, તે તને હજાર વેદના થશે. અને– ' 'ન વનિત ના ! શીખ, જ રિત ના ! વેદના ” હે નાગ ! મારે એક જ માથું છે માટે મારે હજાર વેદના નથી. જેને જેટલી ઉપાધિ, એને એટલાં દુઃખ. આમ આ આખે સંસાર દુઃખમય છે. એ દુઃખોથી જીવ છેવટે કંટાળે કે “હવે આ દુખેમાંથી હું કયારે છૂટું ? કેવી રીતે છૂટું? અને મને મેક્ષ કઈ રીતે મળે? - જ્યારે જીવ આ બધું વિચારે, ત્યારે એનું કારણ પણ વિચારે જ ને? કારણ કે-કારણ વિના કાર્ય ન જ હિય. ત્યારે સંસાર પણ દુઃખમય છે. એમાં અનેક પ્રકારના –જાતિના, જરાના, મરણના, ક્રોધના, માનના, મેડના, રાગના ને દ્વેષના—દુખે ભરેલાં છે. તે એ એ દુઃખમય શાથી છે? એનું કઈ કારણ હોવું જ જોઈએ. જો કારણ ન હોય તે એમાં કોઈ ફેરફાર ન થ જોઈએ. જેમ આકાશનું કઈ કારણું નથી, એને Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન બનાવનાર કઈ નથી, માટે એમાં અનાદિ અનંતકાળમાં કોઈ ફેરફાર નથી થતું. અને ઘડામાં ફેરફાર થાય છે. કારણ કે–એનું કારણુ-કુંભાર–છે. એ એને બનાવે છે, માટે એમાં ફેરફાર થયાં કરે છે. એમ જે (દુઃખમય) સંસારનું કેઈ કારણ ન હોય, તે કાંતે આ સંસાર હાય જ નહિ, અને કાંતે એ સદાકાળ માટે એક જ સ્વરૂપે હોય, એના સ્વરૂપમાં ફેરફાર ન જ થાય. કદાચિત્ સુખ-દુઃખમય રૂપે ન હોય. પણ કાં તે સુખરૂપ જ હોય, અને કાંતે દુઃખમય જ હોવો જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે સંસાર કદાચિત સુખમય અને કદાચિત દુઃખરૂપ છે, એટલે એનું કઈ કારણ પણ છે જ. એનું કારણ છે—કમ એ કર્મને લીધે જીવને સુખ પણ મળે છે, અને દુઃખ પણ થાય છે. એ દુઃખોથી જીવ જ્યારે કંટાળે છે ત્યારે તેને થાય છે કે “આ દુઃખ મને ન મળે તે સારું. આ દુખમાંથી છૂટું તે સારું. એમાંથી છૂટીને એ શું ઈચ્છે છે? તે કહે છે કે ત્યાં એ મેક્ષ ઈચ્છે છે. એને મોક્ષની અભિલાષા થાય છે. કેમ? મેક્ષની ઈચ્છા શા માટે થાય છે. ત્યાં કાંઈ નથી. ત્યાં સ્ત્રી નથી. દીકરા નથી. ખાવાનું નથી. રહેવાનું નથી. વાડી નથી. બંગલા નથી. છતાં ત્યાં જવાનું મન કેમ થાય છે ? ત્યારે જીવ કહે છે કે ભલે ત્યાં આમાંથી કાંઈ નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ પરાધીનતા: પરદુ:ખ પણ મારી તે એક જ ઈચ્છા છે કે આ બધાં દુઃખમાંથી. હું નીકળું, અને મને એવું સુખ મળે કે જેમાં ફરી કઈ દિવસ દુઃખ ન આવે. જ્યાં જન્મ નથી, જરા નથી અને મરણ નથી, એવું સુખ મારે જોઈએ છે. આ સંસારમાં એ. ત્રણે છે. એ માટે જ સંસારને દરિયાની ઉપમા આપી છે. અહીં તે જેમાં કઈ જન્મ, કઈ ઘરડાં થાય, કેઈમરે, એ રૂપ પાણીના પ્રવાહના ઉપદ્ર નથી. તેવું જે પદ–પરમ આનંદરૂપ શુદ્ધ પદ–છે તેની જીવને ઈચ્છા થાય છે. ત્યારે કોઈ પૂછે છે ત્યાં ખાવું, પીવું, રહેવું વગેરે કાંઈ નથી, છતાં ત્યાં સુખ છે, એ કેમ મનાય? ત્યારે કહે છે કે હા, ત્યાં સુખ છે. તે ખાવામાં, ભેગ ભેગવવામાં, સ્ત્રી અને દીકરામાં, ને લક્ષ્મીમાં સુખ માન્યાં. પણ એ સદાકાળ રહેવાના નથી. એ દુઃખથી ભરેલાં છે. અને એ બધું મળ્યા છતાં ય આગળ વધુ મેળવવાની તૃષ્ણા વધ્યા જ કરશે. પણ આ તે સત્કૃષ્ટ સુખ છે. એ મળ્યા પછી બીજાં સુખની અભિલાષા નથી. થવાની. અને એ કઈ જાતના દુઃખથી મિશ્રિત નથી. આવું સુખ મેળવવા માટે શું કરવું જોઈએ? પિતે પરના ઉપકાર માટે પ્રયત્ન કરવું જોઈએ. પરનો ઉપકાર કરવા માટે જ દેવવાચક ગણિએ આ સૂત્ર બનાવેલ છે. પપકારમાં એવું શું છે? એમાં એવાં કયા ગુણે. ભર્યા છે, કે જેથી આ મેલ પણ મળે છે? Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી નલિસૂત્રનાં પ્રવચન ત્યાં ગુરુમહારાજા કહે છે : હું તને બતાવીશ કે પરોપકારમાં અનેક ગુણે રહેલાં છે. એમાં મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યચ્યએ ભાવનાઓ છે. બીજા પણ અનેક ગુણે એમાં છે. એ હું તને પછી બતાવીશ. પણ પરોપકાર કરવાથી મેક્ષ મળે, એ નક્કી છે. હવે મેક્ષ કેને કહેવાય? એનું સ્વરૂપ શું છે? પરમ આનંદ રૂપ આ મેક્ષમાં કાંઈ દુઃખ નથી, તેનું શું કારણ? ત્યાં કહે છે? यन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनोतं च, तज्ज्ञेय परमं पदम् ।। મેક્ષમાં એવું સુખ છે કે જે દુઃખથી કદી મિશ્રિત નથી. ત્યાંના સુખમાં દુઃખની જરા ય ભેળસેળ નથી. સંસારના દરેક સુખ દુઃખથી મિશ્રિત છે. કેઈએ ખાવાનું સુખ માન્યું. ખાવામાં સુખ છે. પણ ક્યારે? ભૂખ લાગી હોય ત્યારે, નહિ તે નહિ. લાડુ ખાધો હોય ને પેટ ભરાઈ ગયું હોય, પછી કેઈ દૂધપાક આપે તે ખવાશે? નહિ ખવાય. કારણ ત્યારે ભૂખ નથી. તે પહેલાં ભૂખ લાગે, કયારે ઘરે જાઉં ને કયારે ખાઉં? એમ સુધાનું દુઃખ સહન કરે, પછી ઘરે જઈને ખાય, ત્યારે એને સુખ થાય. ખાધા પછી પણ મળમૂત્ર જવાની ચિંતા. તાવ આવે, માંદા પડીએ, અને કદાચ મરી જઈએ તે ય દુખ ને દુઃખ જ. લક્ષ્મીનું સુખ માન્યું. પણ એમાં કેટલાં દુઃખ છે? પહેલાં તે એને મેળવવાનું દુખ. કેટલાં ય પ્રપંચ કરે, Page #98 -------------------------------------------------------------------------- ________________ પરાધીનતા: પરદુ:ખ માયા કરે, અઢારે પાપસ્થાનક સે, ત્યારે માંડ એ લક્ષ્મી મળે છે. તડકે, ટાઢ ને વરસાદ એવું તે કેટલું ય સહન કરે, ત્યારે લક્ષ્મી મળે. આમ લક્ષમી મેળવવામાં દુઃખ. મળ્યાં પછી એને સાચવવાનું દુઃખ. કઈ રાજા લઈ જાય, કેઈ લૂંટી જાય, કોઈ ખાઈ જાય, કદાચ લક્ષ્મી નાશ પામે, તે ય દુઃખ. તું લક્ષ્મીને મૂકીને મરી જાય તે ય દુખ. હાય હાય, આટલી લક્ષ્મીને છોડીને જવું પડશે? અને કદાચ લક્ષમી તને મૂકીને ચાલી જાય, તે ય દુખ જ છે. કારણ કે લક્ષ્મી તે ચંચળ છે. ઘરે ઘરે ને ઠેર ઠેર એ ભટકે છે. આજે આને ઘેર, તે કાલે વળી બીજાના ઘેર. આજે આને કરોડપતિ બનાવ્યું, તો કાલે વળી બીજાને બનાવશે. આમ એ ચંચળ છે. સ્થિર નથી. બધે ભટકતી. જ ફરે છે. જગન્નાથજીમાં શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ લાકડાની છે. એની સ્તુતિ કરતાં એક મહાત્મા જીવને બંધ આપવા માટે કહે છે કે હે ભગવાન! તમે મહાન છે, ભગવાન છે, છતાં તમે લાકડું કેમ બની ગયાં ?” ત્યાં જવાબમાં કહે છે एका भार्या प्रकृतिमुखरा चञ्चला च द्वितीया पुत्रस्त्वेको भुवनविजयी मन्मथो दुर्निवारः । शेषः शय्या, शयनमुदधौ, वाहनं पन्नगारिः स्मारं स्मारं स्वगृहचरितं दारुभूतो मुरारिः ॥ શ્રી કૃષ્ણને બે સ્ત્રી હતી. એક સ્ત્રીનું નામ સરસ્વતી અને બીજીનું નામ લક્ષ્મી. શ્રીકૃષ્ણ કહે છે કે આ ચરણતી Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચનો આ દિ બેલ બેલ ને બાલ કર્યા જ કરે છે. આ વાત સાંભળે ને તે વાત સાંભળે. એને બીજે શે ધંધ? બસ, બેલી બેલીને માથું પકવી દે છે. અને આ લક્ષ્મી તે ઘરે ઘરે ભટક્યા જ કરે છે. આજે આ ઘરે તે કાલ વળી બીજાં ઘરે, એમ ભટક્યાં જ કરે છે. આજે એકને કરેડપતિ બનાવે, કાલે વળી બીજાને પૈસાદાર બનાવે, વળી એને કંગાળ બનાવીને બીજાને ઘરે જાય. આમ મારે તે બે ય રીતે દુઃખ છે. આ માથું પકવે ને આ ઘરેઘર ભટકે છે. અને દીકરે કેણ? તે કામદેવ. એનું નામ પ્રદ્યુમ્ન છે. એ જ્યાં જાય ત્યાં–ગલીમાં ને શેરીમાં, શહેરમાં ને ગામડામાં–બધે તેફાન અને રંજાડ કર્યા જ કરે છે. બીજું કાંઈ કામ જ નહિ. અને પાછે એ કે છે?નિવાર, એને કાંઈ કહેવાય પણ નહિ. અને સૂવાનું કયાં? તે શેષનાગ ઉપર સૂઈ રહેવાનું. હજાર મોઢાંવાળે શેષનાગ! ક્યારે કુંફાડે મારશે, ને કરડશે? એની ખબર ન પડે. અને શમ્યા કયાં રહેલી છે? તે દરિયામાં. આ અગ્યારશે સૂઈ જશે. અને એમનું વાહન કયું? તે ગરુડ. એના પર બેસવાનું. એની પીઠ એવી ખરબચડી કે આપણે પણ છોલાઈ જઈએ. આમ દીકરાનું, પત્નીનું, વાહનનું, ને સૂવાનું–કેઈનું ય સુખ નથી. એટલે એની ચિંતામાં શ્રીકૃષ્ણ લાકડું બની ગયા. Page #100 -------------------------------------------------------------------------- ________________ પરાધીનતા: પરદુ:ખ ૪૭ એમ હે માનવ ! તે” ગળામાં લાખ રુપિયાના હીશના હાર પહેર્યાં હશે, અને ગમે તેવાં આભૂષણા પહેર્યાં હશે, પણ જો કાઈ લેણદારના, કાયદાના, અને કુટુંબના દુઃખા હશે તેા રોજ સવાશેર લેાહી સૂકાશે. ખીજાપણુ સંસારના સુખેા કેવાં દુઃખવાળાં છે? અને મેક્ષ કેવા સુખમય છે? તે કઈ રીતે મેળવવા ? તે આગળ બતાવાશે. Page #101 -------------------------------------------------------------------------- ________________ * इह सर्वेणैव संसारमध्यमध्यासीनेन जन्तुना'. ॥ શાસ્ત્રકાર મલયગિરિજી મહારાજાએ આ નંદિસૂત્ર ઉપર વ્યાખ્યાન કરતાં, પ્રથમ ભગવાન મહારાજાને નમસ્કાર કર્યા. પછી પરમાત્માના વચનની સ્તુતિ કરી. હવે તેઓ આ ગ્રંથની પ્રસ્તાવના કરતાં કહે છે કે “આ નંદિસૂત્ર દેવવાચક ગણિએ શા માટે અને શા ઉદ્દેશથી બનાવ્યું ? આના જવાબમાં પહેલાં આ સંસારનું દુઃખમય સ્વરૂપ બતાવ્યું. આ સંસાર દરિચે છે. દરિયામાં રહેલ દરેક જીવે શરીરના અને મનના-ચારે ગતિના- દુઃખથી પીડિત છે. એને ઘણું દુઃખ થાય, ત્યારે એને “નિર્વેત: જવને નિર્વેદ થાય કે જ્યારે હું આમાંથી છૂટે થાઉં? આમ આ દુઃખથી છૂટાં થવાની એને ભાવના થાય છે. એમાંથી કઈ રીતે છૂટવું? છૂટવાને ઉપાય કર્યો ? તે ગ્રંથકાર કહે છે કે પોતાને ને પારકાને ઉપકાર કરે જોઈએ. પારકાને ઉપકાર ક્યારે થાય ? તે હૃદયની મહાન ઉદારતા એ માટે જોઈએ. આ પરોપકારમાં આત્માએ ઉદ્યમવંત રહેવું જોઈએ. આ ગ્રંથ પણ એ માટે જ બનાવ્યું છે. પરેપકાર એ જ દુઃખથી છૂટવાને મુખ્ય માર્ગ છે. ૧. નંદિસત્ર-મલ્ય. ટીકાની આ પંક્તિઓ છે. જુઓ ૫ ૩૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ રે તૃષ્ણા ! હવે તા અઢ e એ દુઃખા કયારે મટે ? સંસાર મટે, તે જ એ દુઃખા મટે. જે જેનુ કારણ છે, એ કારણુ નાશ પામે, તે કાય નાશ પામે જ. અહીં પણ દુઃખથી કંટાળેલા જીવને થાય કેઆ સ`સાર હું સવ થા કયારે છેડી દઉ' ? મારો સસાર કઈ રીતે પાતળા થાય ? ને એમાંથી હું કઈ રીતે છૂટુ ? ત્યારે સંસારથી છૂટીને ક્યાં જવાનુ છે? મેક્ષમાંપરમપદમાં. અહી’ એનુ' વ્યાખ્યાન કરે છેઃ માક્ષકાને કહેવાય ? પરમપદ કેવું છે ? અહી જ્ઞાનીએ કહે છે કેઃ સ'સારમાંથી છૂટીને માણ કયારે પામુ, એવી ઈચ્છા કાને થાય ? તા એકાંત ભવ્ય આત્માને થાય છે. અભવ્યને ન થાય. ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે હું ગુરુભગવ`ત ! અભવ્ય અને ભવ્ય, એ એવી વસ્તુ છે કે—અતિશય જ્ઞાની પુરુષ જ જાણી શકે, પણ હું ભગવત ! અમે તે અજ્ઞાની છીએ. કાણુ ભવ્ય છે, અને કાણુ અભવ્ય છે ? એ વસ્તુ અમે કંઈ રીતે જાણી શકીએ. : ગુરુમહારાજા કહે છે કે હું શિષ્ય ! એના પણ ચિહ્ન છે. ભવ્યપણુ કાનામાં છે, અને કાનામાં નથી? એમ અભવ્યપણું કેાનામાં છે, અને કાનામાં નથી ? એ જાણવાના ચિહ્ન હાય છે કે—જેથી આપણે સમજી શકીએ કે-આપણે અથવા આ આત્મા ભવ્ય છે, કે અભવ્ય છે. એ ચિહ્ના કયા છે, અને કેટલાં છે? ૧. પ્ર. ૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચને તા એના બે ચિહ્ના છે. એક તા-છઠ્ઠું મળ્યો નવા ચારે ચર્ચ વિશે બચશે, આ નિયમાઢુ મચ્ચ:” જેના હૃદયમાં શંકા થાય કે- હું ભવ્ય હઇશ કે અભવ્ય ? મારા આત્મા કેવા હશે?” એ જીવ નિયમા ભવ્ય સમજવા. ૫૦ જીવને પહેલી શકા થાય, પરમાણુ કેવા હશે ? આત્મા કેવા હશે ? મેાક્ષ કેવા હશે? પછી જિજ્ઞાસાજાણવાની ઇચ્છા-થાય. અને પછી એ વડીલને, ગુરૂને કે જ્ઞાનીને પૂછે. ત્યાર પછી એની શંકાના નિરાસ થાય. એમ જે જીવને હું ભવ્ય છું કે નહિ ? એવી શકા થાય, પછી એ જાણવાની ઈચ્છા થાય, ને પછી વડીલ જ્ઞાનીને પૂછે, એ જીવ નિયમા ભવ્ય છે. કારણ કે એ ભવ્ય ન હાત તા એને આવી શકા જ ન થાત. આ તા જેને શકા હોય એની વાત થઈ. પણ જેને હૃદયમાં નિ ય હોય કેહું ભવ્ય જ છું, અને મન્ને જવાના જ છું, એ તા નિયમા ભવ્ય છે જ. અથવા -‘મોક્ષસ્ય હૃદ્દા ચર્ચ નાચતે, સ નિયમાર્ મન્ય.' જેને મેાક્ષની સ્પૃહા થાય, અભિલાષા થાય કે હું મેક્ષે જઇશ કે નહિ ? હું મેક્ષે ક્યારે જઈશ? એ પણ નિયમા ભવ્ય છે. કારણ કે- એ જીવ માક્ષનુ ચથાર્થ સ્વરૂપ જાણતા હોય કે ન જાણતા હોય, પણ એને ખાત્રી તા છે કે મેાક્ષ છે જ.' માટે જ એને એ મને કયારે મળે ? એવી અભિલાષા થાય છે. અને એટલે એ નિયમા ભવ્ય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ને તૃષ્ણા ! હવે તેા છેડ આ એ જાણવાના બતાવ્યાં. પર બે ચિહ્ના એ કારણેા-જીવ ભવ્ય છે કે નહિ ? હવે મેાક્ષનુ સ્વરૂપ શુ છે ? ત્યાં કહે છે કે જે મેાક્ષની અંદર જન્મવાનું નથી. વૃદ્ધાવસ્થા નથી. મરવાનું ય નથી. શારીરિક દુઃખો-રાગા નથી, ને માનસિક શેાકેા પણ નથી. એવું જે સ્થાન હાય, તેનું જ નામ મોક્ષ. કોઈ કહે-પરમાનંદ એ જ મેાક્ષ છે. કાઇ કહે—પાપના નાશ જ મેાક્ષ છે. કોઇ વળી પ્રકૃતિના વિચાગરૂપ મેક્ષ માને છે. કાઇ નૈરામ્યભાવને મેાક્ષ કહે છે. બધાં ય જુદું જુદું સ્વરૂપ કહેશે, પણ છેવટે બધાંને જવાનુ તા મેાક્ષમાં જ છે ને ? બધાંનું ધ્યેય તે મેાક્ષ જ છે. શબ્દભેદ ઝઘડા કિસ્યા.'’ પાંચ વીસુ’કહા કે ‘સા’ કહેા, એ એક જ છે. એમાં ઝઘડા શા ? પેલા કહેઃ સો ન કહેવાય, પાંચ વીસુ જ કહેવાય'. ને પેલા કહેઃ ‘સા જ કહેવાય, પાંચ વીસુ ખાટુ છે.' આવા ઝઘડા ન ડાય. પાંચ વીસુ કહેા કે સા કહે. એ એક જ છે. શબ્દ જુદાં જુદાં છે, એમ મેાક્ષનુ સ્વરૂપ પણ એક જ છે. શબ્દોના ઝઘડા શા માટે ? જીવન્તુ ઉપાધિરહિત સ્વરૂપ, એનું નામ મેાક્ષ. એમાં કોઈ જાતની ઉપાધિ નથી. ઉપાધિ કાને હાય ? જ્યાં દુ:ખ હોય ત્યાં ઉપાધિ હાય. ત્યારે દુઃખ અને સુખ કહેવાં કાને ? એનું લક્ષણ અમને કહી. એક મહાત્માને શિષ્ય કહે છે કે અમે તે ખરે ય Page #105 -------------------------------------------------------------------------- ________________ પર | શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કલાક સંસારમાં જ રચ્યાપચ્યાં છીએ. અમારે સમય કયાંથી કાઢ? માટે જેમ બને તેમ ટુંકામાં—એક જ શબ્દમાં અમને સુખ ને દુઃખનું લક્ષણ જલદી કહી દો. - મહાત્મા કહે છેઃ ભાઈ! એમ તે એમ. અમારે તે ધર્મ છે કે જે જીવ જે રીતે બોધ પામે તેને તે રીતે બંધ પમાડ. તને દુકામાં કહી દઉં. સાંભળઃ “સર્વ પરવર ટુર્વ, સર્વમાનમાં મુહમ્” દુનિયામાં જેટલું પર ધીન એટલું દુઃખ, અને સ્વાધીન એટલું સુખ મેક્ષમાં કેઈની સ્પૃહા નથી, કેઈની પરવશતા નથી, માટે ત્યાં સુખ છે. અને સંસારમાં ખાવાનું સુખ, દીકરાનું સુખ, પૈસાનું સુખ, બંગલાનું સુખ, સ્ત્રીનું સુખ, એમ બધાં સુખે છે, પણ એ કયારે? એ બધું હોય છે. સ્ત્રી હોય તે સ્ત્રીનું સુખ. ન હોય તે કાંઈ નહિ. એટલે આ બધાં સુખે આ બધાને આધીન છે, પરાધીન છે, માટે તે દુઃખ છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે- સર્વ પરવાં ટુa. કાલે જ કહ્યું હતું કે તે લક્ષ્મીમાં સુખ માન્યું. એ લક્ષ્મીનું સુખ જરૂર છે, પણ એમાં અનેક જાતના દુખે રહેલાં છે, એમાં ક્ષણિક સુખ છે, વધુ દુખ છે. આત્માએ સ્ત્રીનું સુખ માન્યું. પણ એ સ્ત્રીને પરણવાનું દુઃખ. પરણ્યાં પછી એને સાચવવાનું દુઃખ. એ માંદી પડે તે દુઃખ. તું માંદ પડે તે દુઃખ. તને મૂકીને એ મરી જાય તે દુઃખ, ને તું એને મૂકીને મરી જાય તે ય દુઃખ Page #106 -------------------------------------------------------------------------- ________________ રે તૃષ્ણા ! હવે તા છોડ પ૩ દીકરાનું સુખ માન્યું. પણુ પહેલાં જન્મ આપવાનું દુઃખ. જમ્યા પછી એનાં મળ મૂત્ર ઉપાડવાનુ દુઃખ. એને માટેા કરવાનું દુઃખ. ભણાવવાનું દુઃખ. અને એ ભીને સારા નીવડયા તા દીકરા, નહિ તે દી ફર્યાં. તું એને મૂકીને મરી જાય, કે એ તને મૂકીને મરી જાય, તેા ય દુઃખ ને દુઃખ. ત્યારે માક્ષનું સુખ કેવું છે ? જેમાં-રોગ-શાકઉપદ્રવાના-જન્મ-જરા અને મરણને ને ત્રિવિધ તાપના સ્પર્શી પણ નથી, એવા પરમ આનંદરૂપ મેાક્ષ છે. સંસારના બધાં સુખામાં પરાધીનતા છે, માટે તે દુઃખ છે. અને મેાક્ષસુખમાં કેાઇની પરાધીનતા નથી. અહીં. જીવને શંકા થાય કે ત્યાં સ્ત્રી નથી, પૈસા નથી, ખાવાનુ' નથી, પીવાનુ' નથી, રહેવાનું નથી, કાંઈ નથી, માટે ત્યાં દુઃખ હશે? ત્યાં કહે છે કે ના, ના, એ અધું ત્યાં નથી. માટે જ ત્યાં સુખ છે.' દુકાને બેઠા છે, ને એકદમ કકડીને ભૂખ લાગી ગઈ. ચિત્તમાં આકુળતા થઈ ગઈ કે યારે ઘરે જાઉ' ને ખાઉ'? કામમાં પણ મન નથી લાગતુ. ત્યારે એ ઊઠીને ઘરે આવ્યે. ત્યાં પેટ ભરીને ખાધું. ખાધું એટલે ભૂખ મટી ગઈં. પણ એનાથી ફળ શું થયું? ભૂખ મટી જવાથી આત્માને થયું શુ? તે પેલી આકુળતા હતી તે જતી રહી. ખાધાં પહેલાં જે અસ્વસ્થતા હતી તે બધી મટી ગઈ. અને એ ન રહી, એટલે તું તારા સ્વરૂપમાં આવી ગયા, સ્વસ્થ બની ગયા. ત્યારે ખાવાથી શુ ફળ થયુ? ચિત્તમાં સ્વસ્થતા આવી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી નંદસૂત્રનાં પ્રવયના એ સ્વસ્થતા જે આત્માને કુદરતી રીતે જ મળે, તે પછી ખાવાની જરૂર શી છે? મોક્ષમાં આવીજ સ્વસ્થતા છે, માટે ત્યાં ખાવા પીવાની જરૂર નથી. માટે જ મોક્ષનું સ્વરૂપ બતાડતાં કીધું છે કે - यन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम । अभिलाषापनीतं च, तज्ज्ञेयं परमं पदम् ।। જેમાં દુખને કણી ય નથી, એવું પદ મેક્ષનું જ છે. જગતના તમામ સુખે દુઃખથી મિશ્રિત છે, દુઃખની ભેળસેળવાળાં છે. કેઈ પણ જાતની સેળભેળ વિનાનું સુખ હોય તે તે મેક્ષનું સુખ છે. એટલું જ નહિ, પણ આ સંસારના સુખે નાશવંત છે. લક્ષ્મી હોય, સ્ત્રી હોય, ત્યાં સુધી સુખ.એ ચાલ્યું જાય તે દુઃખ, સદાકાળ કેઈ સુખ નથી. ત્યારે મેક્ષનું સુખ કેવું છે? 7 = અણમનન્ત' એ સુખ મળ્યાં પછી કઈ દિવસ ચાલ્યું જવાનું નથી. પણ સાદિ અનંતભાવે સદાકાળ રહેવાનું જ છે. એ કઈ દિવસ વિનાશવંત નથી. કારણ કે એ પરાધીન નથી. અને એ સુખ મળ્યાં પછી બીજાં સુખની અભિલાષા પણ નથી થવાની. અભિલાષા ક્યાં થાય? જ્યાં અલ્પસુખ હય, પરિપૂર્ણભાવ ન હોય, ત્યાં જીવને અભિલાષા હોય. એને લાખ મળે તે દસ લાખની અભિલાષા કરે. અને દસ લાખ મળે તે ક્રોડ કેમ મળે? તેની જ એને ઝંખના હેય. કોડ મળે તે અબજ કયારે મળે, તેની Page #108 -------------------------------------------------------------------------- ________________ પપ રે તૃષ્ણા ! હવે તો છોડ એને સ્પૃહા હેય. આમ આ બધાં સુખ તૃષ્ણ અને આશાથી જ ભરપૂર છે. માટે તે પરાધીન છે, અને માટે જ તે દુઃખ છે. ત્યારે મોક્ષનું સુખ કેવું છે? એ મળ્યાં પછી બીજાં સુખની કઇ દિવસ અભિલાષા નથી થતી. માટે જ તે સુખ છે. पूर्णता या पसेपाः , सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्ननिभा विभा ॥ આત્માના સુખની પૂર્ણતા જે પરાધીન હોય, તે તે નાશવંત જ હોય. જેમ દીકરાના લગ્ન વખતે કેઈનું ઘરેણું માગી લાવ્યા, અને તેનાથી દીકરાની જે શેભા થઈ એ જેમ અલપ કાલીન છે. બીજે દિવસે એ ઘરેણું પાછું આપી દેતાં એ શેભા ફીકી થઈ જવાની છે. તે જ રીતે આ બધી જે સુખની પૂર્ણતા માની, તે પરપાધિજન્ય છે. કોઈકના માગી લાવેલા ઘરેણાની શોભા જેવી છે. અને જીવની જે સ્વાભાવિક પૂર્ણતા છે–જેમાં પરાધીનતા નથી, જેમાં આત્માનું સ્વરૂપ પામે છે, કેવળજ્ઞાન પાપે છે, કષાયે નાશ પામ્યાં છે, એ પૂર્ણતા તે–સે ટચના સોના જેવી છે. એમ જાતિવંત રનની કાંતિ સ્વાભાવિક છે, તે કઈ દિ'નાશ નહિ પામે. એ બીજાંને લઈને નથી. બીજાને લઈને હોય તે નાશ પામે. તેમ આત્મગુણને લઈને પરમસુખ–મેક્ષમાં પૂર્ણતા છે. તે ઉત્તમ રત્ન સમાન છે. આ એક્ષ મેળવ્યા પછી કઈ જાતની અભિલાષા થતી નથી. કારણ કે આશા–તૃષ્ણા Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન કયાં થાય? જ્યાં પૂર્ણતા ન હોય ત્યાં જ થાય. પૂર્ણતા હોય ત્યાં નહિ થાય. એ આશા કેવી છે? તે કહે છે કેआशाया ये दासा, स्ते दासाः सर्वलोकस्य । લાશ ચેષાં રાણી, પt રાસાચતે ઢોવ જગતમાં આશાને જે ગુલામ છે, તે આખા જગતને ગુલામ છે. કડપતિ હય, અમલદાર હોય, સાધુ-સંત કે ફિકીર હોય, ગમે તે મહાન હોય, પણ જે એને આશા હોય તે સમજજે કે એ જગતને ગુલામ છે. અને આશાને જેણે ગુલામડી બનાવી છે—બેસી જા નીચે, મારે તારું (આશાનું) કામ નથી, મેં પૃહા કાઢી નાખી છે. મારે તે મારા આત્માની-આત્મસ્વરૂપની જ અભિલાષા છે.”—એની પાસે જગત આખું ગુલામ છે. તારી પાસે આશા હશે તે તું જગતને ગુલામ બનીશ. અને તેં આશાને ગુલામડી બનાવી હશે તે જગત તારું ગુલામ બનશે. અને આ આશા કેણ છે? ખબર છે? ‘તૃષ્ણા રાંડ ભડકી જાઈ રાંડ અને ભાંડ ભેગાં થયાં ત્યારે આ તૃષ્ણ જન્મી છે. ત્યાં ભર્તુહરિ મહારાજા એનાથી કંટાળીને બોલે છે કે હે તૃષ્ણ! હવે તે મને છેડ. તેં મને ઘણે હેરાન કર્યો છે. ત્યારે પૂછે છે તમને વળી તૃષ્ણએ શું હેરાન કર્યા? એટલે કહે ઘણું કર્યું. એનું કેટલું વર્ણન કરવું? Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫૭ કરે તૃપણા ! હવે તે છોડ ત્યારે પૂછે છેઃ અમને ડુંક તે કહો. જેથી અમને પણ ખબર પડે કે આ તૃષ્ણા કેવી છે? ત્યે ત્યારે કહું છું: उत्खातं निधिशङ्कया क्षितितलं ध्माता गिरेर्धातिवो निस्तीर्णः सरितां पति ने पतयो यत्नेन सन्तोषिताः । मन्त्राराधनतत्परेण मनसा नीताः स्मशाने क्षपाः प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुञ्च माम् ॥ હે તૃણા! હવે તે મને છોડ. મારી વાંહે ક્યાં સુધી તારે લાગવું છે? તારે માટે મેં કંઈક કાળાં કામ કર્યા. ઘણું મહેનત કરી. તે ય કંઈ ન મળ્યું. માટે હવે તે મને છેડ. ત્યારે કેઈ પૂછે છે: તમે એને માટે શું કર્યું? એ તે કહો. એ જ કહે છે કે મહાત્મા મળ્યા. કેઈ સાધુફકીર મળ્યાં. એમણે કીધું કે ઘરમાં આ ખૂણામાં બેદ. પેલે ખૂણે દ. આ ઠેકાણે ખેદ. આ જમીન છે. અહીં નિધાન હશે. આ જગ્યામાં નિધાન હશે. અને એની આશાએ મેં જમીનની જમીને, ઘરોના ઘરો, ને બધું છેદી નાખ્યું. પણ કાંઈ ન મળ્યું. વળી કેક કહે: ‘તું આબુ પર્વત પર જા. ગિરનારમાં જા. હિમાલયમાં જા. ત્યાં અનેક જાતની વનસ્પતિઓ છે. કેટલીય ધાતુઓ છે. એથી તેને ત્યાં સુવર્ણસિદ્ધિ મળશે.” મેં એ ય કર્યું, પણ તે ય કંઈ ન મળ્યું Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિત્રનાં પ્રવચને કોઈએ વળી કીધું': ‘તુ સ્વિટઝરલેન્ડ જા. જનજા અમેરિકા જા. જાવા ને સુમાત્રામાં જા. દિરયા એળંગીને પરદેશ જા, તને ઘણું ધન મળશે.' તે મેં એ પણ કર્યું. દરિયામાં અહીં રત્ન મળશે, ને અહી' મેાતી મળશે, એ આશાએ દરિયાના દરિયાના ફેંદી નાખ્યા. પણ કાંઇ ન મળ્યું, ૫૪ કાઇ કહે: તે કોઈ રાજાની સેવા કરી છે? જા, રાજાની સેવા કર.’ તે મેં એ પણ કામ કર્યુ. પણ મને ખબર નહિ કે રાજા કેાઈના મિત્ર હોતા નથી. રાજા મિત્ર નહિ ને ગુદા પવિત્ર નહિ.' મેં રાજાને સ`તેષ પમાડયાં. કંઈક ચાટુવચન કહ્યાં. એની નાકરીને સેવા કરી. પણ તે ય મને કાંઇ ન મળ્યું. મંત્રની જા. ત્યાં કેાઈ એ વળી ખીજું બતાવ્યું કે-તું આ આરાધના કર. આ મંત્રના જાપ કર. તું મસાણે રાત રહે, ને આમ કુંડાળાએ કરીને એમાં જાપ કર. તને બધુ મળશે.' લક્ષ્મી માટે મેં એ બધું પણ કર્યું”. મસાણમાં ગયા. જંગલમાં ગયેા. ત્યાં મંત્રની આરાધના કરી. અનેક રાત ઉજાગરાએ કર્યાં. પણ હૈ તૃષ્ણા દેવી ! મનેમારાં નશીમાં જ નહિ-તે-કાણી કોડી પણ ન મળી. જેવા હતા તેવા જ રહ્યો. માટે હવે તે મને છેડ. આવી આ આશા છે. ક્રુર હૈં આપાલસમા વિસાલ્ટા' આ તૃષ્ણાં આકાશ સમાન વિશાળ છે. આકાશના છેડા આવે છે?' એના જેવી જ આ વિશાળ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫ ૐ તૃષ્ણા ! હવે તા છેડ નમિરાજષિ પ્રત્યેક બુધ મિથિલાનગરીમાં થયા છે. મિરાયા વિવેસું.' એમને દાઢુજ્વર થયા છે. આખાં શરીરે દાડુ દાહ થઇ ગયેા છે. વૈદ્યોએ ઘણાં ઉપચારો કર્યાં, પણ તે નિષ્ફળ ગયાં, ત્યારે એની રાણીએ ચંદન ઘસીને એના શરીરે ચાપડે છે. ખીજું કાઈ નહિ, પણ રાણીએ પેાતે ચદન ઘસે છે. એ રાણીએએ હાથમાં કકણુ-બ ંગડીઓ પહેરી છે. મિરાજાને એટલે બધા દાના વિકાર થયા છે કે એ કંકણુ અથડાય એના શબ્દ સહન નથી થતા. ત્યારે રાણીએ હાથમાંથી વધારાના કંકણુ કાઢી નાંખે છે. એકેક જ રાખે છે. એ કંકણ ભેગાં થાય તે શબ્દ થાય ને ? ત્યારે રાજા સંભળાતા ? જ્યારે શબ્દ આવતા ખધ થઇ ગયા, પૂછે છેઃ આમ કેમ ? મને શબ્દ કેમ નથી ત્યારે કહે છે કે તમને સહન નથી થતુ, દુ:ખ થાય છે, માટે અમે હાથમાં એકેક કાંકણુ રાખીને ખીજા કાઢી નાખ્યા છે. તેથી અવાજ નથી સભળાતા, ત્યારે તરત જ નમિરાજાને મનમાં થાય છે કે આહા! સંજ્ઞોનો ઘુ ટુä’,- સંચાગ જ દુઃખ છે. એ કંકણુ હતાં તા મને દુ:ખ થતું હતું. હવે નથી તેા મને દુઃખ પણ નથી થતુ માટે જગતમાં સયાગ એ જ દુઃખ છે. ત્યાં તરત જ એમને વૈરાગ્ય થાય છે કે-“મને આમાંથી સારુ થાય તેા હું પ્રત્રજ્યા લઈશ.' જ્ઞાનીઓ કહે છે કે: Page #113 -------------------------------------------------------------------------- ________________ થી નંદિવનાં પ્રવચનો "संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा। तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरिअं ॥ જીવના તમામ દુખે સંગમૂલક છે. આવાં દુઃખની પરંપરા જીવ અનંતવાર પામે છે. પણ જ્યારે આત્મા સમજણના ઘરમાં આવે, ગુરુમહારાજાના ઉપદેશમાં આવે, ત્યારે એ બધું છોડવાની ભાવના કરે છે કે “આ બધાં સંગના સંબંધો છે. સ્ત્રી કુટુંબ સગાં સ્વજનેના–સંબંધ દુિઃખનું કારણ છે. માટે હું એને મન વચન અને કાયાથી છોડી દઉં છું.” ચક્રવતીએ જ્યારે છ ખંડની અદ્ધિને ત્યાગ કરે છે, ત્યારે કેઈ વિચાર કરવા નથી રહેતાં. આ ચેપડાં ચકખાં કરું, આ નામું સરખું કરું, ને આ બધાંની વ્યવસ્થા કરીને જઉં, એ વિચાર નથી કરતાં. એમને કેટલે જબરદસ્ત વહીવટ હશે? કેટલા મહાન વૈભવ હશે? તે ય જ્યારે વૈરાગ્ય થાય ત્યારે એક ક્ષણવારમાં બધું છેડીને ચાલી નીકળે છે. અહીં નમિરાજાને પણ વૈરાગ્ય થાય છે. પ્રભાતમાં એમને સારું થાય છે, ને તેઓ પ્રવજ્યા લે છે. ત્યારે ત્યાં ઈન્દ્ર મહારાજા આવે છે, અને એમની પરીક્ષા કરે છે. ઈન્દ્ર મહારાજા મહાન અગ્નિ વિકૃર્વે છે, અને મિથિલાનગરી ભડકે ને ભડકે બળે છે. તે વખતે ઇન્દ્ર નમિરાજષિને પૂછે છેઃ હે મુનિ ! હે નમિરાજા! આ તમારી મિથિલાનગરી ભડકે સળગે છે, તે ય તમને કાંઈ વિચાર નથી થતું? એને બચાવે તે ખરા.” Page #114 -------------------------------------------------------------------------- ________________ રે તૃષ્ણા! હવે તા છેડ ત્યારે મિરાજિષ એને જવાબ આપે છે કેमिहिलाए डज्झमाणीए, न मे डज्झइ किंचण ॥ મિથિલા સળગતી હાય, એમાં મારુ' કાંઇ સળગતુ નથી. મિથિલા મારી નથી. મારે ને અને કાંઇ લેવાદેવા નથી. જ્યાં સુધી મને તૃષ્ણા હતી, ત્યાં સુધી મિથિલા મારી હતી. પણ હવે મિથિલા તેા શું ?, દુનિયા સળગે તે ય મારે કાંઈ લેવાદેવા નથી, કોઈ સ`બંધ નથી. હું તે શુદ્ધ આત્મા છું. નિર્મળ આત્મ સ્વરૂપ એ જ મારું છે. હૅવે મિથિલા મારી નથી. ૬૧. ત્યારે ઈન્દ્ર કહે છેઃ ‘હે રાજન! તમે તમારાં ભંડારા તા ભરીને જાવ. નહિ તેા તમારી આ પ્રજા ખાશે શુ' ? પીશે શુ? શત્રુઓના પ્રતિકાર કઈ રીતે કરશે? માટે તમે તમારાં ભંડાર ભરીને જાવ; નહિં તે તમને ચારિત્રમાં પ્રતિમધ થશે. આના જવાબ તે કઈ રીતે અધિકાર વર્તમાન જોગ. આપે છે? તે અંગ્રે Page #115 -------------------------------------------------------------------------- ________________ છે કે એમાં મારે 9 ) इह सर्वेणैव'० ॥ ગ્રન્થકાર મહારાજા આ નંદિસૂત્રમાં અત્યારે સંસારનું સ્વરૂપ વર્ણવી રહ્યાં છે. આ સંસાર દુઃખમય છે. તેનું કારણ પૂર્વકૃત કર્મ છે. એ દુઃખથી પીડા પામેલા જીવને સંસાર છોડવાની અભિલાષા થાય છે. અને તે છેડયાં પછી ગુરુના ઉપદેશથી એને મેક્ષસુખની ઈચ્છા થાય છે. કારણ કે–ખરેખરું સુખ શેમાં છે? તે સંતેષમાં છે. સંતોષ હોય તે જ સાચું સુખ છે. સંસારમાં પણ સંતેષ હોય તે જ સુખ છે. જે હૃદયમાં સંતોષ ન હોય. આખો દિવસ હાયવેયને અસંતેષ જ હોય, તે સુખ ન હોય. એક મહાત્માએ ત્રણવાર પ્રશ્ન કર્યો છે કે : મુવી ? વાર સુવી? : સુથી? જગમાં કેણુ સુખી છે? કેણ સુખી છે? કેણુ સુખી છે ? ત્યારે ત્યાં જવાબ મળે છે કેઃ સન્તોષવાન સુણી, સન્તોષવાન્ અલી, સોપાન સુવી.જેના હૃદયમાં સંતોષ છે, કે જાતની હાયવોય કે સ્પૃહા નથી, તે જ સાચું સુખી છે. સંસારના સુખોમાં સંતોષ નથી. કારણકે–એ જેમ જેમ જીવને મળતાં જાય, તેમ તેમ તૃષ્ણા વધતી જ જાય ૧. જુઓ પૃ ૩૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ મિથિલ. કળે એમાં મારે શું? છે. પણ આ મોક્ષનું સુખ એવું છે કે જે મળ્યાં પછી જતું નથી રહેતું, અને મળ્યા પછી કઈ જાતની આશા, તૃષ્ણ ને પૃહા પણ નથી થતી. એ માટે જ એ મેક્ષ સુખ મેળવવાની જીવને અભિલાષા થાય છે. - નમિરાજાને છ મહિનાથી દાહજવર થયેલ છે. વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યાં છે. ત્યાં એની રાણુઓ ચન્દન ઘસે છે. તે વખતે થતાં કંકણુના અવાજ નથી ગમતાં. એના શબદથી પણ એમને ઘણે ત્રાસ થાય છે. એટલે રાણુઓ એક સિવાયના બધાં કંકણ કાઢી નાખે છે. ત્યારે રાજા પૂછે છેઃ અત્યાર સુધી અવાજ આવતું હતું ને હવે કેમ નથી આવતે? રાણીઓ કહે છેઃ આપને દુઃખ થતું હતું, માટે અમે એક એક કંકણ કાઢી નાંખ્યું છે. એક રાખ્યું છે. આ સાંભળીને એમના પૂર્વના સંસ્કાર–પૂર્વના યોગ જાગૃત થાય છેઃ “સંગ જ દુઃખનું મૂળ છે. બે કંકણ ભેગાં થતાં હતાં, તેથી આ દુઃખ મને થતું હતું. ઘણાં ભેગાં થાય ત્યાં દુઃખ થાય જ. આ વિચાર આવતાં જ તેમને વૈરાગ્ય થાય છે. રાત્રે તેઓ ભાવના ભાવે છે કે ‘મને જે ઠીક થાય તે તરત પ્રવજયા લઈ લઉં.” એ વિચારમાં એમને રાત્રે ઊંઘ આવી ગઈ. રાત્રે–પઢિયાના સમયે–એમને એક હાથીનું સ્વપ્ન આવે છે. “એ હાથી પર હું બેઠે છું, ને એના પર બેસીને હું મંદર–મેરુપર્વત પર ચડી ગયે.”—એવું તેઓ જુએ છે. એ જ વખતે બંદિએને ઘેષ–વાજિંત્ર ઘોષ-થ, તેથી તેઓ જાગી જાય છે. તે વખતે એમને થાય છે કેમેં આ મેરુપર્વત કયાંક જ છે. એ ઊહાપોહ કરતાં Page #117 -------------------------------------------------------------------------- ________________ 3368 શ્રી નોંદસૂત્રનાં પ્રવચના એમને જાતિસ્મરણ જ્ઞાન થાયછે. ગયા જન્મમાં અનુભવે. લાંનું જે સ્મરણ થાય, એનું નામ જાતિસ્મરણુ, કેટલાંકને આજે અનુભવેલુ' કાલે યાદ આવે. કોઈ ને એ વ, કાઈને પાંચ વર્ષ, ને કોઈ ને વળી સો વર્ષ સુધી પણ યાદ રહે છે, ને યાદ આવે છે. એમ કેટલાંકને એવાં સંસ્કાર હોય છે. કે જેથી ભષાંતરનું યાદ આવે. અને એનાથી જ આત્માની સિદ્ધિ થાય છે. ૪ આ પછી નમિરાજા તરત જ દીક્ષાને નિણ્ય કરે છે, અને દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. આ વાતની ખબર ગામમાં મિથિલામાં પડતાં જ ચારે કાર હાહા ને કૈાલાહલ મચી જાય છે. લેાકેામાં રોકકળ થઈ ગઈ છે કે—અમારા રાજા અમને છેડીને દીક્ષા લઈ લેશે. તે વખતે એમની પરીક્ષા કરવા માટે ઈન્દ્ર બ્રાહ્મણનુ રૂપ ધારણ કરીને ત્યાં આવે છે. રાજાને પૂછે છેઃ ‘હે રાજન્ ! તમે આ શુ' માંડ્યું છે? આ ખધાં તમારા માટે–તમે પ્રવ્રજ્યા લે છે માટે વે છે. તમારી પ્રત્રજ્યામાં આ પ્રતિબંધ છે. તમે ન હ્યા, તે ન વે.’ ત્યારે નમિરાજા ત્યાં જવાખ આપે છે કે ના, ના, ના, આ કેાઈ મારે માટે રડતું નથી. બધાં ય પેાતાની સ્વાથવૃત્તિને રડે છે. એમના આધાર—હું ચાલ્યા જાઉ છું. માટે રડે છે. આ જ મિથિલા નગરીમાં અનેક મેટાં, વિશાળ ઝાડા છે. એમાં અનેક પ’ખીઓ આશ્રય કરીને Page #118 -------------------------------------------------------------------------- ________________ મિથિલા બળે એમાં મારે શું? પ રહે છે, અને આનંદ-કિલ્લોલ ને કલરવ કરે છે. એમાં કા’કવાર કુદરતને કરવું ને માટા ભયંકર વટાળિયા આવી ગયા, ને ઝાડ પડી ગયું. ત્યારે એ બધાં ય ૫'ખીએ રોકકળ મચાવી દે છે. એ કાઈ એ ઝાડને નથી રડતાં –હાયહાય, આ ઝાડ કેવું સરસ હતું, ને પડી ગયું. પણ પેાતાના સ્વાર્થને રડે છે. એમના આશ્રય ચાલ્યું ગયે, માટે રડે છે. એમ આ લેાકેા પણ મારે માટે નથી રડતાં, એ તા એમના આધાર-વા-ચાહ્યા જાય છે, તે માટે રડે છે.’ ત્યાં તે મિથિલા ભડકે બળવા લાગી. આખી મિથિલામાં આગ ફેલાઇ ગઈ. ત્યારે ઇન્દ્ર કહે છેઃ હું નમિરાજ ! આ મિથિલા ભડકે બળે છે, માટે તમે હવે હમણાં ન જાવ. આ બધુ શાન્ત થયા પછી જાવ.’ ત્યાં નમિરાષિ` જવાબ આપે છે કે-‘ મિથિલાયા ઘમાનાયાં, ન મે યુદ્ઘતિ પિન-મિથિલા મળે છે, એમાં મારું કાંઈ નથી ખળતુ. મિથિલા મારી નથી. હું તે શુદ્ધ આત્મસ્વરૂપ છું. મારે એની શી જરૂર છે? વળી ઇન્દ્ર કહે છે: ‘હે રાજન ! તમે આ તમારાં ભંડારા ભરી જાવ. પછી દીક્ષા ચે. નહિતર આ તમારી પ્રજાને નિર્વાહ કેમ થશે ? એમ નહિ કરો તે તમે દીક્ષાને માટે અચેાગ્ય છે.' ત્યાં નમિરાજષિ જવાખ આપે છે. એમને ખખર નથી નં. પ્ર. પ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કે આ બ્રાહાણ ઈન્દ્ર છે. તેઓ એને કહે છે તે બ્રાહ્મણ! મારે હવે ભંડારનું શું કામ છે? કારણ કે – “ सुवन्नरुप्पस्स य पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स ण तेऽवि किंचि, इच्छा हु आगाससमा विसाला ॥" હે વિપ્ર ! હું ગમે તેવાં ભંડાર ભરી દઈશ, પણ માણસની તૃણને કઈ છે નથી. કદાચ હું તેનારૂપાના મોટાં પર્વતે બનાવી જઉં, – નંદ રાજાને ત્યાં સેનાની નવ ટેકરીઓ હતી, અત્યારે એકે દેખાય છે? ના–અને આ કૈલાસ કહેતાં હિમાલય પર્વત જેટલાં ધનના મોટાં ટેકરા બનાવી જઈશ, પણ જેના હૃદયમાં તૃષ્ણ આકાશ જેવી વિશાળ છે, એ જ્યાં હોય ત્યાં સુખ હોય જ નહિ.” પછી નમિરાજા પ્રવજ્યા લે છે. તે વખતે ચાર પ્રત્યેક બુદ્ધ થયાં છે. करकंडू कलिंगेसु, पंचालेसु य दुम्मुहो । नमिराया विदेहेसु, गंधारेसु य नग्गई ॥ કલિંગદેશમાં કરકંડૂ નામના પ્રત્યેકબુદ્ધ થયાં છે. પંચાલ દેશમાં દ્વિમુખ નામના, વિદેહ દેશમાં-મિથિલા નગરીમાં નમિરાજા, અને ગંધાર દેશમાં નગગતિ થયાં છે. આ ચારેની કથા બહુ મેટી છે. એ તે પ્રસંગે કહેવાશે પણ એ ચારે ય પ્રત્યેક બુદ્ધ હતાં. એમને કેઈ એક કારણથી જ બંધ થાય. જેમ તીર્થકર Page #120 -------------------------------------------------------------------------- ________________ મિથિલા અને એમાં મારે શું? મહારાજા સ્વયં બુદ્ધ હોય; એમને કેઈના ઉપદેશની જરૂર નથી. બીજા બધાં જ કઈ તીર્થકર ભગવંતથી ને કઈ ગુરુમહારાજાના ઉપદેશથી બોધ પામે, તે બુદ્ધાધિત કહેવાય. પણ આ ચારે ય પ્રત્યેકબુદ્ધ કેઈ એક કારણથી જ બંધ પામે. એમને કોઈના ઉપદેશની અપેક્ષા ન હોય. નમિરાજાને કંકણુથી બંધ થયો છે. કેઈને ઝાડથી બંધ થાય. કેઈને વૃષભથી બોધ થાય છે, ને કેઈને ઈન્દ્રકેતુથી બંધ થાય છે. રાજા ઈન્દ્રમહોત્સવ કરાવે છે. ત્યાં ઈન્દ્રને થાંભલે પે છે. મેટો માંડવે બાંધે છે. ને ઈન્દ્ર મહ કરે છે. એ પૂરે થયાં પછી એ બધું ત્યાંથી નીકળી જાય છે. તે જોઈને રાજાને થાય કે–“ઓહ! હમણું અહીં કે મહોત્સવ હતો, ને હવે કેવી ઉજજડ જગ્યા લાગે છે?” ત્યાં એને વૈરાગ્ય થાય છે. કેઈને ઝાડથી બંધ થાય છે. રાજા ફરવા નીકળે છે. રસ્તામાં એક મોટું સુંદર ઝાડ આવે છે. એને સુંદર મંજરીઓ છે,” ડાળ છે, બધું જ છે. રાજાને થાય છે. આ કેવું સરસ ઝાડ છે?' એ ઝાડની એક નાની ડાળી તોડે છે. હવે રાજાની પાછળ આખું લશ્કર છે. બધાં એક એક ડાળ તેડતાં જાય છે. જોતજોતામાં ઝાડ આખું ખલાસ થઈ ગયું, ને ત્યાં ફક્ત એનું કૂંડું રહ્યું. થોડીવાર પછી રાજા પાછાં કરે છે. પાછાં વળતાં પૂછે છે: “પેલું ઝાડ કયાં ગયું?, ત્યારે સૈનિકે કહે છેઃ “આ ઠંડું એ જ ઝાડ છે.” એ જોતાં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી નંદસૂત્રનાં પ્રવચના રાજાને થાય કે આહા! ઘડીકમાં આ સ્થિતિ આવી ગઈ? જગમાં બધાંની સ્થિતિ આવી જ છે. ને એને ય વૈરાગ્ય થાય છે. કાઈને વળી બળદના સ્વરૂપથી ખાધ થાય છે. એમ ચારે પ્રત્યેકબુદ્ધને અમુક અમુક નિમિત્તથી ખાધ થાય. ચારે પુષ્પાત્તર વિમાનમાંથી એક જ સમયે ને એક સાથે વ્યવે. ચારે સાથે એક જ સમયે જન્મે, ચારે ય ને ખાધ પણ સાથે જ થાય. ચારે ય સાથે દીક્ષા લે. ચારે ને કેવળજ્ઞાન પણ સાથે થાય. અને ચારેના મેાક્ષ પણ એક જ સમયે થાય. પણ એ ચારે ય કાઈ દિવસ ભેગાં ન થાય. પણ એક દિવસ આ ચારે ય એક યક્ષના મદિરમાં ભેગાં થઇ ગયાં. ચારે ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા છે. ચારે જુદ્દીજુદી દિશાએથી પેઢાં છે. એક પૂર્વથી પેઢાં, ખીજા પશ્ચિમમાંથી. ત્રીજા ઉત્તર ને ચાથા દક્ષિણમાંથી પેઢાં છે. કાઉસગ્ગ યાને રહ્યાં છે. કોઇએ એક બીજાને જોયાં નથી. ખબર નથી કે પાસે કાણ ઊભું છે ? એમાં કરક’હૂ મુનિને શરીરે ખરજ બહુ આવે. એમને નાનપણથી ખરજના વ્યાધિ હતા. એથી જ એમનુ નામ કરક પડેલું. આખા દિ’ શરીર ખ ંજવાળ્યા જ કરે. અહીં પણ એમને ખરજ આવતી હતી. એ ખણવા માટે એમણે એક સળી રાખી હતી. ખરજ આવે ત્યારે કામળ હાથે એ એ સળીથી ખણે. ત્યારે કાઉસગ્ગમાં એમને ખરજ આવી, ને એમણે સળીથી શરીરને ખણ્યુ. Page #122 -------------------------------------------------------------------------- ________________ મિથિલા બળે એમાં મારે શું ? એ ખણવાનો અવાજ સાંભળીને બાજુમાં દ્વિમુખ મુનિ હતાં, તેમને અત્યાર સુધી ખબર ન હતી, તે હવે ખબર પડી, એટલે તેઓ બેલ્યાં “તમે રાજ્ય છેડયું, કુટુંબ છેડયું, ઘરબાર બધું છોડી દીધું, તે ય હવે આ સળીને સંચય તમે શા માટે કરે છે? એ પણ તમારે ન કરવું જોઈએ.” કરકંડૂ આ સાંભળે છે, પણ બેલતાં નથી. જવાબ નથી આપતાં. તે વખતે પેલાં નમિરાજર્ષિ દ્વિમુખને કહે છે,–“તમે જ્યારે રાજા હતાં, ત્યારે તે તમે કેટલાય ગુનેગાર ને અપરાધીએની ભૂલ સુધારતાં હતાં. એને શિક્ષા પણ કરતાં હતાં. પણ હવે અત્યારે એ પારકી ભૂલ સુધારવાનું કામ શા માટે કરે છે? તમારે એની શી જરૂર?” ત્યાં દ્વિમુખ પણ એમને જવાબ નથી આપતાં. ત્યારે નગગતિ મુનિ નમિરાજર્ષિને કહે છે કેતમારે આવી પંચાતની શી જરૂર? તમે રાજપાટ બધું છેડીને આવ્યાં છે, ત્યાં ઘણી પારકી પંચાત કરી. પણ હવે એ પારકી પંચાત ને નિંદા શા માટે કરે છે ? ત્યાં નમિરાજર્ષિ પણ એને જવાબ નથી આપતાં. તે વખતે છેલ્લે કરકંડૂબેલે છે કે “આ બધાં કોઈના અહિત માટે નથી કહેતાં, પણ હિત માટે જ કહે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ So શ્રી નદિસૂત્રનાં પ્રવચને આમાં કઈ દોષવાળું નથી. બધાં નિર્દોષ છે. મારાં હિત માટે જ કહે છે. મેં સળીને સંચય કર્યો, માટે આ કહે છે.” આમ કહીને તે ત્યાં સળીને ત્યાગ કરે છે. પછી એ ચારે કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. આ રીતે નિમિપ્રવ્રજ્યા અધ્યયનમાં (ઉત્તરાધ્યયન સૂત્ર) કહેવામાં આવ્યું છે કે-ઈચ્છા હુ આગાસ સમા વિસાલા.” જીવને આશા છે, તૃષ્ણા છે. ત્યાં સુધી દુઃખ છે જ. માટે મેક્ષમાં કેવું સુખ કીધું? “મહાપાપનીd –જે સુખ મળ્યાં પછી કઈ જાતની અભિલાષા કે સ્પૃહા નથી થતી, તેનું નામ પરમસુખ. કારણ કે અભિલાષા કયારે થાય? અસંતોષ હોય તે જ, અને અસંતોષથી જીવને દુઃખ થાય છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે-જીવને શાતિ ક્યાં મળે? શું કરવાથી શાન્તિ મળે? શાન્તિ વાતે કરવાથી ન મળે. ત્યાં શ્રીકૃષ્ણ કહ્યું છે કે विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । નિર્મનો નિતા , સ શાન્તિ-ધિકાછતિ છે. રૂપ, રસ, ગંધ સ્પર્શ ને શબ્દ-આ બધાંને જ્યારે જવ તિલાંજલિ આપી દેશે, મારે કેઈની આશા નથી, મારે કઈ સ્વાર્થ નથી, કેઈની સ્પૃહા નથી. આ બધું મારે શેને માટે જોઈએ? -કુટુંબ-કબીલા અને દલિત-આમાંથી કઈ મારે માટે નથી, ને કઈ મારી સાથે નથી આવવાનું, એમ સમજીને જીવને જ્યારે નિસ્પૃહભાવ થઈ જાય, નિર્મમત્વભાવ થઈ જાય, “નાડકું ન મ–હુ કેઈને નથી, ને મારું કઈ નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ મિથિલા બળે એમાં મારે શું? एगोsहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्स वि । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥ હું એકજ-શુદ્ધાત્મદ્રવ્ય જ છું. મારું કાઇ નથી. જગમાં કોઇ ચીજ મારી નથી. કોઈ દશ્યમાન વસ્તુ હું સાથે લાબ્યા નથી, ને સાથે લઇ જવાના નથી. આ મધુ વિનશ્વર છે, ચંચળ છે, કાંઈ સ્થિર નથી. चला लक्ष्मीश्चलाः प्राणाश्वले जीवितयौवने । चलाचलेऽस्मिन् संसारे, धर्म एको हि निश्चलः || t જગમાં ખધી ચીને ચંચળને નાશવંત છે.રા જીમ્મીઃ’ લક્ષ્મી પણ ચાલી જવાની છે. સદા એક સરખી નથી રહેવાની. પ્રાણ પણ ચંચળ છે. દરેક જીવને મરવાનું નક્કી છે. કેાઈને વહેલું, કાઈને મેાડુ, એ વર્ષે, પાંચ વર્ષ, છેવટ સે વર્ષે પણુ-જવાનુ એ નક્કી છે. અને આ યૌવન અવસ્થા, જ્યાં હંમેશાં ઉન્માદ જ થાય અને સારાં રૂપ, સારાં રસ, સારાં ગંધ, સારાં સ્પ ને સારાં શબ્દે ભાગવવાની ઇચ્છા થાય છે, એ યૌવન પણ સદાકાળ નથી રહેવાનું. આમ આ આખા સંસાર ચલાયમાન છે. તેમાં ધર્મી એ એક જ નિશ્ચલ અને સ્થિર છે. एक एव सुहृद्धर्मों, मृतमप्यनुयाति यः । शरोरेण समं नाशं, सर्वमन्यन्तु गच्छति ॥ તારા મિત્ર કહેા, તારી વસ્તુ કહેા, તે તે એક ‘ધમ જ છે. કેમ ? જ્યારે તું ચાલ્યેા જઈશ, આ જગ ઇંડીને Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ત્યારે તારી સાથે બીજું કઈ નહિ આવે. એક ધર્મ જ આવશે. બાકી તે જગતમાં જે વસ્તુઓ અત્યારે દેખાય છે, તે અહીં જ પડી રહેવાની છે. આ હૃદયમાં ભાવ થાય ત્યારે–અને નિર્મમ નિદઠ્ઠ:' પાછું અભિમાન ન થવું જોઈએ, અને મમતા પણ ન થવી જોઈએ. આવું સ્વરૂપ જે કોઈ જીવ પામશે,–ત્યારે જ એને શાન્તિ મળશે. કારણકે જ્યારે નિર્ણય છે કે-દશ્યમાન ચીજે જગમાં તારી રહેવાની નથી, તે પછી એની અભિલાષા શા માટે? માટે નિરભિલાષામાં જ જીવને શાંતિ મળશે. મહારાજા ભેજ એક દિવસ રાતે અગાશીમાં—ચન્દ્રશાલામાં આમથી તેમ ટહેલે છે. ચંદ્રમા પૂર્ણ સ્વરૂપે ઉગ્યે છે. રાજાને ઊંઘ નથી આવતી એટલે અગાશીમાં ફરે છે. એ વખતે એના હૈયામાં ઉમળકે આવે છે. એ ત્યાં વિચાર કરે છે કે-મારાં સ્વજને કેવાં? મારું કુટુંબ કેવું છે? મારાં હાથી ને ઘડા પણ કેવાં છે? મારે કે આનંદ છે? આ જગમાં મારા જે સુખી કેણ હશે? આવા વિચારમાં ને ઉમળકામાં રાજા બોલે છે – 'चेतोहरा युवतयः स्वजनोऽनुकूलः । सद्बान्धवाः प्रणयगभगिरश्च भृत्याः । वल्गन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गाः । આ ત્રણ ચરણ બલીને રાજા અટકી ગયા. એક શ્લોકના ચાર ચરણ-ચાર પાદ હોય, એમાં ત્રણ પાદ પિતે બોલ્યા એમાં એ શું બોલ્યાં છે? તે “રેતો યુવત' Page #126 -------------------------------------------------------------------------- ________________ મિથિલા બળે એમાં મારે શું? ૭૩ મારાં અંતઃપુરમાં કેવી યુવતીઓ છે? મારાં હૃદયનું હરણુ કરનારી એ મારી રાણીઓ છે. અને મારા સ્વજનવ મારાં સગાં વહાલાં બધાં ય મને અનુકૂળ છે. કાઇ મારું પ્રતિકૂળ ચિંતવતું નથી, તેમ મારું પ્રતિકૂળ કરનાર પણ નથી. આવાં તે મને સ્વજના મલ્યાં છે. અને-‘સદ્ગુયાન્ધવાઃ’–મને મધુએ પણ ઉત્તમ મળ્યાં છે, અને મારાં નાકરો પણ કેવાં ? . તા-પ્રળયામશિસ્ત્ર નૃત્યાઃ’પ્રેમથી ભરપૂર અને વિનયથી ને શ્રદ્ધાથી ભરેલી એવી વાણી ખેલનારા મારાં નેાકરે છે. એક ખેલાવું ત્યાં પાંચ હાજર થાય, અને મીઠી ભાષા મેલે. પ્રેમભાવ એમની વાણીમાં પડેલા છે. અને ખીજું શું છે? તેા વાન્તિ વૃન્તિ નિવહાત્તરજા • તુHl:' – વ્રુતી કહેતાં હાથીએ, અને ઘેાડાએ પણ વાયુવેગે ચાલનારા છે. ઘેાડાએ પણ હણહણાટ ને હેષારવ કરી કહ્યાં છે. આવાં હાથી ને ઘેાડાઓથી ભરપૂર તા મારું સૈન્ય છે. આહાહા ! મારાં જેવા આનંદ કાને હશે ? મારાં જેવા સુખી કાણુ હશે ? આમ મહારાજા આ બધાંના આનંદ અનુભવી રહ્યાં છે, ને ફરતાં કરતાં વારંવાર ત્રણ પાદ ખાલે છે. પણ ચેાથું પાદ નથી ખેલાતું. ત્રણ તા ખેલ્યાં, પણ ચેાથામાં શુ આલવુ? એ સૂઝતું નથી. હવે કુદરતે એવું બન્યું કે- એક ચાર તે વખતે ચારી કરવા આન્યા હતા. એ કવિ હતા. કેટલાંક કવિ Page #127 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન તે હોય, પણ એને આવી ચોરીની ટેવ પણ હોય છે. આ પણ કવિ હતો. વિદ્વાન બ્રાહ્મણ હતું. પણ એ એટલે ગરીબ કે ઘરમાં ખાવાનું પણ નહતું. એટલે એને ચેરી કરવાને વિચાર . એને થયું કે : “મટ્ટર્ની મોનોડ fજ નE:'—ભટ્ટ ને ભમ-જેટલાં “ભ વાળાં કવિ હતાંએ નષ્ટ થયા. ને હું એક “ભ વાળો રહ્યો છું. માટે સારા માણસનું ઘર ફાડવું. ગમે તેને ત્યાં શું કરવા જવું? રાજાને ઘેર જ ચેરી શા માટે ન કરવી? આમ વિચારીને એ રાજમહેલમાં ચોરી કરવા પેસી ગયે. રાજમહેલમાં તે ઘણું ચોકીદાર ને પહેરેગીર હોય, પણ એ બધાની નજર ચુકવીને આ પેસી જાય છે. એ ચોરી કરવાની તૈયારી કરે છે, ત્યાં એણે રાજાની આ કવિતા સાંભળી. એ સાંભળીને એ બધું ભૂલી જાય છે. કવિ છે ને? ગમે તેવું કામ કરવા આવ્યો, પણું છે તે વિદ્વાન ને? એનું ધ્યાન રાજાની કવિતામાં ગયું. રાજા તે ત્રણ ચરણ બેલ્યાં કરે છે. જ્યાં એ ત્રીજી ચરણ બેલ્યાં, ત્યાં જ આ કવિને ઉમળકે આવી ગયે. એ બધું ભૂલી ગયે કે–હું ચોરી કરવા આવ્યો છું, ને કયાં બોલું? મને કઈ પકડી લેશે તે? એ એને વિચાર જ ન આવે, ને એકદમ બોલી ઊઠે “સંપીને નયનો નૈ દે ચિત્તિ છે.” આ અવાજ સાંભળીને ભેજરાજા પણ વિચારમાં પડી ગયાં કે “આ કેશુ બોલે છે? આવી મધરાતે મારાં Page #128 -------------------------------------------------------------------------- ________________ મિથિલા ભળે એમાં મારે શું ? ૭૫ મહેલમાં આવીને આવું બેલનાર કેણ છે? એ વિચાર કરતાં હતાં, ત્યાં જ પેલો બે હે ભેજરાજા! તારી આ બધી વાત સાચી છે. તારી પાસે આવી રાણીઓ, આવાં બંધુઓ ને નેકર, આ વૈભવ, હાથી ને ઘડાં બધું ભલે હોય, પણ હે રાજન યાદ રાખજે કે-જ્યારે તારી બે આંખ મીચાઈ જશે–અને જરૂર મીંચાશે જ–તે દિવસે આમાંથી કઈ વસ્તુ તારી નથી. તારી સાથે આવવાની નથી.” આમ એક જ શબ્દમાં આખા જગતને બોધ આપી દે છે. જન્મે એને મરવું નક્કી છે. વહેલું કે મેડે, છેવટે સો વર્ષે પણ તું ચાલ્યા જઈશ, ત્યારે તારું કાંઈ નથી. રાજાના હૃદયમાં આ લાગી જાય છે. એ તપાસ કરે છે કે–આ બેલનાર કેણુ છે? ત્યારે પેલે હાજર થાય છે. રાજા પૂછે છે “તમે કેણ છે? અને અહીં અત્યારે શા માટે આવ્યાં છે ?” પેલે કહે છે : “મહારાજ! વિદ્વાન કવિ છું, અને અહીં ચેરી કરવા માટે આવ્યો છું. ત્યાં તમારી કવિતા સાંભળી એટલે મારાથી ન રહેવાયું, માટે હું આ બોલી ગયો.” આ સાંભળીને રાજા એને ઈનામ આપીને છોડી મૂકે છે. પણ એને હૃદયમાં બંધ થઈ જાય છે. | માટે જ કીધું છે કે “વા ઢક્ષ્મી –જગતમાં બધું ય ચંચળ છે. નાશવંત છે. મારું કાંઈ નથી, એવી નિષ્કામવૃત્તિ જીવ રાખશે, તે એને સુખ મળશે. અને આવું સુખ–પરમસુખ–મેક્ષમાં જ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચન સંસારથી નિવેદ પામેલાં આત્માને આવાં પરમાનદનીમાક્ષની અભિલાષા થાય છે. એ મેળવવા માટે શું કરવું જોઈએ ? તા સ્વ અને પરના ઉપકાર કરવા જોઈએ. એમાં પણ પારકાના ઉપકાર પહેલાં કરવા જોઈએ. તા જ આશયની નિ`ળતા અને હૃદયની વિશાળતા, ઉદારતા થાય. એ પરોપકાર કેટલાં પ્રકારના છે? એ કઈ રીતે કરવા જોઈએ ? દેવવાચક ગણિ નહિઁસૂત્ર શા માટે કરે છે ? અને એ ક્યા ઉપકારરૂપ છે ?એ બધુ' સ્વરૂપ અત્રે અધિકાર. ૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ વાધા તાપમ ગુખ તિ इह सर्वेणैव० ॥ ગ્રંથકાર મહારાજા આ નંદિસૂત્રની પ્રસ્તાવના બાંધતા કહે છે કે–આ શા માટે અને કેમ કરવું જોઈએ? આ શાસ્ત્ર કરવાનું પ્રજન શું? એ પ્રોજન બતાવતાં વચમાં સંસારનું સ્વરૂપ બતાવ્યું કે-આ સંસાર દુઃખમય છે. એ દુઃખમાંથી છૂટવા માટે જીવ મેક્ષની અભિલાષા કરે છે. પણ એ મેક્ષ મળે કયારે? તે મેક્ષ મેળવવા માટે જીવે પરોપકારમાં યત્ન કરવા જોઈએ. અને પડકાર કયારે થાય ? હૃદયની મહાન ઉદારતા હોય, આશયની નિર્મળતા હોય, ત્યારે જ જીવ પરોપકાર કરી શકે છે. અને તે જ એને મોક્ષ મળે છે. આ પછી મોક્ષનું સ્વરૂપ પણ બતાવ્યું કે यन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं च, तज्ज्ञेयं परमं पदम् ।। પરમપદની વ્યાખ્યા હરિભદ્રસૂરિજી મહારાજાએ, અષ્ટક પ્રકરણ નામના ગ્રન્થમાં આ કરી છે. ઉપનિષદમાં ને વેદમાં પણ એ જ વ્યાખ્યા છે. તેમાં કહે છે કેઃ જે દુઃખથી મિશ્રિત નથી, જે મલ્યાં પછી પાછું ચાલ્યું જવાનું નથી, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી નંદસૂત્રનાં પ્રવચને અને જે મળ્યાં પછી બીજા સુખની અભિલાષા પણ નથી થવાની, આવું જે સ્થાન છે તેનું નામ મેાક્ષ છે; તે જ પરમપદ છે. પરમાનંદ સ્વરૂપ છે. અહીં શિષ્ય શ ́કા કરે છે કે-હૈ પ્રભુ ! આપે અધુ' કહ્યું. મેાક્ષનુ' સ્વરૂપ બતાવ્યું. મેાક્ષની પ્રાપ્તિ ભવ્યને જ થાય, એ મતાવ્યું ને ભવ્યનું સ્વરૂપ પશુ બતાવ્યું. પણ એક શકા મારી ખાકી રહી છે કે મેક્ષમાં ખાવાનુ નથી, પીવાનુ` નથી, રહેવાનુ ઘર નથી, પહેરવાને કપડાં નથી, તેા પછી ત્યાં સુખ કઇ રીતે? એ મને કહેા' ગુરુ મહારાજા પણુ માક્ષના સ્વરૂપમાં આ અવશેષ રહ્યું હતુ, તે કહે છે કે હું શિષ્ય ! તારી શકા વ્યાજખી છે. તને હું જવાખ આપીશ. પશુ પહેલાં તને એક પ્રશ્ન પૂછું કે-‘ખાવામાં સુખ શું છે ? આના મને જવાબ આપ. કારણ કે-ખ ંજોળવાનું મન કયારે થાય? ખણુ આવે ત્યારે. કરકને ખણુ આવતી હતી, માટે એમને સળી રાખવી પડતી હતી. પણ જેને ખણુ નથી આવતી, એને ખોળવાની ઇચ્છા જ નથી થતી. એને ખ'જોળવાની જરૂર નથી. એ જ રીતે ખાવાનુ મુખ માન્યું પણ ખાવાનું મન કેમ થાય ? કારણ હાય તા જ કાય' થાય.’ અહી ગુરુ મહારાજા શિષ્યને એ જ કહે છે કે-તને આ શંકા છે, તે પહેલાં તુ આ વાતને જવાબ આપી દે પછી હું તને તારાં પ્રશ્નના જવાબ આપીશ. કેમકે–તને શકા થઈ શકા થઈ એટલે જિજ્ઞાસા થઈ અને પછી પ્રશ્ન Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૯ સ્વાધીનતા: પરમ સુખ થયે. એટલે તને ચગ્ય જાણીને હું જરૂર જવાબ આપીશ. તને જિજ્ઞાસા થઈ એટલે તું જરૂર એગ્ય જ છે. કારણ કે-જીવને જિજ્ઞાસા થવી, જાણવાની ઈચ્છા થવી, એ પણ મહાદુર્લભ છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે-“જિજ્ઞસુપ ચોસ્પિ, રાત્રહ્માતિવતે.'—જેને એગના સ્વરૂપની જિજ્ઞાસા થઈ, એ જીવ શબદબ્રહ્મને પણ ઓળંગી જાય છે. “શામિચ્છા જિજ્ઞાસા' વસ્તુના સ્વરૂપને-ગુણને જાણવાની ઈચ્છા, એનું નામ જિજ્ઞાસા. એ જિજ્ઞાસા હોય તે મઝા આવે. તમે વ્યાખ્યાનમાં આવે પણ જિજ્ઞાસાથી આવે ને બેસે તે તમને મઝા આવે. પણ ઊંઘ, ઝોકાં ખાવ, તે મઝા ન આવે. એવાં શ્રોતા હોય તે વકતાને પણ મઝા ન આવે. શ્રોતા–વકતાના ગુણ આગળ આવે છે. કેટલાંક શ્રોતા વકતાના દોષ જ શોધે. જેમ પેલી ઈતરડી ગાયના આંચળ પર બેસે, પણ એ એનું લોહી જ પીએ. એ દુધ ન પીએ. એમ કેટલાક શ્રોતા વકતાને દેાષ જ શોધતાં હોય છે. એને જિજ્ઞાસા ન હોય. આવાં શ્રોતાને શાસ્ત્રમાં મહિષની-પાડાની–ઉપમા આપી છે. પાડે પાણી તે પીએ, પણ બધું ડહોળી નાખે પછી જ પીએ. ગંદુ કરીને જ પીએ. એના જેવાં આ શ્રોતાઓ હોય છે. પણ જેને જિજ્ઞાસા હોય, નવું નવું તત્ત્વ મેળવવાની ઈચ્છા હોય, એ શ્રોતા તે "રાત્રઢડતિવર્તતે’ –શબ્દ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન બ્રહ્મને પણ એગી જશે. શબ્દ એ પણ બ્રહ્મ છે. આત્માનું સ્વરૂપ, મેક્ષનું સ્વરૂપ, એ બધું શબ્દમાં કહેલું છે. એને પણ એ ઓળંગી જશે. અને તમે કયાં જશે? કયા વક્તા પાસેથી તમે તત્ત્વ મેળવશે? બધાં પાસે તમે નહિ જાવ. બધાં પાસેથી તાવ નહિ મળે. પણ તેની પાસેથી મળશે? તે નાબાર વતુ: સાત તાધામો મવતિ–જેના હદયમાં કઈ જાતને કદાઝતું નથી–મારું તે સાચું નહિ પણ સાચું તે મારું છે. ભગવંતે કહ્યું તે જ સાચું અને સારું છે. હું તે છદ્દસ્થ –આ અભિમાન વિનાને જે વકતા હોય તેની પાસેથી ખરૂં તત્વ મળે. અને આ વકતા, જે એકાંત હિતને માટે જ કહે છે, તેને–uતતો અમર–એકાંતે લાભ થાય જ છે. શ્રોતાને તે થાય કે ન થાય. અને શ્રોતા પણ કે હેય કે જે ગુરુમહારાજ પાસેથી–વક્તા પાસેથી- સાચું તત્વ મેળવી શકે ? ત્યાં કહ્યું છે કેઃ “જો ગુદ્ધિમાનર્થી, श्रोता पात्रमिति स्मृतः'. પહેલી તે એનામાં મધ્યસ્થવૃત્તિ જોઈએ. કેઈ એક વિચારમાં, એક બાજુમાં કે કદાગ્રહમાં એ સપડાઈ ગયો ન હોવો જોઈએ. “મારે તે સાચું તત્ત્વ-સાચું સ્વરૂપ જાણવું છે, એ મધ્યસ્થ હોય તેને જ તત્વ મળે. વળી એ બુદ્ધિમાન જોઈએ. એનામાં સમજણ શક્તિ જોઈએ. મધ્યસ્થ તે હોય, પણ સમજણ ન હોય તે ભેંસ આગળ ભાગવત જેવું થાય. Page #134 -------------------------------------------------------------------------- ________________ સ્વાધીનતા: પરમ સુખ ૮૧ મધ્યસ્થ હાય, સમજણુવંત હાય, તે પણ એ અથી એટલે જિજ્ઞાસાવાળા હાવા જોઇએ. દરેક કામમાં પ્રત્યેાજન અને ફળ હાય. વ્યાખ્યાનમાં જઈશુ તે સારું' તત્ત્વ જાણવા મળશે, એનુ નામ જ જિજ્ઞાસા. આવી જિજ્ઞાસા જેનામાં ઢાય એ જ શ્રોતા ખનવા માટે લાયક છે. યશેાવિજયજી મહારાજાએ ત્રીજી ચેગષ્ટિમાં પણ એ જ ખતાવ્યુ છે. ચેાગની આઠ દૃષ્ટિએ છે. મિત્રા, તારા, ખલા, દ્વીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, અને પરા. આ આઠ દૃષ્ટિમાં આત્માના વિકાસના ક્રમ અતાન્યા છે. આત્માના અમુક વિકાસ એ પહેલી દૃષ્ટિ. એથી થાડા વધુ વિકાસ એ બીજી સૃષ્ટિ. એમ કરતાં આઠમી દૃષ્ટિ આવે ત્યારે કેવળજ્ઞાન થાય. 6 એમાં ત્રીજી ષ્ટિના સ્વરૂપમાં બતાવ્યું છે કે આ દૃષ્ટિવાળા જીવને હું ક્યારે જાઉં, ને વચન સાંભળું? ” એવી શુશ્રુષા–જિજ્ઞાસા ાય. અને તે જ એને એ વચન પરિણમે. નહિ તે એક કાને સાંભળે ને બીજા કાને નીકળી જાય. શુશ્રુષા–સાંભળવાની અભિલાષા-શું છે? તે કહે છેઃ સરી એ એધ-પ્રવાહનીજી, એ વિષ્ણુ શ્રુત થકૂપ, શ્રવણુ સમીઢા તે ક્રિસીજી શયિત સુણે જિમ ભૂપ રે જિનજી! ધન ધન તુમ ઉપદેશ....” શુશ્રુષા એ કૂવાની ‘સર’ જેવી છે. જેમ એક કૂવા તા ખાદ્યો, પણ એમાં ‘સર’ હાય તેા પાણી નીકળે, તે ન. પ્ર. દુ Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન પાણીને ધેધ ચાલુ જ રહે. નહિ તો એ કૂ નકામે. એવી રીતે આત્માને સાંભળવાની ઈચ્છા –જિજ્ઞાસા–હોય, એ “સર” કહેવાય. એ જેને હાય, એને જ્ઞાનને પ્રવાહ કેઈ દિ' સૂકાય નહિ. એટલે વિચારના-શાસ્ત્રના ધરૂપ પાણીને જે પ્રવાહ, એને માટે આ જિજ્ઞાસા “સર” કહેવાય. એ “સર ન હોય તે સાંભળેલી વસ્તુ થળીને કૂપ કહેવાય. જેસલમેરના રણમાં થળીને કૂવા હેય. એ ૩૦૦-૩૦૦ ફૂટ ઊંડા હોય, પણ એમાં “સર” ન હોય. એટલે પાણી ન આવે. સૂકાઈ જાય. તેમ જિજ્ઞાસા ન હોય તે જ્ઞાન પ્રવાહ પણ સૂકાઈ જ જાય. અને જેમ બાદશાહ તકિયા ગાદી પાથરીને બાદશાહીથી બેઠાં હોય, તે વાત સાંભળે, પણ એને જિજ્ઞાસા નથી. તમે બેલે, એ સાંભળે, ને એને ઊંઘ આવે તે સારું. એનું નામ શુશ્રષા-શ્રવણ સમીહાન કહેવાય. આ પણ સાચી જિજ્ઞાસા કોને કહેવાય? તે સાચી જિજ્ઞાસા હિય એને તેનું - “મન રીઝે તનુ ઉલસેજી, રીઝે બુઝે એકતાન, તે ઈચ્છા વિણ ગુણ કથાજી, બહેરાં આગળ ગાન રે જિનાજી.” મનમાં આનંદ આનંદ થઈ જાય. એ આનંદથી એના શરીરના રુંવાડા ખડા થઈ જાય. એકતાન થઈ જાય. ઝવણમાં તન્મય બની જાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮૩. સ્વાધીનતા: પરમ સુખ અને આવી ઈચ્છા ન હોય-ન થાય, તો તે પછી બહેશ આગળ ગાવાનું થઈ જાય. એને સાંભળવું નકામું થઈ જાય. માટે આવી જિજ્ઞાસા જેને હોય તે શ્રેતા કહેવાય. અને તે પ્રાતા પાત્ર કહેવાય. એ રીતે જે વક્તાના હૃદયમાં કઈ જાતને કદાગ્રહ નથી, એ વક્તા પાત્ર કહેવાય. આ વક્તા ને આ શ્રોતા-બંને જ્યારે ભેગાં થાય, ત્યારે તત્ત્વ મળે. અમારા મેટાં મહારાજજી કહેતાં કેઃ ડહેલાના ઉપાશ્રયના એક પાનાચંદભાઈનામે શ્રાવક હતા. એ અંધ હતા. પણ વિદ્વાન બહુ હતા. ભગવતીજી ને લોકપ્રકાશ જેવાં ગ્રંથ એમને કંઠસ્થ જેવા હતાં. ભગવતીજીના આ શતકમાં આ ઉદેશમાં આ વસ્તુ છે, એમ તેઓ કહી દે. આટલું જ્ઞાન છતાં એમને વ્યાખ્યાન સાંભળવાની ને પ્રભુના વચન શ્રવણ કરવાની ઉત્કટ ઇચ્છા હતી. કાયમ વ્યાખ્યાન સાંભળે. પણ એ વખતે સાધુઓ ઘણું ઓછાં. માંડ દશ પંદર હશે. જ્યારે ઘણુવાર ગામમાં કઈ સાધુ મહારાજને ગ ન હોય, તે તેઓ છોકરાને પાસે બેસાડે, ને ઉપદેશની પડીએ એની પાસે વંચાવીને પોતે સાંભળે. અને કોઈ દિવસ શ્રીપૂજ્ય-તિ વક્તા આવ્યા હોય, તે ત્યાં સાંભળવા જાય. ત્યાં કેઈકે એમને પૂછેલું કે તમે આટલાં વિદ્વાન છે, આવાં ડાહ્યા છે, તે ય તમે આ જતિઓ પાસે જાય છે? Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી નત્રિનાં પ્રવચન :: ત્યારે પાનાચ’દભાઇ કહેતાં : ભાઇ! મારે તે પ્રભુનુ' વચન સાંભળવાની ઇચ્છા છે, તેથી જઉ છું. હું જતિ પાસે નથી જતા, પણ પ્રભુનું વચન સાંભળવા જં છુ. અને એ ભલે જતિ છે, શિથિલ છે. પણ ‘ભગવાને ક્યું તે જ સાચુ છે' એવી શ્રદ્ધાસમ્યક્ તા એમને છે ને ! તે પછી એમની પાસે પ્રભુની વાણી સાંભળવા જવામાં શા વાંધે છે? ૮૪ સાધારણ સાધુ હાય, તેને તેઓ લેાકપ્રકાશ વહેંચાવતા. એના ચાર ભાગ છે. દ્રવ્ય લાક પ્રકાશ, ક્ષેત્ર, કાળ અને ભાવ લેાક પ્રકાશ, વિનયવિજયજી મહારાજે એ રપ્ચા છે. પન્નવાજી, સૂરપન્નત્તી ને ચંદપન્નત્તી પણ વ‘ચાવે. એ મુનિને વ્યાખ્યાન વાંચવુ હાય ત્યારે આગલે દિવસે એમને વ્યાખ્યાન તૈયાર કરાવે. ખીજે દિવસે એ મુનિ વ્યાખ્યાન વાંચે, ત્યારે પાનાચંદભાઇ સામે સાંભળવા બેસે. જીકારે પણ ઢે. ત્યાં એમને એમ ન થતું કે ‘મેં જે કહ્યું છે, શીખવાડ્યુ છે., તે જ વાંચવાના છે, એમાં મારે શું સાંભળવું'તું ?' કેટલી એમની નમ્રતા હશે ? ત્યારે કાઇક પૂછેઃ પાનાચંદભાઇ ! આમાં તમને શુ આનંદ? આ તા તમે તૈયાર કરાવેલું જ ખેલવાના છે. તે તેએ કહેતાં–” સમજે અને આમાં ઘણા આનંદ છે. મે ભલે એમને વંચાવ્યુ` છે, પણ હુ તે ગમે તેવા તે ય ગૃહસ્થ છું. અઢારે પાપસ્થાનકમાં પડેલા છું. અને આ તે મુનિમહારાજા છે. " Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વાધીનતાઃ પરમ સુખ ૮૫ ત્યાગી મહાપુરુષ છે. એમના મુખને ફરસીને જે શબ્દ નીકળે, એ મને સાંભળવા ક્યાંથી મળે ?” કેટલે એમને રાગ હશે? કેટલું બહુમાન હશે ? કેવી જિજ્ઞાસા હશે? માટે જ જ્ઞાની ભગવંતે કહે છે કે-મન રીઝે તનુ ઉલસેજી, રીઝે બુઝે એકતાન. એને તે આનંદ આનંદ થઈ જાય. અને એકતાનતા આવી જાય. આનંદઘનજી મહારાજાએ શાંતિનાથ ભગવાનનું સ્તવન બનાવ્યું છે. એમાં એ ભગવાનને પૂછે છે કે હે પ્રભો! શાંતિનું સ્વરૂપ અમને બતાવે. શાંતિ કેને કહેવાય, ને એનું સ્વરૂપ શું? એ અમને સમજાવો. - સ્તવન અનેક પ્રકારના હોય છે. કઈમાં ભગવાનના ગુણની સ્તુતિ હેય, કોઈમાં પ્રશ્નોત્તર પણ હેય. અહીં પ્રશ્નોત્તર છે. ત્યાં પ્રભુ એમના મઢે એ પ્રશ્નને જવાબ બેલાવે છે. એમાં કહ્યું છે કે – “ધન્ય તું આતમા જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે.” ભગવાન એમને જવાબ આપતાં કહે છે કે શાંતિનું સ્વરૂપ હું તને કહું છું. પણ એ પહેલાં કહું છું કે–“તને શાંતિનું સ્વરૂપ શું ? ને એ કઈ રીતે પમાય? આવી જિજ્ઞાસા થઈ, એ માટે હે આત્મા ! તને ધન્યવાદ ઘટે છે.” આ પણ શું બતાવે છે કે આવી જિજ્ઞાસા હોય, તે જ શ્રોતા બનાય. તે જ ગ્યા બનાય. અહીં શિષ્યને પણ આવી જ જિજ્ઞાસા છે. એ ગુરુ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચને ૮૬ મહારાજને પ્રશ્ન કરે છે કે : મેક્ષમાં ખાવાનું –પીવાનુ કશુ જ નથી, છતાં ત્યાં સુખ શુ? એ મને સમજાવે. ત્યારે હરિભદ્રસૂરિ મહારાજા કહે છે— किफलो ऽन्नादिसंभोगो ?, बुभुक्षादिनिवृत्तये । तन्निवृत्तेः फलं किं स्यात् ?, स्वास्थ्यं तेषां तु तत्सदा ॥ • ગુરુમહારાજા શિષ્યને સમજાવે છે કે : જીવને ખાવાની ઈચ્છા કયારે થાય ? ભૂખ લાગે તેા. લાડવા ખાધાં હાય, પેટ ભરેલુ' હાય, તેા ભૂખ નહિં લાગે. એટલે પહેલુ તે ભૂખનુ દુઃખ. પછી ખાય. ખાધાં પછી મળમૂત્રનુ` દુઃખ. એમાં તાવ આવે કે માંદા પડીએ તે ય દુ:ખ. ને કદાચ મરી જઈએ તે ય દુઃખ. એટલે ખાવામાં સુખ તે છે, પણ એ અનેક દુઃખાથી ભરપૂર છે. તે છતાં હું શિષ્ય ! તું કહે છે કે- સિદ્ધના જીવાને ખાવાનું નથી, તે એમને સુખ શુ? તે હવે હું તને પૂછું છું કે- “તેં અન્ન ખાધાં, તે તને સુખ શુ' થયુ? એ કહે.' ત્યારે શિષ્ય કહે છેઃ ‘વુમુક્ષાવિનિવૃત્તયે’. મને ખાવાની ઈચ્છા થઈ. કડકડતી ભૂખ લાગી. પછી મે' ખાધુ, એટલે મને તૃપ્તિ થઈ. ખાવાની અભિલાષા મટી ગઇ. એ મને સુખ થયું. ગુરુમહારાજા કહે છે: તારી વાત બરાબર છે. હવેતારી અભિલાષા નિવૃત્ત થઈ, એનુ તને ફળ શુ થયુ... ? એ મને કહે. Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્વાધીનતા પરમ સુખ શિષ્ય કહે છે. પ્રત્યે ! મેં નહોતું ખાધું, ત્યાં સુધી મારું ચિત્ત આકુળવ્યાકુળ થઈ ગયું હતું. કોઈ કામમાં ચુંટતું ન હતું. પણ ખાવાથી મને “સ્વસ્થતા આવી ગઈ. ભૂખ ટળી, એટલે હું પાછો મારા સ્વરૂપમાં-સ્વસ્થતામાં આવી ગયે. મારું ચિત્ત કામમાં લાગી ગયું. ઉદ્વેગ ન રહ્યો. ત્યારે રોડનમોઃ ? અન્ન ખાવાનું ફળ શું? તે- વુમુક્ષાિિનવૃત્ત –ભૂખની નિવૃત્તિ થવી એ. અને–નિવૃત્ત ૪ વિં ચ ભૂખની નિવૃત્તિ થવાથી શું ફળ મળે? વાર,- આત્માની આકુળતા મટી જાય, સ્વસ્થપણું આવી જાય, એ જ એનું ફળ. હવે ગુરુમહારાજા પૂછે છે કે ભાઈ! જે આત્મામાં સ્વાથ્ય આવી જાય, એને પછી ખાવાની જરૂર ખરી? શિષ્ય ના કહે છે. એટલે ગુરુ કહે છે, “તે હે શિષ્ય ! તેષાં-સિદ્ધિનાથનાં તત્ત-સ્વાયં સવા-સર્વતા વર્તતે, –મોક્ષમાં બેઠેલાં સિદ્ધોને બુભુક્ષા જ નથી, ખાવાની ઈચ્છા જ નથી. અને એમને હમેશાં સ્વસ્થપણું રહે છે, માટે એમને ખાવાની જરૂર જ નથી. પણ નથી માટે ખંજવાળવું ય નથી.” મેક્ષમાં જીવને સુધાવેદનીય કર્મ નથી. કર્મ આઠ છે. એમાં ભૂખ લગાડવી એ વેહનીય કર્મનું કામ છે. એ કર્મ જ્યારે ઉદયમાં આવે, ત્યારે આત્માને ભૂખ લાગે. સિદ્ધોને એ ઉદયમાં નથી. કારણકે એમના બધાં કર્મો નાશ Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પામ્યાં છે. તેમાં વેદનીય કર્મ પણ નાશ પામ્યું છે. માટે એમને ભૂખ લાગતી નથી. બીજું પણ ધ્યાન રાખજે કે-હમેશાં પુદ્ગલ પુદ્ગલને ખેંચે છે. લેહચુંબક લેઢાને ખેંચે. જીવમાં જ્યાં સુધી આઠ કર્મના પુદ્ગલે પડ્યાં છે, ત્યાં સુધી એ આહાર આદિના પુદ્ગલે ખેંચે-ગ્રહણ કરે. પણ સિદ્ધ ભગવાનને તે ઔદારિકાદિ શરીર નથી. માટે એમને આહાર વગેરેના પુદ્ગલે નથી લેવાના. કર્મને ઉદય નથી, માટે શરીર નથી. અને એ કારણે આહારદિક પણ નથી લેવાના. માટે એમને કેઈ કાળે ભૂખ નથી લાગવાની. એમને હંમેશાં સ્વસ્થતા છે, માટે આહારની જરૂર નથી. આહાર એ પરવશતા છે. એમને કેઈની પરવશતા નથી. સંસારના દરેક સુખ પરાધીન છે. અને “સર્વ ઇવ ટુ’ પરાધીનતા એ જ દુઃખ છે. ખરેખરું સુખ તે-“કામવર' આત્મામાં રહેવું તે જ છે. આવું સ્વાધીન સુખ મેક્ષમાં જ છે. એ મેક્ષ મેળવવા માટે દરેક જીવને અભિલાષા થાય છે. કારણકે સંસારથી એ દુઃખ પામે છે. એ દુઃખ એનાથી સહન નથી થતું. એમાંથી છૂટવા માટે એને મોક્ષની જ ઈચ્છા થાય. પણ એ મળે કયારે? ને ત્યાં બતાવ્યું છે કે-એક્ષ મેળવવા માટે તું પરોપકાર કર. જગતનું કલ્યાણ કરવાનું મન થાય ત્યારે જ પરોપકાર થાય. કલયાણભાવમાં તે મત્રી-પ્રભેદ-કરુણા ને માધ્યશ્ય એ ચારે ભાવનાઓ છે, એ ચારે ય હોય, ત્યારે જ પરે Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્વાધીનતા: પરમ સુખ ૮૯ પકારવૃત્તિ થાય છે. એ તારે-માક્ષની અભિલાષા કરનારેકરવી જોઈ એ, એમ ગ્રંથકાર મલયગિરિ મહારાજા કહે છે. એ પરાપકાર કેટલાં પ્રકારના છે ? તા એ પ્રકારના અતાવે છે. એક દ્રવ્યથી પરાપકાર, ખીજો ભાવથી પાપકાર. જગતમાં જીવા જુદી જુદી જાતના હોય છે, કેટલાંક પેાતાના સ્વાર્થ છેડી બીજાનું સુધારે. કેટલાંક પેાતાનું ન અગાર્ડ ને ખીજાનુ' સુધારે. કેટલાંક વળી પેાતાની ખીલી માટે પારકાના મહેલ તાડે એવાં હાય છે. આ ખધાંનુ સ્વરૂપ કીધુ છે કે ઃ एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थ परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाऽविरोधेन ये । तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानोमहे || આમાં–પાપકારમાં—જીવના ચાર સ્વરૂપ બતાવ્યાં છે. એક ઉત્તમ પ્રકારના છે. ખીજા મધ્યમ છે. ત્રીજા અધમ કેટિના છે. અને એક ચેાથાં પણ છે. પણ એને કઈ કાટિમાં મૂકવા ? એની અમને પણ ખબર નથી. ત્યારે શિષ્ય કહે છે એ બધાંનું સ્વરૂપ અમને બતાવા તે ખરાં? એટલે ગુરુમહારાજા એ ચારે પ્રકારના જીવાનુ સ્વરૂપ બતાવે છે. કઈ રીતે? તે અગ્રે અભિાર.... Page #143 -------------------------------------------------------------------------- ________________ STનારે પ્રભુ! નહિમાનું અવરની આણ, કી મારે તારું વચન પ્રમાણ एके सत्पुरुषाः परार्थघटकाः ॥ શાસ્ત્રકાર મહારાજાએ સૌથી પહેલાં સંસારનું સ્વરૂપ બતાવ્યું. તે પછી મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. એ મેળવવા માટે સ્વ અને પરને ઉપકાર કરે, અને એમાં પણ પરેપકારમાં વિશેષ વૃત્તિ રાખવી, એમ કહ્યું. એ પપકાર કયારે થાય? તે કીધું કે-વારાવિશુદ્ધ સત્યા’–હદયના આશયની મહાન વિશુદ્ધિ હોય તે જ પરોપકાર થાય. વચમાં એ પણ કહી દીધું કે–આત્માને દરેક કામમાં, જિજ્ઞાસા જોઈએ. વ્યાખ્યાન શ્રવણ કરવું હોય કે બીજું ગમે તે કરવું હોય, પણ એમાં જિજ્ઞાસા પહેલી જોઈએ. જિજ્ઞાસા વિનાને માણસ શ્રોતા ન કહેવાય. જિજ્ઞાસા. વિના સાંભળવા બેસે, સાંભળવાની રુચિ ન હોય, તે તે “મૂરખજીને પ્રભુ-કથા, કાં ઊંઘે કાં ઊઠી જાય”—એ કાં તો. ઊંઘે ને કાં તે ઊઠી જાય. જંગલમાં કાકીઓ હોય છે ને?—એની ટેવ હોય છે. કે એ હમેશાં માથું હલાવ્યા જ કરે. એને તમે ના કહો. તે ય માથું હલાવે. અને અહીં સભામાં લાવે તે ય એ બેઠે બેઠે માથું ડોલાવ્યા જ કરે. એને જેમ જિજ્ઞાસા કે Page #144 -------------------------------------------------------------------------- ________________ નારે પ્રભુ! નહિ માનું અવરની આણ બોધ કાંઈ નથી, છતાં ય માથું હલાવ્યા જ કરે છે, એની જેમ જિજ્ઞાસા ને રુચિ વગરના શ્રેતા પણ આમથી તેમ માથું ડેલાવ્યા કરે. એને સમજણ કશી ન પડતી હોય.. એ તે ઊંઘતો હોય. અને કેટલાંક તે એવાં હોય કે ઊંઘ, તે ય એનું પણ સમાધાન કરે. એક આચાર્ય મહારાજ હતા. એ વ્યાખ્યાન કરે. પરખદા આખી સાંભળે. એમાં ગામના એક શેઠ પણ આવે. બરાબર મહારાજની સામે બેસે. પણ એમને કાયમ ઝોકાં. બહુ આવે. એ જઈને આચાર્ય મહારાજ વિચાર કરે કે-આ શેઠ દરરોજ સામે બેસે છે ને ઝોકાં ખાય છે, એ બરાબર નથી. સામે બેસે ને ઝોકાં ખાય, એ વકતાને ફાવે નહિ. એને વ્યાખ્યાનની મઝા ઊડી જાય. એક દહાડે મહારાજથી ન રહેવાયું. એમણે શેઠને પૂછી દીધું કેમ શેઠ! ઊંઘે છે કેમ ?' તરત જ શેઠે કહ્યું : “ના સાહેબ ! ના, હું તે બરાબર સાંભળું છું.” મહારાજે પૂછ્યું : “પણ આંખ તો પટપટાવે છે ને? શેઠ કહેઃ “ના ના સાહેબ ! ઊંઘતે નથી. આંખ પટપટાવવાનું ય કારણ છે. ઓલી નિદ્રા રાંડ એવી છે ને, કે હું વ્યાખ્યાન સાંભળવા બેઠો છું તેની ય ખબર એને નથી પડતી. એ અહીંયા પણ આવી. એટલે મેં એને રોકવા માટે આંખના દરવાજા બંધ કર્યા. બાકી હું ઊંઘતે નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી નહિઁસૂત્રનાં પ્રવચના થડીવાર થઈ. વ્યાખ્યાન ચાલ્યું. ત્યાં શેઠને ફી ઝોકાં આવ્યા. એમને એની ખબર ન પડે, પશુ એ નીચે નૌ · જાય, એટલે બીજાને ખખર પડે. ૯૨ આ જોઈને આચાર્ય મહારાજ કહે : અરે શેઠે ! આવા પ્રભુના વચન સાંભળવાના અવસર આવ્યે ને તમે ઝોકાં કેમ ખાવ છે ?’ શેઠ કહે : ‘ના સાહેબ! હું ઝોકાં કયાં ખાઉં છું ?' તા પછી આમ નીચે નમી કેમ ગયાં ?’ શેઠ કહે ઃ સાહેબ ! આલી રાંડ નિદ્રા છે ને, એને મેં અહી આવવાની ના પાડી, તેા ય નહેાતી માનતી. એટલે મે' ડાકુ' નમાવીને એને કીધુ કે-લે રાંડ, આવી જા, તારે આવવુ હાય તા આવી જા’. પાછું વ્યાખ્યાન ચાલ્યું'. ઘેાડીવાર થઈ, ત્યાં તે શેઠને એવી ઊંઘ ભરાણી કે શેઠ વ્યાખ્યાનની વચ્ચે જ ઢળી પડયા. એ જોઈને આચાય મહારાજ કહે : આ શું કર્યુ? તમે તા ના પાડેા છે કે ઊ'ધ નથી આવતી. તે પછી આમ ઢળી કેમ પડયા ?’ ' ઊંઘ એ પ્રમાદ છે. અને પ્રમાદની સાથે તે કુસ્તી કરવી જોઈએ. બધાં વચ્ચે એની ફજેતી કરીએ તે એ ન આવે. એટલે જ મહારાજે શેઠને પૂછ્યું : તમે ઢળી કેમ પડ્યા ત્યારે શેઠ કહે સાહેબ! આ આવાં બેઠાં છે, ને Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯૩ નારે પ્રભુ! નહિ માનું અવરની આણ બધાં વચ્ચે વાત શું કરું? મને તે વાત કરતાં ય શરમ આવે છે.” મહારાજ કહે: “કહે તે ખરાં. ભલે શરમ આવે. પણ કહે એટલે શેઠ કહેઃ “સાહેબ! ઓલી નિદ્રા રાંડને ના. પાડી તે ય આવી, એટલે પહેલાં તે દરવાજા જ બંધ. કરી દીધાં. તે ય એ રાંડ આવી. એટલે મેં કીધું કે આવી જા રાંડ, આવવું હોય તે આવી જા. આટલું કીધું, ધૂતકારી, તે ય એ તે આવીને ઊભી રહી એટલે હું તે. એને પછાડીને એની પર ચડી જ બેઠે.” ત્યારે અહીં કહેવાનું શું છે કે આ પ્રમાદ તે. તે બધાને આવે, પણ એને સારો માને, પિતાની ભૂલ કબૂલ ન કરે, ઉલટું સમાધાન જ કરે, એને જિજ્ઞાસુ શ્રેતા. ન કહેવાય. એ તે પિલાં શેઠની જેમ કાં ઘે, ને કાં ઊઠી જાય. માટે શ્રોતા તે જિજ્ઞાસુ, મધ્યસ્થ અને બુદ્ધિમાન જોઈએ. અને વક્તા પણ બધાં જીવેનું એકાંત કલ્યાણું વાંછતે. અને અલાનભાવે દેશના આપતે હે જોઈએ. તીર્થકર મહારાજા જ્યારે જ્યારે તીર્થકર નામકર્મ બાંધે અને ભગવે છે, ત્યારે એ કર્મ તેઓ ભગવે કઈ રીતે? તે “ઢિાણ ધર્મલvig'–ખેદ અને ગ્લાનિ રહિતપણે એ દેશના આપે, તે તીર્થકર નામકર્મ વેદે. ગમે તેટલે સમય થાય, તે ય એમને ગ્લાનિ ન થાય. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને તીર્થકર નામકર્મ ત્રીજે ભવે બાંધીને જ્યારે તીર્થકર થાય, ત્યારે પણ દેશના કયારે આપે? છદ્મસ્થભાવમાં એ કોઈ દિવસ દેશના ન આપે. કારણ કે–રખેને કઈ દિવસ અનુપગ થઈ જાય, ને તીર્થંકરભાવ મળ્યાં પછીની દેશનામાં ને પહેલાંની દેશનામાં–બન્નેમાં ભેદ થઈ જાય. માટે તેઓ છદ્મસ્થપણામાં દેશના ન આપે. કેવળજ્ઞાન પામ્યાં પછી, તીર્થંકરભાવ મળ્યાં પછી પણ, સમવસરણમાં પ્રવેશતાં તીર્થને નમસ્કાર કરીને જ દેશના આપે. અને તે પછી દેશના આપતાં એમને લાનિ ન હોય. આવી રીતે ખેદ અને ગ્લાનિરહિતપણે તમે દેશના આપશે તેજ તમને–દેશના આપનારને લાભ થશે. પરંતુ જાન્તતો ઢામ શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તે એકાંતે લાભ થાય જ. પણ જ્યારે એ નિષ્કામભાવે દેશના આપે છે. હું કઈ વસ્તુની, જશની કે કીર્તિની અભિલાષાથી દેશના આપું તે મને લાભ ન થાય. પણ કેઈપણ જાતની હારહિતપણે દેશના આપે, તે વક્તાને તે એકાંતે લાભ થાય જ. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજા પણ કહે છે કેશ્રાદ્ધ: શ્રોતા સુધીર્વ, યુગેયાત થવી! તો स्वच्छासनस्य साम्राज्य-मेकच्छत्र कलावपि ॥ હે પ્રભો ! આ જગતમાં આ કલિકાળમાં પણ તારું -શાસન એક છત્રપણે અમે જોઈએ છીએ. કારણ કે–અત્યારે પણ પ્રભુના વચન પ્રત્યે, ગુરુમહારાજા પ્રત્યે, પૂર્ણ શ્રદ્ધા Page #148 -------------------------------------------------------------------------- ________________ નારે પ્રભુ ! નહિ માનું અવરની આણુ ૯૫ જેના હૃદયમાં છે, એવાં શ્રાવકા-શ્રોતાએ દેખાય છે. એ ભલે ક્રિયાકાંડ અલ્પ કરે, પણ એના હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા ભરી છે. અને ‘સુધી’ કહેતાં બુદ્ધિશાળી વક્તા પણ અત્યારે દેખાય છે. માટે હે પ્રભુ! આ કલિયુગમાં પણ તારું શાસન જયવતું વર્તે છે. અને અમને તે સતયુગ કરતાંય આ કલિયુગ ઘણા સારો છે, કે જ્યાં અમને તારાં પ્રવચનની શ્રદ્ધા મળી છે. જ્યાં આછા કાળમાં પણ વધુ કમ ખપાવીએ છીએ. વધુ લાભ લઈ શકીએ છીએ. માટે અમારે તે કલિયુગ જ વધારે સારા છે. અહી શ્વેતાને 'શ્રાદ્ધ:’–શ્રદ્ધાવાળા કીધા છે. તું ભલે ક્રિયાકાંડ વગેરે ઓછું કરજે, પણ પ્રભુના વચનના અખંડ રાગ ભવાભવ માગતે રહેજે. એને ભૂલીશ નહિ. એની શ્રદ્ધા ન છેાડીશ. કારણકે આ જગતમાં પ્રભુના પ્રવચન જેવુ' કાઈ પ્રવચન નથી. હેમચન્દ્રસૂરિ મહારાજ મેલ્યાં છે કેઃ : हितोपदेशात् सकलज्ञक्लृप्ते - मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरार्थेष्वविरोधसिद्धे स्वदागमा एव सतां प्रमाणम् ॥ ઘણાં વર્ષો પહેલાં એકવાર પૂનાની ડેક્કન કેાલેજમાં એના પ્રિન્સિપાલ હેમચન્દ્રસૂરિ મહારાજ માટે “પ્રવચન આપતાં મેલ્યાં હતાં કે વિદ્યાથી આ ! જેને માટે હું તમને કહેવા ઊભા થયા છુ, તેમને તમે કાઈ સપ્રદાયના ન માનશે!. એ તેા જગતના મહાપુરુષ છે.’ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદસૂત્રનાં પ્રવચને આવુ જૈનેતરો પણ જેમને માટે આજે પણ બેલે છે, એ હેમચન્દ્રસૂરિમહારાજા આ લેાકમાં પ્રભુના પ્રવચનની સ્તુતિ કરતાં કહે છે કે–હુ પ્રભે ! અમારે તે તારુ આગમ એ જ પ્રમાણુ છે. જેમાં જગતનું કેવળ હિત જ ખતાવ્યું છે કે આ જગતમાં કેઈ ને ત્રાસ, ભય, પરિતાપ ન આપીશ. અને પ્રભાતમાંકાઈનું પૂરું ન ચિંતવીશ.' આવા તા જેમાં હિતના ઉપદેશ છે. અને સર્વજ્ઞ ભગવાને આ આગમ રચેલા છે. માટે જ એ મારે પ્રમાણુ છે. “ ના રે પ્રભુ, નહિ માનુ અવરની આણુ મારે તાહરું' વચન પ્રમાણ—નારે પ્રભુ.... ૯૬ હે પ્રભુ! ! અવરના જે આગમ છે, વચન છે, એ મારે પ્રમાણુ નથી. મારે તેા તારું વચન જ પ્રમાણુ છે. કેમ ? તા ખીજું બધું પછી, પણ એમાં હિત ભરેલું છે. અને એ વચન-એ આગમસને કીધા છે, ને ગણધરોએ ગુથ્યા છે. અને એ જ આગમ પરંપરાથી અમારી પાસે આવ્યેા છે. માટે અમારે તે એજ પ્રમાણુ છે. શ એટલું જ નહિ, પણ ‘મુમુક્ષુ સત્તાણુ પ્રહા૨ > મુમુક્ષુ એટલે જે શિષ્ટ અને સજ્જન પુરુષા છે, તેમણે આ તારાં આગમને સ્વીકાર્યાં છે, માટે જ અમારે પણ એ જ પ્રમાણ છે. અને એમાં પૂર્વ–અપરના, આગળ કે પાછળ, કાઈ જાતના વિશેષ પણ નથી આવતા. ખીજાના આગમામાં Page #150 -------------------------------------------------------------------------- ________________ તારે પ્રભુ ! નહિ મનુ અવરની આણ ૯૭ S. તા પૂર્વાપરના વિરાધો હોય છે. અને જે ગુરુએ કીધું છે, તે વાતનું તેના જ શિષ્યે ખ'ડન પણ કર્યું છે. આવું તારાં આગમમાં નથી. અને સમજે તે—સાચી સમજણુ હાય તા–એમાં વિરોધ જરાય નથી. વિરાધના પરિહાર જ છે, પણ જે સમજે નહિ, એને એમાં વિરોધ દેખાય. માટે જ કીધું છે કે ગુરુની નિશ્રા વિના એકલેા શાસ્ત્ર ન વાંચીશ. એકલા જો વાંચીશ તા વિરાધ જ થશે. ' જેમ શાસ્ત્રમાં વાંચ્યુ` કે મુનિએ કાચાં પાણીને અડવું નહિ. ' હવે ખીજું વચન નથી જાણ્યું, નથી વાંચ્યું. તે રસ્તામાં જતા હાય, ને સાધુને નદી ઉતરતાં જુએ તે તું તરત અનુમાન કરી દઈશ કે ઃ આ સાધુ નથી, કાચાં પાણીનેા અડકે છે માટે એમણે વ્રતનું ખંડન કર્યુ છે. ’ S. મુનિ કાચાં પાણીને ગુરુમહારાજ વિના જો શાસ્ત્ર વાંચે તે આવું થાય. પણ જો ગુરુમહારાજ પાસે વાંચતા હઈશ, તે તેઓ તને સમજાવશે કે ઉત્સગ હાય તા એના અપવાદ પણ હોય જ. લેા હાય ત્યાં એકસેપ્શન હાય જ. અહીં ન અડે, એ ઉત્સગ માગ છે. પણ જો સ્થાનમાં રહે તે રાગાદિ અનેક દ્વેષ! એમણે વિહાર કરવા જ જોઈએ. ત્યાં તે વખતે કાચાં પાણીને અડવુ પણ પડે. વિહારમાં નદી આવે, તે એ નદી ઉતરવી જ જોઈએ. સાધુ હંમેશાં એકજ આવી પડે. માટે એ ઉતરવાના પણ શાસ્ત્રમાં વિધિ મતાન્યેા છે. પાં ત. પ્ર. છ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન પાવે છે દિવા, અ પાવું છે દિવા' એક પગ પાણીમાં મકે, ને એક પગ બહાર રાખે. આ બધે વિધિ બતાવે છે. એ વિધિપૂર્વક જે નદી ઉતરે તે એને દોષ ન લાગે. આ અપવાદ માર્ગ છે. આ બધું કયારે સમજાય ? તે ગુરૂમહારાજની પાસે શાસ્ત્ર વાંચે તે. નહિ તે આમાં વિરોધ જ લાગે. આમ જેમાં પૂર્વાપરને કઈ જાતને વિરોધ પણ ક્યાંય નથી આવતે, આવું જે શાસન, પ્રભુનું પ્રવચન, એ જ મારે પ્રમાણ છે. અને હે પ્રભે ! મને મનમાં ખાત્રી છે કે-કઈ અત્યારે ભલે ગમે તે પ્રવચનમાં-તીર્થમાં હોય, ગમે તેવી તાપસવૃત્તિ રાખતાં હોય, પણ છેવટે તે એમણે તારાં માર્ગમાં આવવું જ પડશે. परःसहस्राः शरदस्तपांसि, युगान्तर योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो, न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम्।। હે પ્રભ! ગમે તે વેષમાં કે ગમે તે ધર્મમાં હજારો વર્ષ સુધી ભલે તપશ્ચર્યા કરે, પરિવ્રાજકપણું આચરે, અને આ ભવમાં ને અનેક યુગમાં સારામાં સારી ઉપાસના કરે, પણ જ્યાં સુધી તારાં પ્રતિપાદન કરેલાં માર્ગની એમને સ્પર્શના નહિ થાય, ત્યાં સુધી એમને મેક્ષ નહિ જ મળે. એ તે તારા માર્ગમાં આવશે ત્યારે જ મોક્ષ મળશે. માટે જ મારે તારે આગમ પ્રમાણે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ તારે પ્રભુ! નહિ માનુ અવરની આણુ ૯ અને હું પ્રભો! મને ખીજાનાં આગમમાં દ્વેષ નથી. અને તારાં આગમમાં અંધશ્રદ્ધાવાળા પ્રેમ મને નથી. તા ખીજા'ના આગમ મારે કેમ પ્રમાણ નથી? એનું કારણ શું? તે हिंसाद्य सत्कर्मपथोपदेशा-दसर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंस दुर्बुद्धिपरिग्रहाच्च, ब्रूमस्त्वदन्याऽगममप्रमाणम् ॥ હે પ્રભો! તારાં સિવાય ખીજાના આગમ મારે પ્રમાણ નથી. તારા આગમ કેવેા છે? સેા ટચના સેાના જેવા છે. સાનાને કાઇની ખીક ન હાય. ખીક કયારે હોય? કાંઈક કાળું હાય ત્યારે જ બીક હાય. અન્ય આગમામાં એવી ખીક છે, માટે જ ત્યાં કીધુ છે કે ‘અસ્તિ વચંતા પિત તેનૈવૈર વિષાયતે” અર્થાત્ ત્યાં કાંઇ એવું દાળમાં કાળુ છે કે જેથી એમને આમ ખીવું પડે છે. પરીક્ષાથી ડરવુ પડે છે. પ્રભુના આગમમાં એવું નથી. એમાં સાનાની જેમ છેદ કરા, કોટી કરો, તાપ કરા, તેા એ બધી પરીક્ષામાં નિર્દોષ થશે. અને ખીજાના આગમમાં એક વસ્તુ પહેલી જોવા મળે છે. શું? તે હું પ્રભો! બીજાના આગમ જ્યારે હું સાંભળું, જોઉ* ને વિચારું' છુ, તે તેમાં કેવળ હિંસાના જ માગ મતાન્યા છે. વેદમાં પહેલુ શરૂઆતમાં લખ્યુ કે મા હિંચાત સર્વ મૂત્તનિ' કેાઇ જીવને મારીશ નહિ. તમે કોઈને કાગળ લખા, તેમાં ગણેશાય નમઃ’લખા, અને પછી એમાં એવા કાગળ લખાય? ન લખાય. પહેલાં ઉપર શ્રી મેલુ” લખા, તા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧co શ્રી નંદિસૂત્રનાં પ્રવચન અહીં બીજા આગમની નિંદા નથી કરવાની. પણ જે સ્પષ્ટ લાગે છે તે તે સમજવું જ જોઈએ. ત્યાં એ જ વેદમાં આગળ જતાં બતાવ્યું છે કે અમુક વિધિમાં, મધુપર્કની વિધિમાં યજ્ઞમાં ને શ્રાદ્ધમાં માંસ ખાવાની છૂટ છે. ત્યાં શું કહે છે? :– यज्ञार्थं पशवः सृष्टाः, स्वयमेव स्वयम्भुवा । यज्ञोऽस्ति भूत्यै सर्वस्य, तस्माद् यज्ञे वधोऽवधः ।। યજ્ઞમાં જે વધ કરાય, તે વધ નથી. કેમ નથી? તે સ્વયંભૂ કહેતાં બ્રહ્માએ આ જગત બનાવ્યું છે. તેમાં તેમણે પિતાની મેળે જ આ પશુઓને પણ બનાવ્યાં છે. અને યજ્ઞ એ કેવી વસ્તુ છે? આ સર્વ પશુઓની ભવાંતરમાં ઉત્તમ આબાદી થાય, સ્વર્ગલેકની પ્રાપ્તિ થાય, માટે આ શાસ્ત્રમાં-વેદમાં યજ્ઞ કરવાનું કહ્યું છે. માટે યજ્ઞમાં વધ કરે એ વધ નથી, અવધ છે. આ હું મારાં ઘરનું નથી કહેતે. જેને જેવું હોય એ મનુસ્મૃતિના પાંચમા અધ્યાયમાં જોઈ લેજે. આમ એક તરફ “ હિંયાત સમૂતાનિ' કહે છે, ને વળી પછી હિંસા કરવાનું કહે છે, એ તે ગણેશને નમસ્કાર લખીને મેલું લખવા જેવું જ થયું ને? આ હિંસાને ઉપદેશ અન્યના આગમમાં છે. માટે જ તે અમારે પ્રમાણુ નથી. વળી જેને સર્વજ્ઞપણું નથી, એવાં પુરુષે આ આગમ રચ્યો છે. માટે પણ એ પ્રમાણે નથી. અને એ આગમને કેણે સ્વીકાર્ય છે? તે ક્રૂર અને નિર્દય પુરુષોએ જ Page #154 -------------------------------------------------------------------------- ________________ નારે પ્રભુ ! નહિ માનુ અવરની આણુ ૧૦૫ એનેા સ્વીકાર કર્યો છે. કારણ કે જ્યાં હિંસા જ કરવાની છે, ત્યાં કર સિવાય કાણુ હેાય ? માટે અમારે એ પ્રમાણુ નથી. એટલું જ નહિ, પણ એમાં પૂર્વાપરના વિરોધ પણ આવે છે. ત્યાં કીધું છે કે— } न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥ માંસભક્ષણમાં કાઇ દ્વેષ નથી. મદ્ય પીવામાં ને મૈથુન સેવવામાં પણ કોઇ દોષ નથી, કેમકે એ તેા પ્રાણીની પ્રવૃત્તિ છે. પણ એમાંથી નિવૃત્તિ લેવી એ મહાફળવાળી છે. હુવે જો આ બધી ભૂતની પ્રવૃત્તિ હોય, તે પછી એમાંથી નિવૃત્તિ થવી, એ મહાફળવાળી કઈ રીતે હાય ? આમ આમાં પૂર્વાપર વિરોધ પણ આવે છે. માંસ ન ખાય તે પાપ લાગે, એવુ પણ એ આગમમાં મતાવ્યુ છે. માટે જ હે પ્રભો ! મારે એ પ્રમાણુ નથી. મારે તે તારુ વચન જ પ્રમાણ છે. આવા પ્રભુના વચનમાં જિજ્ઞાસા-શુશ્રુષા રાખે, એવે જે જીવ હાય, તે જ સાચા શ્રોતા કહેવાય. આવા શ્રાદ્ધ શ્રોતા, અને બુદ્ધિમાન વકતા મળે ત્યાં લાભ જ થાય. · ત્યારે હવે અહીં કરવાનું શુ છે? તે પરોપકાર કરવાના છે. કાઇનું પૂરું નથી કરવાનું. અહી જીવાના ચાર ભાગ પાડયા છે. એનું સ્વરૂપ કઈ રીતે છે ? તે અંગ્રે અધિકાર.... Page #155 -------------------------------------------------------------------------- ________________ સજ્જન અને દુર્જનનો તફાવત ) एके सत्पुरुषाः परार्थघटकाः ० ॥ શાસ્ત્રકાર મહારાજાએ પરાપકારના પ્રસંગમાં ખતાવ્યુ કે મેાક્ષ મેળવવા માટે આત્માએ પેાતાને અને પરના ઉપકાર કરવા જોઈએ. એમાં પણ પરના ઉપકાર ખાસ કરવા જોઈએ. એ કયારે થાય ? તા હૃદયની મહાન ઉદારતા જોઈએ. પણુતા ન જોઇએ. માટે જ્ઞાની ભગવાએ સૌ પહેલાં કૃપણતાના નાશ કરવાના જ ઉપદેશ આપ્યા છે. આ પ્રસંગમાં-ચાર પ્રકારના પુરૂષા બતાવ્યા છે. એક પરોપકાર કરે છે. ખીજા પેાતાના સ્વાર્થ ન બગડે તે રીતે ખીજાના ઉપકાર કરે છે. ત્રૌજા વળી બીજાનું ખગાડીને પેાતાનું સુધારે છે. એનું સ્વરૂપ આ ટેંકમાં કહ્યુ છે. જગત્માં એવા પણ મહાન અને ઉદાર આશયવાળા સત્પુરુષો છે કે જે પાતાના ગમે તેવા સ્વાથને પણ પરાપકારને માટે છેડી દે છે. કોઇ દુઃખિયાના દુઃખાટાળવાનું, કાઈ કરુણાનું, પાપકારનું કામ એમને મળ્યું, ત્યાં જ તેઓ પેાતાના સ્વાર્થ છેડીને એ કામમાં તત્પર થઈ જાય. આવા પુરુષાને સત્પુરુષાની કેટિમાં મૂકયા છે. અને ખીજાં પેાતાનું કામ-પોતાના સ્વાથ બગડે નહિ, એ રીતે સાચવીને પણ પરોપકારનું કામ તેા કરે જ, Page #156 -------------------------------------------------------------------------- ________________ સજજન અને દુર્જનને તફાવત ૧૦૩ પિતાના કામની સાથે એ પોપકારમાં પણ ઉદ્યમવાળા હોય. માટે એમને મધ્યમ કોટિમાં–બીજી કટિમાં–કહ્યાં છે. ત્રીજા–જગતમાં એવાં પણ પુરુષ છે, જે પિતાના સ્વાર્થ માટે ગમે તેનું કામ બગડે, તે ય એને વિચાર નથી કરતાં. “મારું પાંચ કેડીનું એક દેઢિયાનું કામ છે, ને પારકાનું હજારનું કામ છે. મારાં આવાં કામ માટે એનું હજારનું કામ બગડશે, એથી એને કેટલું દુઃખ થશે ? એને વિનાશ થશે.” એ વિચાર એ ન કરે. ત્યારે પિતાના સ્વાર્થ માટે પારકાનું ગમે તેવું હિત હોય, તેને નાશ કરે, એના હૃદયમાં કેટલી નિર્દયતા ને નિષ્ફરતાના પરિણામ હશે? આ જગતમાં બધી જાતના જ છે. પણ એમાં આ અને શાસ્ત્રમાં કેવા કીધાં છે? તે એમને ભલે મનુષ્યની આકૃતિ છે. પણ જ્ઞાનીઓ કહે છે કે એને અમે મનુષ્યમાં રાક્ષસ કીધાં છે. અને ચોથે એક વર્ગ એ પણ છે કે જેને પોતાને સ્વાર્થ કાંઈ જ નથી, તે પણ પારકાનું બૂરું ચિંતવવું, પારકાં ઘરના નળિયા ગણવા, ને પારકાનું ખરાબ કરવું, એ જ એક ટેવ પડી હોય છે. આ કેવાં છે? પિતાને સ્વાર્થ હોય તે ઠીક, પણ એ ન હોય તે ય એ પારકાનું બગાડે છે, એને કઈ ઉપમા આપવી? ત્યાં શાસ્ત્રકારો કહે છે કે એને માટે અમારી પાસે કઈ જ શબ્દ નથી. જેને એક જ ધંધો છે, પારકાની નિંદા અને ચુગલી જ કરવી, એ રાક્ષસે કરતાં પણ ભૂંડા છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉok શ્રી નંદિસૂત્રનાં પ્રવચને મહાપુરુષેએ આત્માને માટે ચાર પ્રકારની ચિંતાવિચારણું બતાવી છે. કેઈને અમુક પ્રકારની વિચારણા થાય. કેઈને અમુક પ્રકારની થાય. એના ચાર પ્રકાર પાડ્યા છે. એક ઉત્તમ. બીજી મધ્યમ. ત્રીજી અધમ. અને એથી અધમાધમ ચિંતા. એ ચારેના સ્વરૂપ શું છે? એ બતાવે તે ખરાં. ત્યારે શાસ્ત્રકાર બતાવે છે કે – उत्तमा आत्मचिन्ता स्यात्, मोहचिन्ता तु मध्यमा । अधमा कामचिन्ता स्यात्, परचिन्ताऽधमाधमा ।। જેને પ્રભાતમાં ઊઠીને હદયમાં ભાવના થાય કે હું કેણુ? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાને છું ? મારું આત્મ સ્વરૂપ શું? હું જેને માટે પરિભ્રમણ કરી રહ્યો છું, એ દશ્યમાન વસ્તુઓ મારી છે કે નહિ? મારી સાથે આવવાની છે કે નહિ? આ બધી તે મારી વિભાગ દશા છે. પણ મારી સ્વભાવદશા કોને કહેવાય? શુદ્ધાત્મઘમેવાડÉ શુદ્ધજ્ઞાનં કુળો મમ ” નિર્મળ આત્મદ્રવ્ય એ જ હું છું, અને આત્માના નિર્મળ જ્ઞાનાદિ ગુણે એ જ મારા છે. દશ્યમાન કોઈ વસ્તુ મારી નથી.” આવી વિચારણે થતી હોય, એને ઉત્તમ વિચારણા-ઉત્તમ ચિંતા કીધી છે. કારણ કે-જમ્પ, એને સે વર્ષે પણ જવું જ છે એ નિર્ણય છે. “જ્ઞાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ અને દશ્યમાન કઈ Page #158 -------------------------------------------------------------------------- ________________ સજજન અને દુર્જનને તફાવત ૧૦૫ વસ્તુ સાથે આવવાની પણ નથી. તો જે આત્મસ્વરૂપ તારી સાથે આવવાનું છે, એની વિચારણા કરીશ, તે તું સુખી થઈશ. આ મારું છે. આ બધું મારે માટે જ છે,”—આ બધી તે વિભાવદશા છે. અને આ મારું નથી. હું તો આ બધાંથી જુદું છું. મારું સ્વરૂપ જુદું છે. મારાં આત્માના ગુણેને વિકાસ કેમ થાય? હું આ બધાંમાંથી છૂટીને મારાં આત્મસ્વરૂપમાં આગળ કેમ વધું?” આવી વિચારણા સ્વભાવદશા છે. એને ઉત્તમ વિચારણું કીધી છે. ગૃહસ્થ ગૃહસ્થપણુમાં રહ્યો છે. હજી એને બધું છૂટી ગયું નથી. જ્યાં સુધી ચારિત્રમોહનીય કર્મને પશમ નથી થયું, ત્યાં સુધી એને ગૃહસ્થવાસમાં રહેવું જ પડશે. એને સ્ત્રી-કુટુંબ-દીકરા વગેરે સ્વજનેનું પરિપાલન કરવું જ પડશે. એ ન કરે તે એને અગ્ય કીધે છે. એ ગૃહસ્થ સમજે છે કે આ કેાઈ મારું નથી. છતાં મારું કર્તવ્ય છે, માટે મારે કરવું જ જોઈએ. એક સ્વામી ભાઈ ઘરે આવ્યું હોય, તે તેનું પણ સ્વાગતાદિ કરે, તે પછી કુટુંબની ચિંતા તે એણે કરવી જ જોઈએ. પણ એને એને મેહ ન જોઈએ. માટે જ કીધું છે કે – સમદ્ધિદષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ, પણ અંતરથી ન્યારે રહે, જિમ ધાવ ખેલાવત બાળ. સમ્યગૃષ્ટિ જીવડે ગૃહસ્થ-ઘરની, કુટુંબની પાલના Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી નંદિસૂત્રના પ્રવચન તે કરે, પણ અંદરથી ન્યારો રહે. એ અંતરાત્મસ્વરૂપ છે. આવું સ્વરૂપ જેને થાય, અને એને જે કુટુંબની ચિન્તા -વિચારણા થાય, તે મધ્યમ મેહચિંતા છે. - ત્રીજી કામચિંતા કીધી છે. જીવને સવારથી સાંજ સુધી સારાં રૂપ કયાં મળે? સારાં રસ ક્યાં મળે? સારાં ગધ ક્યાં મળે? સારાં સ્પર્શ ક્યાં મળે? સારાં શબ્દ ક્યાં મળે ? આ એક જ વિચાર એને થતું હોય છે. એને ભક્ષ્યાભઢ્યને, પિયાપેચને ને કર્તવ્યાકર્તવ્યને કઈ વિચાર ન હોય. કેવળ વિષયેની ને કામભેગની જ ચિન્તા હોય. જે વિષયની ચિંતવના કરવામાં આવે તેય આત્માને અધ:પાત થાય છે, તે એના સેવનની તે વાત જ શી ? માટે જ મુનિઓને કીધું છે કે હે મુનિઓ ! તમે કામગના ને વિષયના સંકલ્પને કાઢી નાંખજે. कहं नु कुज्जा सामण्णं, जो कामे न निवारए ?। पए पए विसीयंतो, संकप्पस्स वसं गओ ॥ દશવૈકાલિકસૂત્રમાં મનક મુનિને ઉદેશીને શય્યભવસૂરિ મહારાજાએ આ ઉપદેશ આપીને અમને પણ ઉપદેશ આપે છે. આ ગાથા મુનિઓને કાયમ ગણવાની હોય છે. અત્યારે પણ આ ગણ્યા પછી જ અમારે આહાર પાછું કરવાના હોય છે. આમાં કીધું છે કે – હે મુનિ! તેં પ્રભુની પ્રત્રજ્યા ઉત્તમ ભાવનાથી લીધી Page #160 -------------------------------------------------------------------------- ________________ સજજન અને દુર્જનને તફાવત ૧૦૭ છે. તે તું હંમેશાં ગુરુકુલવાસમાં રહેજે, ગુરુમહારાજના ચરણમાં, આરાધનામાં રહેજે. અને વાચના, પૃચ્છના, પરાવર્તાના, આદિ સ્વાધ્યાયમાં તત્પર રહેજે. આખાં દિમાં અડધો નહિ તે પા ગાથા થતી હોય, તે પણ મહાન. લામ થાય છે. જેમ ગભિલ રાજના પિતા હતા. એમણે દીક્ષા લધા. પણ એ ઉંમરલાયક હતા. એટલે એમને કાંઈ ભણવાનું મન ન થાય. એમને એમ કે-કાંઈ પૂછવું કે જાણવું હશે તે ગુરુમહારાજને પૂછી લઈશ. આ ઉંમરે ભણુને શું કરીરા? કેટલાંક એવાં ય હોય છે કે પતિવમ મળ્યું, अपठितव्यमपि मर्त्तव्यं, वृथा पठितव्येन किं कर्त्तव्यम् ભણીએ તો ય મરવાનું છે, ને નહિ ભણીએ તેય મરવાનું છે, તો ફેગટ શું કામ ભણવું? એક ગુજરાતી કવિએ પિથી પઢપઢ મર ગયે, ભયા ન પંડિત કેય, અઢી અક્ષર જે પ્રેમકા, પઢે સો પંડિત હોય. ચોપડીઓ અને થિીઓ ભણીને તે બધાં ઘણું ય મરી ગયાં. પણ ખરે ખરે પંડિત કંઈ નથી થયો. ખરે પંડિત તે કેણ થ? કે-ગમે તેટલું ભણે, પણ એ ભણીને આ જગત ઉપર પ્રેમ થી જોઈએ. કેઈ ઉપર દ્વેષ ન થવો જોઈએ. તે એ ખરે પંડિત કહેવાય. ભલે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧.૮ શ્રી નદિસૂત્રના પ્રવચન અભણ હોય, પણ પ્રેમના અઢી અક્ષર જે હૃદયમાં વસે તે એ પંડિત કહેવાય. એ કયારે વસે? મહાન પુણ્યનો ઉદય હેય તે જ વસે. જગતમાં પ્રેમ જે કામ કરે છે, તે સત્તા નથી કરતી. અહીં આ મહામુનિને ગુરુમહારાજા ઘણું સમજાવે છે. પણ બાધ નથી થતું. પણ એક્વાર રસ્તામાં જતાં જતાં એ ત્રણ ગાથા ભણું જાય છે. એ મુનિ તે હતા. પણ “મારે પુત્ર રાજા છે, એ શું કરે છે? એનું રાજ્ય કેમ ચાલતું હશે? આવે એમને મેહ હતે. એટલે એકવાર એ રાજાની ખબર કાઢવા જાય છે. ત્યાં રસ્તામાં કુદરતે ત્રણ ગાથા મોઢે થઈ જાય છે. એ ગાથાઓના પ્રભાવે, એમને છેક એમને મારવા આવે છે, ત્યાં તેઓ બચી જાય છે. આની કથા પછી કહીશું. પણ પછી એ મુનિને સમજાય છે કે–સ્વાધ્યાય કરે, ભણવું, એ જરૂરી છે, અહીં કહેવાનું એ છે કેઃ હે મુનિ! તું પણ સ્વાધ્યાયમાં તત્પર રહેજે. કામ ભેગનાને વિષયના સંક૯૫વિકલ્પને આધીન તું ન થઈશ. ક્યારેક સંકલ આવી પણ જાય, પણ તેમાંથી હૃદયને પાછું હઠાવવું કે-આવાં સંકલ્પ વિકપે મારે ન જોઈએ, મારાંથી ન થાય.” અને જો તું એવાં સંકલ્પ-વિકલપને આધીન થઈ ગયે, તે તને ડગલે ડગલે ખેદ અને ઉગ થશે. એ સંકલ્પને લઈને તેને એ વસ્તુ નહિ મળે તે તું તારા Page #162 -------------------------------------------------------------------------- ________________ સજજન અને દુર્જનને તફાવત ૧૦૯ આત્માને આધ્યાનમાં પાડીશ. અને આ પ્રભુને સંયમ હારી જઈશ. ગીતાજીમાં શ્રીકૃષ્ણ પણ એજ કીધું છે કે :ध्यायतो विषयान पुसः, सङ्गस्तेषूपजायते । सङ्गात् सञ्जायते कामः, कामात् क्रोधोऽभिजायते । क्रोधाद् भवति संमोहः, संमोहात स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥ . તું વિષયનું ધ્યાન ધરીશ, હૃદયમાં વિષયના જ સંક૯પ-વિક૯પ કરીશ, તે તને એમાં આસક્તિ થશે. પછી આ વસ્તુ મને ક્યારે અને કેવી રીતે મળે? એવી તને અભિલાષા થશે. એ વસ્તુ નહિ મળે તે તને કૈધ થઈ જશે. અને જે ક્રોધ થશે, એવી જ મૂહદશા થઈ જશે. ભાન નહિ રહે. તેથી તારી યાદ શક્તિ-બે નાશ પામશે. અને એને નાશ થશે, તે તારી સદ્બુદ્ધિને પણ નાશ થશે. તે છેવટે તારે પણ વિનાશ થશે. આ માટે જ આવાં સંકલ્પની-કામગની ચિંતાને અધમ કહી છે. હવે એક બાકી રહી, પ ત્તાધHISધન'. સવારમાં ઊડીને પારકાંની જ ચિંતા ને મહેકાણું હેય. બીજો ધંધો પણુપરની તારે શી પડી, તું તારું સંભાળ.” તારે પારકાંની શી પડી છે? તું તારા ઘરનું જ સંભાળને? Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પણ કેટલાંકને ટેવ હોય છે કે સવારમાં ઊઠીને પારકાના ઘરના જ નળિયાં ગણે. પારકાંની હાયવેયને ચિંતા કર્યા કરે. આ બધી પરભાવદશા છે, એ તારી પરિણતિ નથી. અને એને તું તારી માનીશ, તે તું ગમે તે ગુણઠાણે હઈશ, તે ય પહેલે ગુણઠાણે જ રહીશ. જ્ઞાની ભગવતે કહે છે કે – પપરિણતિ પિતાની માને, વરતે આરત ધ્યાને, બંધ મોક્ષ કારણ ન પીછાણે, તે પહેલે ગુણઠાણે. ધન્ય તે મુનિ વરા રે, જે ચાલે સમભાવે.” જ્યાં મુનિભગવંતેની સ્તુતિ બતાવી છે, ત્યાં તે પ્રસંગે ડે ઉપદેશ પણ આપે છે. એ મુનિવરે કેવાં છે? તે પંચ મહાવ્રત ધારી, ધર્મને જાણનાર, ધર્મને કરનાર, હમેશાં ધર્મમાં જ પરાયણ રહેનાર, અને પ્રાણિ માત્રને નિષ્કામભાવે ધર્મને જ ઉપદેશ આપનારા છે, એમને ધન્યવાદ છે. જેઓ સદા સેમભાવમાં જ રહેનારાં છે, જેમને કઈ શત્રુ નથી, કેઈ મિત્ર નથી, હમેશાં પિતાના સ્વરૂપમાં જ ચાલ્યાં જાય છે, અને – . “ભવ સાયર લીલાએ ઊતરે, સંયમકિરિયા નાવે એવાં મુનિવરે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. શાથી? કયા સાધનથી? તે સંયમની શુદ્ધ આચરણચારિત્રરૂપી કર્મયોગ અને જ્ઞાનગ એ ઉભયરૂપી નાવથી આ સંસાર સમુદ્રને તરી જાય છે. તેમને ધન્યવાદ છે. વળી Page #164 -------------------------------------------------------------------------- ________________ સજજન અને દુર્જનનો તફાવત ૧૧૧ ભોગપંક તજી ઉપર બેઠાં, પંકજ પરે જે ન્યારા, સિંહ પરે નિજ વિકમ શૂરા, ત્રિભુવન જન આધારા. જેઓ ભેગરૂપી કાદવમાં ઉત્પન્ન તે થયા, વૃદ્ધિ તે પામ્યા, પણ કમળની જેમ ભેગ-કાદવની ઉપર આવીને બેસી જાય છે. કેઈ જાતને લેપ એમને નથી લાગતું. કમળ જેમ પાણી ને કાદવથી નિર્લેપ બને છે, તેમ જેમણે સંયમ લીધે છે, તેવાં મુનિવરે ને પણ ભેગરૂપી કાદવ ને સંસારરૂપી પાણીને લેપ ન હોય. અને સંયમના પાલનમાં સિંહની પેઠે મહાન પરાક્રમી હોય. જેમ સિંહની સામે ગમે તેવાં હાથી આવે, તે ય એ એને નાશ કરે છે. એમ ગમે તેવા દે આવે, પણ એને આ મુનિ તેડી નાખે. આવાં મુનિ જગના આધાર છે. કારણ કે દરેક જીવનું કલ્યાણ કેમ થાય? એકાંત હિત કેમ થાય ? આવી એમના હૃદયમાં ભાવના છે. માટે એ આધાર છે. એવાં એ મુનિઓને કીધું છે કે તમે પર પરિણતિને પિતાની માનશે નહિ. પારકી ચિંતા કરશે નહિ. જે કરશો તે તમે આર્તધ્યાનમાં ને રૌદ્રધ્યાનમાં પડી જશે. પછી તમારી જ્ઞાન દશા નાશ પામશે. અને પછી-“મારે આ મેશનું કારણ છે, અને આ બંધનું કારણ છે; આવાં વિચારથી મને કેવો બંધ પડશે? કેવા કર્મો, રસ, દળિયાં હું બાંધીશ? આવો વિચાર તમને નહિ આવે. અને પારકાની ચિંતા કરતાં કરતાં આત્માને પહેલું ગુણઠાણું Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આવી જશે. માટે જ્ઞાનીએ અધમ ચિંતા પારકાની છે. શ્રી નંદસૂત્રનાં પ્રવચન કીધું કે જગતમાં અધમમાં આમ ચાર પ્રકારની ચિતા બતાવી છે. એમાં પરોપકારની ચિંતા જેને હાય, તેને ઉત્તમ પુરૂષો કીધાં છે. એ પરોપકાર કઇ રીતે થાયછે ? એના ભેદ કેટલાં? તા એ એ પ્રકારના છે દ્રવ્યથી ને ભાવથી. અહી ભાવથી પરેાપકાર લેવાને છે. અને કૃષ્ણુતા દોષ દૂર થાય તે જ પરાપકાર થાય, એ બધાનું સ્વરૂપ અગ્રે અધિકાર.... Page #166 -------------------------------------------------------------------------- ________________ મહા-સાવક श्राद्धानां पात्रभक्तानां, कार्पण्यदोषमुक्तये । देशना दानधर्मस्य देया तीर्थहितेच्छुभिः ॥ શાસ્ત્રકાર મહારાજા બતાવી ગયાં કે મેક્ષ મેળવવાની અભિલાષાવાળા જીવે પરોપકાર માટે પ્રયત્ન કરવા જોઇએ. એ પરોપકાર થાય કયારે ? પરાપકાર કરી કાણુ શકે? તે જે બીજા નુ બૂરુ' જ ચિંતવે, એવાંથી કાંઈ ન થાય. પરાપકાર તે ઉત્તમ કેાટિના પુરુષો જ કરી શકે. જેના હૃદયમાં કૃપણુતા દોષ ન હેાય તે જ કરી શકે. કૃષશુતા દ્વેષ ન હાય, તે હૃદયની આશય-વિશુદ્ધિ થાય. અને આશયની વિશુદ્ધિ થાય, તા જ જીવ પરાપકાર કરી શકે. માટે અમને ઉપદેશકેામે-જ્ઞાનીભગવ ́તાએ કીધુ છે કે હું ગીતાÜ! હે મુનિઓ! તમે પહેલેા ઉપદેશ કૃપણુતાના નાશના જ આપજો. કારણ કેયાં સુધી કૃપણુતા નાશ નહિ પામે, ત્યાં સુધી એનું ભવાભિન’દીપણું નહિ જાય. : જીવ એ પ્રકારના હૈાય છે. એક તા સમજે છે કે “ આ મધુ' મારું નથી. હું કાઈ ના નથી. આમાંથી કાંઇ પણ હું સાથે લઈ નથી જવાના.' આવા મેાક્ષાભિની જીવ હાય. ખીો ભવાભિની હાય, એ આ ભવમાં જ આનદૂ માને. આ બધું મારું' છે. આ અંધુ" મને ક્યારે મળે ?? ન. પ્ર. ૮ - Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી નાદિસૂત્રના પ્રવચન આવી જ વિચારણું એને હેય. પણ આ મારે કર્મબંધનનું કારણ છે, એમ એ ન સમજે. સુજો મતિર્થીનો, મસ્તી મચવાન રા:. अज्ञो भवाभिनन्दी स्यात् , निष्फलारम्भसंगतः ॥ ક્ષુદ્રતા, લેભ, દીનતા વગેરે અનેક દુર્ગણે ભવાભિનદીને કહ્યાં છે. એ બધાં પછી બતાવીશું. પણ એ બધામાં મુખ્ય–દેષ-દુર્ગુણ-કૃપણતાને છે. માટે હે મુનિઓ! તમારે પહેલી દેશના શેની દેવી? તે દાનધર્મની દેવી. એથી એને પણુતા દોષ નાશ પામશે. અને આવી દેશના કોને દેવી ? કારણ કે બધી દેશના બધાંને ન દેવાય. એગ્ય જીવ જોઈને જ આવી દેશના દેવી. જો કે વક્તાને તે, જ્ઞાનીઓ કહે છે, એકાંતે લાભ થાય જ. કર્મની નિર્જરા જરૂર થાય. પણ એ લાભ કર્મ-નિર્જરાની અપેક્ષાએ થાય છે. પરના ઉપકારની દષ્ટિએ નહિ. એ દષ્ટિએ તે યોગ્યને યોગ્ય જ દેશના આપવી. પણ જેમ ગાયના આંચળમાં ઈતરડી બેઠી હોય છે, પણ એ એનું લેહી જ પીએ, દૂધ ન પીએ. એના જેવાં અયોગ્યને આવી દેશના ન આપવી. અને કોણે આ દેશના કરવી? તે કહે છે કે– પરમાત્માનું તીર્થ અને શાસન કેમ સદાકાળ રહે? એને અવ્યવચ્છેદ કેમ થાય ? એવાં તીર્થના હિતકારી હે મુનિઓ ! તમે હમેશાં પહેલી દેશના દાનધર્મની દેજે. '; કારણ કે–દાનધર્મ જગતમાં મુખ્ય છે. દાન એટલે Page #168 -------------------------------------------------------------------------- ________________ સહ-શ્રાવક ૧૫ મહના ત્યાગ. આ મારી વસ્તુ છે, ‘મમેવું ’ આના પર મારી સત્તા છે. એ વસ્તુ મેં એને અર્પણ કરી, એના પરની મારી સત્તા ઇંડી દ્વીધી, એ વસ્તુ પરની મારી મમતાનામાહુના ત્યાગ કર્યું, ત્યારે એનું દાન થયુ. દાનના સસ્કાર નહિ હોય તે। દાન નહિ થાય. અને એ વસ્તુ પરના માહ નહિ છૂટે તે શરીર પરના મેહુ નહિ છૂટે. અને શરીરના મેહ નહિ છૂટે, તે ત્યાગધમ, ચારિત્ર નહિ લઈ શકે. આ સંયમ કયારે પળાય ? શરીર પરના માહ-મમત્વભાવ છૂટયા હોય તે. પણુ શરીર પર જ્યાં સુધી માહ ને સમત્વ છે કે-‘ હાય હાય, આ શરીર મારું છે. મને માથું દુઃખે છે. તાવ આવે છે. હું શું કરું? મારાંથી કેમ રહેવાશે ? ’—આવું જેને શરીર પર મમત્વ હાય, ત્યાં સુધી એ ચારિત્રની આરાધના ન કરી શકે. ત્યારે શરીર પરથી મમત્વ ક્યારે છૂટે ? જો દાનના સંસ્કાર પડયા હાય તેા. જેવા સૌંસ્કાર પડયા હોય, એવા આગળ વધે છે. દાનના સ`સ્કાર પડયે હશે, તે કે’કવાર શરીરના મેહ છૂટશે. ', હીરા, માણેક, પૈસા, નેટાના થેાકડા, આમાંનું કાંઈજ સાથે નથી લાગ્યે. બધું અનિત્ય છે. કેવળ ખાદ્ય વસ્તુ છે. આ બધાંના માહુ તારે છોડવા જ જોઈએ. કલિકાલસ`જ્ઞ હેમચંદ્રાચા` મહારાજ પણ કહે છે 'यदसत् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । વયં વરાધ્યાપિકા, તુજ સ સમાચરેત્ ? ।। ' Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી નંતિસૂત્રનાં પ્રવચન આ લક્ષમી–જે અસત્ છે, બાહ્ય છે, અનિત્ય છે, અને એક ભવમાં પણ અનેક નાટક કરાવનારી છે, એ-જે તારાથી નહિ છૂટે, તે આ શરીર તે છેક માતાના ગર્ભમાંથી સાથે લાવ્યું છે, એ કઈ રીતે છૂટશે ? વસ્તુને-માયાને મેહ નહિ છૂટે તે, એ બિચારે ગરીબડે—પછી એ લક્ષાધિપતિ હોય કે કોઠાધિપતિ હોય–દુષ્કર એવું આ ચારિત્ર કઈ રીતે પાળી શકે ? આ માયા કેવી છે? એક ભવમાંય અનેક નાટકે કરાવે. અને એ જે સ્વમમાં આવી હોય તે ઝાડા ને પિશાબ કરાવે એવી છે. એક વાણિ હતે. સામે વાણિયા છે, એટલે એને દાખલે આપીએ. એ વાણિયાને એકવાર ઉંઘમાં સ્વાના આવ્યું. શું આવ્યું તે સ્વપ્નમાં એ જંગલ ગયે છે. ત્યાં ઝાડે જવા બેઠે છે. હવે એને નવરાં બેઠાં બેઠાં જમીન ખેતરવાની ટેવ. એટલે એણે તે ત્યાં બેઠાં બેઠાં પા કલાકમાં ઘણી જમીન ખેતરી નાખી. એ ખેતરતાં ખેતરતાં એને. કાંઈક અથડાયું. એને લાગ્યું કે આમાં કાંઈ કઠણ વસ્તુ છે. એટલે એને રસ પડે. વધારે છે, તે એક ઢાંકણું હાથમાં આવ્યું. એણે ખેંચીને ઉઘાડ્યું, તે સેનું જોયું. અણધાર્યું તેનું મળે તે શી દશા થાય? એ ડાહ્યો હોય તે ય ગાંડે જ થઈ જાય ને? અહી આને ચિંતા થઈ કે હવે અને રાખું કયાં? કઈ જોઈ જશે તે ઉપાડી જશે. રાજમાં ખબર પડશે તે લઈ જશે. ને એર-લુંટારાને ખબર પડશે તે એ ય ઉપાડી જશે. માટે આને સંતાડવું કયાં? Page #170 -------------------------------------------------------------------------- ________________ મા-શ્રાવક ૧૧૭ એ ચિંતામાં ને ચિંતામાં એ ઊભા થઈને આમતેમ આંટા મારતું હતું. એ વખતે ત્યાં થઈને એક મેટી બાવાની જમાત નીકળી. એ જમાતના આગેવાન-નાયક બહુ હુંશિયાર હતા, એમણે આ વાણિયાને જે. એમને લાગ્યું કે આને ચિત્તભ્રમ થયે હોય એની જેમ આમથી તેમ કેમ ફરે છે? લાવ, પૂછવું તે દે. એમણે તે પૂછયું : “કર્યો બનિયા! કયા કરતા હૈ ?” વાણિયાને થયું કે આ બાવાજી નું જોઈ જશે તે વળી એમાંથી ભાગ પડાવશે. આને અહીંથી કાઢવા દે. એ તરત પેલાં ચરુ ઉપર બેસી ગયે. પછી એણે કહ્યું: કુછ નહિ હૈ બાવાજી ! આપકા યહ રસ્તા બરાબર છે. આપ ચલે જાવ. બાવાજીને શંકા પડી કે કાંઈક થયું છે. નક્કી અહીં કાંઈક છે. એટલે એ તે પેલે બેઠે છે, ત્યાં આવે છે. ને પૂછે છે: “ક્યા હૈ? યહાં કુછ હૈ? બેલે તે સહી.” પણ પિલે વાણિયો શેને બેલે? એ તે સેના ઉપરથી ચસકતે જ નથી. બરાબર બેસી ગયા છે. આથી બાવાજીને વધુ શંકા થઈ એ તે સાવ નજીક આવ્યાં, ને પેલાંને ઉપાડીને એક બાજુ ખસેડો. તે સેનાને ચરુ દેખા. એ તે નાગાબાવા હતા. એને આની કોઈ જરૂર ન હોતી. તે પણ એણે વાણિયાને કીધું “એ બનિયા ! ઈસમેસે એક દે ધાબા હમ ભી દે દે. હમ ભી તમારા નામ કાલી રાટી ઔર ધેલી દાલ ખાયેગે. તુમકે મહાન પુણ્યકે ચેગસે ઇતના સેના મિલા હૈ, તે હમકે ભી થાય કે દો.” Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પણ એનાથી છૂટે? ન જ છૂટે. કૃપણથી-કંજૂસથી ન જ છૂટે. દાનના સંસ્કાર હોય તે જ છૂટે. શ્રેણિક રાજાને ત્યાં કપિલા દાસી હતી, એ દાન ન આપી શકે. જગમાં ચાર વાનાં એવાં છે કે જે એના જીવતાં કેઈ દિ ન લેવાય. કયા ચાર વાનાં? તે– कृपणानां धन, नागानां फणमणिः, केसराश्च केसरिणाम् । कुलबालिकानां शीलं. कुतो गृह्यन्ते ह्यमृतानाम् ।। આ ચાર વસ્તુ એના માલિક જીવતા હોય ત્યાં સુધી ન લેવાય. “પાનાં ધ', કૃપણ પુરુષ હોય, એને માંડમાંડ કેટલી મહેનતે ધન મયું હોય એ એનાથી ન છૂટે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એ તે એ મરી જાય પછી જ છૂટે. જીવતાં નહિ. બીજું શેષનાગના માથાને મણિ. એ જીવતે હેય ત્યાં સુધી ન લેવાય. મરી જાય પછી જ લેવાય. અને સિંહની કેસરાઓએ સિંહ જીવતે હેય તે કઈ દિવસ ન જ લેવાય. એ મરે, પછી જ લેવાય. અને એ જ રીતે કુલવતી બાલાઓનું શીલ એના જીવતાં લૂંટાય ખરું? ન જ લૂંટાય. મર્યા પછી જ લૂંટાય. એના જીવતાં નહિ. એક કવિએ વળી જુદી જ રીતે રચના કરી છે. દાખલા તે એકના એક જ હોય પણ કવિઓ એની જુદી જુદી રીતે રચના કરે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ર મૃતસ્ય જિલ્લા, પળસ્ય હિસ્સા, विमार्गगायाश्च रुचिः स्वकान्ते । सर्पस्य शान्तिः, कुटिलस्य मैत्री, विधातृसृष्टौ न हि दृष्टपूर्वा ॥ ' 18 યાદ રાખજે કે આ વિધાતાની સષ્ટિ છે. એ લાકે કુદરત કહે છે. બ્રહ્માની સૃષ્ટિ પણ કહે છે. એમાં આટલાં વાનાં કેઇ દિવસ નહિ દેખાય. શુ નહિ દેખાય ? તે એક તા ‘મૃતસ્ય હિસા’—ધુમિચ્છા હિપ્પા, મરી ગયેલાં માણસને પાછા મેળવવાની ઈચ્છા, એ સફળ ન થાય. તું ગમે એટલી છાતી ફૂટ, તે ય મરેલા માણસ પાછે ન મળે. ખળદેવ શ્રીકૃષ્ણનું શબ છ મહિના ખલે રાખીને ચાલ્યા. એ માહુ છે. પણ કાંઈ ન વળ્યું. અને કૃપણને-કાસને ‘જિલ્લા વાતુમિચ્છા ’દાન આપવાની ઈચ્છા થાય એ અસંભવ છે. કારણ કે—એને કૃપણતા વસી છે. પૂર્વના મહાન અંતરાય પડયા છે. અને દાન આપવાની ઈચ્છા ન જ થાય. ત્રૌજું ઉન્મા માં ચાલેલી, જ્યાં ત્યાં રખડતી એવી સ્ત્રીને પેાતાના ધૃણીમાં રુચિ થવી, એ આ જગત્માં ન અને. એ રુચિ ગઇ એ ગઈ. એના વિશ્વાસ ન રખાય. અને ‘સર્વક્ષ્ય શાન્તિ:' સપ છે, એને ગમે એટલું દૂધ પાવ, પાળીને રાખા, પણ એમાં શાંતિ ન જ આવે. અને જે કુટિલ છે, જેનામાં વક્રતા છે, માયા અને પ્રપંચ ભલા છે, એની મૈત્રી ને એના વિશ્વાસ જાઈ વિસન રખાય. * Page #173 -------------------------------------------------------------------------- ________________ 0 શકે. * શ્રી નલિસૂત્રનાં પાવર તે જેમ-મરેલાને મેળવવાની ઈચ્છા ન થાય, ઉન્માગમાં ગયેલી સ્ત્રીને પિતાના પતિમાં કેમ ન થાય, સપને શાંતિ ન થાય, અને કુટિલની મૈત્રી ન હોય, એવી રીતે કૃપણ આત્માને દાનની અભિલાષા પણ ન થાય. ચેનું ધન ભલે એમ ને એમ ચાલ્યું જાય—અને પણનું જાય પણ એમ જ-એ તે “ીટિસરિલિં ધાન્ય” કૃપણું અને કીડીઓએ ભેગું કરેલું બીજે જ ખાય, એ પિતે કોઈને ન આપી શકે. અહીં પેલે બા વાણિયાને કહે છે: “તેરા નામ લેકર હમ કાલી રેટી ઔર બેલી દાલ ખાયેંગે. હમકે એક છે ધે ભરકે સેના દે છે.” પેલે કહે છે: “તેરા બાપકા સેના હૈ? હમ નહીં 3. જાવ, ચલે જાવ. " બા પણ પાછા પડે એમ ન હતું. એણે કીધું તે કયા યહ તેરા બાપા હૈ? હમકે ચેડા કેના હી પડેગા'. અને આમ બેલતાં બોલતાં બંને જામી પડ્યા. લડવા માંડયા. ત્યાં જ કુદરતને કરવું ને ત્યાંથી એક પિલિસ નીકળે. એને આ જોઈને થયું કે આ જંગલમાં વળી કેણ લડે છે? લાવ, તપાસ તેમ કરું. એ તે પામે આવ્યું. જય તે બા ને વાણિયે લડતાં હતાં. એણે પૂછયું : હે બાવા શું લાગે છે?' Page #174 -------------------------------------------------------------------------- ________________ -શ્રાવક બાવાજીએ કહ્યું : “ઇ જગાણસે સોના મિલા હૈ, ચરુ મિલા હૈ. પુણયો એલરે મિલા હે, તે મૈને કહા-ડાસા હમકે ભી દે . તે ભી થેડા દેતા આ વખતે પિલે વાણિ ગાંડ ટેકવીને બરાબર ચરુ ઉપર બેસી ગએ હતે. એને પિલિસે પૂછયું : “કયા હૈ -બનિયા ? કહાં હૈ ચરુ ?” એટલે વાણિયાએ કહ્યું : “કાંઈ છે નહિ, બાપજી! બધું છેટું છે. અહીં ચરુ બસ કશું નથી. પણ આ બાવાજી મને બેટા, હેરાન કરે છે. ત્યારે પિલિસને શંકા પડી કે કાંઈક છે તે ખરું જ. સારે બેટ વાણિ છુપાવે છે. પછી–પોલિસને શું ? એ તે કેઈના નહિ. એને ક્રોધ આવ્યું ને પેલા વાણિયાને બે દંડૂકા ઠક્યાં. પેલાને તે ત્યાં ને ત્યાં ઝાડ ને પેશાબ બે ય થઇ ગયાં. આ અધું વમમાં જ છે. પણ દંડૂકા પડયા કે તરત એ જાગી જાય છે જાગીને જુએ આવે નહિ, પિલિસ નહિ, ચરુ ય નહિ, કાંઈ નહિ. પણ પથારીમાં ઝાડે ને પેશાબ બે ય હતાં. અહી જ્ઞાનીઓ કહે છે કે મારા માવી છે. એ સવમમાં પણ આવે છે, તે હેરાન કરશે અને આ માયા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન यत् प्रातस्तन्नमण्याने यन्मध्याह्न न तन्निशि । निरीक्ष्यते भवेऽस्मिन् हि, पदार्थानामनित्यता ।। સવારે જીવ આનંદ કરતે દેખાશે, પણ બપોરે જુએ તે કાંઈ ન હોય. બપોરે આનંદ કરતે હોય, ને સાંજે એ મરી જાય છે. હાર્ટ ફેઈલ થઈ જાય છે. સવારે કાંઈ ન હોય ને સાંજે કહે તે સટ્ટામાં લાખ રૂપિયા હારી જાય. એટલે જે સવારે છે, તે સાંજે નહિ દેખાય. આમ આ સંસારમાં સ્ત્રી, કુટુંબ, ને લક્ષમીની અનિત્યતા આ ભવમાં જ દેખાઈ આવશે. પેલી લાંબી કાકડી પણ આપણને બોધ આપે છે. એ કડવી હોય છે. પણ એને કાપીને, ફીણને એક પતીકું કાઢી નાખે તો એ મીઠી લાગશે. એમ લક્ષ્મી પણ કહે છે કે–તે અઢારે પાપસ્થાનક સેવ્યાં ત્યારે હું આવી છું. અને હું તે કડવી છું. માટે તું મને ફીણીને એક પતીકું -દાન કરીશ, તે હું મીઠી થઈને રહીશ. નહિ તે હું તે કડવી વખ છું. માટે આવાં દાનના સંસ્કાર માટે મેહને ત્યાગ કરે જ જોઈએ. કૃપણુતાને નાશ કરે જ જોઈએ. તે જ હૃદયમાં મહાન આશય-વિશુદ્ધિ આવે. અને તે જ પરેપકાર થાય. ગશાસનું વાંચન જ્યાં થાય છે, ત્યાં મહાશ્રાવકને અધિકાર આવે છે. કલિમહાસંર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજા કુમારપાળને પરમહંતુ કહેતા હતાં, ત્યાં - Page #176 -------------------------------------------------------------------------- ________________ મહા-માવક rig શાસ્ત્રના વાંચનમાં એકવાર કુમારપાળ રાજા પ્રશ્ન કરે છે કે - ‘હૈ પ્રા ! હું' મહાશ્રાવક કહેવાઉ કે નહિ ?” ત્યાં તેઓ કહે છે કે : ના, તમે તે પરમાત કહેવાવ. પણ મહાશ્રાવક નહિ. કારણ કે મહાશ્રાવક કાણુ કહેવાય ? તા— एवं व्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चाऽतिदीनेषु, महाश्रावक उच्यते ॥ આ રીતે જે વ્રત એટલે ખારવ્રતધારી હાય, એ વ્રતાનું આનંદથી પરિપાલન કરતા હોય, અને પેાતાની ભક્તિએ કરીને કે-મારે આ બધાં પૂજનીક છે. મારે તેમની ભક્તિ કરવી જોઈ એ’–એ ભક્તિપૂર્વક જિનેશ્વરના મદિરા, જિનેશ્વરદેવની મૂર્તિઓ, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા, એ સાતે ક્ષેત્રમાં પોતાની લક્ષ્મીના સદુપયેાગ તપાલનપૂર્વક કરતા હોય. એ કઇ રીતે ? દયાથી ને અનુકંપાથી નહિ, પણ મહુમાનથી. મારા ભાગ્યના ઉદય છે કે-આજે મેં સામિકની, ગુરુમહારાજાની, મંદિરની, જ્ઞાનની ભક્તિ કરી. આવે એને આનંદ આનંદ ડાય, એનાં રૂંવાડા પણ ત્યાં વિકસિત થઈ જાય. આવુ હાય એને મહાશ્રાવક કહેવાય ? તેા ના, હજી વાર છે. આ બધુ... હાય, તપાલન કરે અને સાતે ક્ષેત્રોમાં લક્ષ્મીના સપંચાંગ પણુ કરે. અને એની સાથે અતિકૌન, જૈન સિવાયના ખાકીના જે છે–જૈનેતરો તે લેાકામાં પણ Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન તારી લક્ષમીને તું ઉપગ કર, કઈ રીતે? ભક્તિથી ના ભક્તિથી નહિ. ભક્તિ તે જ્યાં ગુણ હોય, ત્યાં જ થાય. ત્યારે આ બધાંમાં લક્ષ્મીને ઉપયોગ શી રીતે કરે? તે અનુકંપા અને દયાથી તું એમને દાન કરજે. - “ સ્વાહાળેછા અનુષ્પ–પારકાના દુઃખને દૂર કરવાની ઈચ્છા, એનું નામ અનુકંપા-દયા. કેઈ દુઃખી મળે, ભૂખે મળે, એના દુઃખે હું કઈ રીતે દૂર કરું? એવી અનુકંપા તું અખ. પણ દાન આપી દીધાં પછી એના ગુણ અવગુણ તારે નહિ જેવાના. તેં એક બ્રાહ્મણને ભેટ આપી દીધો. પછી એ એનાથી જંગલ જાય કે પાણી પીએ, એની તારે ચિંતા નથી કરવાની કે- હાય હાય, આ તે મારાં લેવાથી જંગલી જાય છે. તારે તે મેહનો ત્યાગ કરીને દાન આપવાનું છે. કેઈ અન્નને, કેઈ શરીરને, કઈ મનને દુઃખી હોય, ત્યાં તું અનુકંપાથી તારી લક્ષ્મીને સદુપયેગ કરજે. અને આ બધું યથાશક્તિ કરવાનું કીધું છે. શક્તિથી વધુ કરવાનું શાસ્ત્રમાં નથી કીધું. તારી શક્તિ તું ગોપવીશ નહિ. અને શક્તિ ઉપરાંત કરીશ નહિ. “યથાશક્તિ કરે પચ્ચક્ખાણું, એ છે જિનવરજીની આણ.” તે આ રીતે જે બારે વ્રતનું પાલન કરતે હોય, બહુમાનથી સાતે ક્ષેત્રમાં, અને અનુકંપથી ઈતરમાં પણ જાતને સદુપયેગ કરતે હોય, તેને હે મહારાજા ! મહાશ્રા Page #178 -------------------------------------------------------------------------- ________________ મહુ-શ્રાવકે ૧૨૫ ત્યારે આ બધાંમાં પહેલું શું આવ્યું? તે પહેલે કૃપણુતાદોષ ન જોઈએ. ત્યારે જ આ બધું થાય. માટે જ જ્ઞાનીઓ કહે છે કે– હે મુનિઓ ! તમે દાનને ઉપદેશ પહેલે આપજે. ચારે ધર્મમાં દાનધર્મ મુખ્ય છે. તે શું તપશ્ચર્યા ઓછી છે? ના. અને ભાવનાથી તે કેવળજ્ઞાન થાય છે. ને બ્રહ્મચર્યથી તે નવ નારદે પણ મોક્ષે જાય છે. તે છતાં મહને ત્યાગ થશે તે જ બધું થશે, માટે પ્રથમ દાનધર્મ કીધું છે. અને પહેલી એની દેશના આપવાની કહી છે. એ પણ ચગ્ય અધિકારીને જ દેજે. જેમ પાડા પાણી પીએ, ત્યારે બધું પાણ ડહોળીને પછી પીએ, એવાને ગ્ય નથી કીધાં. પણ બકરું પાછું કઈ રીતે પીએ, એ ખબર છે? એ ખૂણામાં જઈને પીએ. અને જરાય ડહોળ્યા વિના પીએ. એવાં અધિકારી જીવ જોઈએ. એવાં એગ્ય અને અધિકારી કેણ અને કેવાં હોય? તે જે શ્રદ્ધાનંત પુરુષ હોય, સુપાત્રમાં ભક્તિવંત હય, ઘરે કેઈ સાધુ સાધવી કે શ્રાવક કે શ્રાવિકા આવ્યા હોય તે એને ઉલ્લાસ ને આનંદ . થાય કે- મારાં ઘેર ગુરુમહારાજ કયાંથી? સાધર્મિક ક્યાંથી? આવા જીને તમે દાનની દેશના દેજે. એથી એની કૃપણુતા નાશ પામશે, એની આશય-વિશુદ્ધિ થશે, ને તેજ એ પરોપકાર કરી શકશે. એ પપકાર દ્રવ્ય-ભાવ બે પ્રકારનું છે. આ નદિસૂત્ર એ ક્યા પોપકારને પ્રકાર છે? તેનું સ્વરૂપ અગ્રે અધિકાર.. Page #179 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની પ્રથમણાન પછીથ્યા दानेन भोगं, दयया सुरूपं, ध्यानेन मोक्षं तपसेष्टसिद्धिम् । सत्येन वाक्य प्रशमेन पूजां. वृत्तेन जन्माग्रमुपैति मर्त्यः ॥ અજ્ઞાની. .. ગઈકાલે શાસ્ત્રકાર મહારાજાએ પરોપકારનું સ્વરૂપ બતાવતાં વચમાં નિરૂપણ કર્યુ કે હે ગીતાર્થી ! જો તમને પરમાત્માનું તી કેમ સદાકાળ ચાલે ? એના અવ્યવદ કેમ રહે?’ એવી ઇચ્છા હાય તા તમે પહેલી દેશના દાનધર્મની જ આપજે. તેા જ તી ચાલશે. કારણકે–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘ સદાકાળ રહે, તે જ આ પરમાત્માનું તી રહે. એ સંઘ કયારે રહે ? જો જગમાં દાનધમ રહે તે. કારણ કે-શરીર ધર્માધાર છે. એને ખાવા જોઇએ, પીવા જોઈ એ, ને ઢાંકવા માટે કપડાં પણ જોઇએ. એ બધું દાનધમ વિના ન બની શકે. દાન ધર્મ એ કેવી વસ્તુ છે ? તા-દરેક જીવાને અનેક જાતના પાપે! હાય છે. આ ભવના પાપને પ્રારબ્ધકમ કહેવાય, ને ભવાંતરના-ક્રોડા ભવના–પાપ જીવે જે આંધ્યા છે, એ સ`ચિત કમ' છે. એ જ્યારે ભાગવાશે ત્યારે કના જુદી જુદી જાતના વિપાક Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જ્ઞાન પછી દયા આવશે. એ વિપાક કયારે આવશે? અણધાર્યા આવશે. ખબર પણ નહિ પડે. માટે જ કાલે કીધું કે-સવારે જે હશે, તે મધ્યાહને જોવા નહિ મળે. ને મધ્યાહને જે હશે, તે સાંજે નહિ મળે. આ વાતને તું વિચાર કરીશ, તો તને પદાર્થોની અનિત્યતા દેખાશે, સમજાઈ જશે. પણ એ અનેક જાતના પાપેને પખાળવાના પણ સાધને કીધાં છે. જેમ કે આપણે ત્યાં શત્રુંજયતીર્થ છે. તીર્થ એટલે અનેક જાતના ભેગાં કરેલાં જે કર્મો, તેને પખાળવાનું સાધન. આવાં અનેક જાતના તીર્થો છે. ત્યારે વિદ્વાનેને પાપે પખાળવાનું કહ્યું તીર્થ છે? સાધુઓને પોતાના પાપ પખાળવાનું કયું તીર્થ છે? ગૃહસ્થોને પાપ ધેવાનું તીર્થ કયું? એવી રીતે મલિન મનવાળા જે જીવે છે, તેમને પોતાના પાપના મેલ ધેવાનું તીર્થ કયું છે? ને રાજાને માટે પાપ છેવાનું તીર્થ કયું? આ બધાંને માટે તીર્થ બતાવ્યાં છે. એમાં “દાન પણ એક તીર્થ છે. જેમ તીર્થમાં જવાથી આપણું પાપ ધોવાઈ જાય, તેમ દાન કરવાથી પણ પાપ ધોવાઈ જ જાય છે, ત્યાં બતાવ્યું છે કે : विद्यातीर्थे जगति विबुधाः साधवः सत्यतीर्थे गङ्गातीर्थे मलिनमनसो, योगिनो ध्यानतीर्थे । धारातीर्थे धरणिपतयो दानतीर्थे धनाढ्या लज्जातीर्थे कुल्युवतयः पातकं झालयन्ति ॥ જગતમાં જે વિદ્વાન છે, ભણેલા ગણેલાં છે, જેને જ્ઞાનદશા છે, એને પાપ ધોવાનું કયું તીર્થસ્તે એને Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી બગિનાં પ્રવચન શાખાભ્યાસ એ તીર્થ છે. જ્ઞાનાભ્યાસથી જ એના સર્વ પાપે થવાઈ જાય છે. માટે જ મુનિઓને જ્ઞાનાભ્યાસ કરવાનું કીધું છે. જે મુનિ થયા છતાં જ્ઞાનાભ્યાસ ન કરે, તે નહિ ચાલે. જેમ ત્યાગ વિના રાગ ન શોભે. મદ વિનાને હાથી ન શેભે, એમ “ા વિના ચત્તિઃ'જ્ઞાન વિના. યતિ ન શોભે. માટે દશવૈકાલિકસૂત્રમાં કીધું છે કે - पहमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । #ાળી વિં #હી, %િ વ તારીફ છે પાવર ! પહેલું જ્ઞાન કીધું છે, ને પછી દયા છે. તું સંયમની. આરાધના કઈ રીતે કરીશ? દયા કઈ રીતે પાળીશ? તે એને માટે પહેલું જ્ઞાન જોઈશે. ત્યાં દશવૈકાલિકમાં શિષ્ય ગુરુમહારાજને પ્રશ્ન કર્યો છે કેઃ कह चरे कहं चिठे, कहमासे कहं सए । कहं भुंजतो भासंतो, पावं कम्मं न बंधइ ।। હે પ્રભો ! આપે મને સંયમ તે આ, પણ આપ કૃપા કરીને મને કહે કે હવે મારે કઈ રીતે ચાલવું ? કઈ રીતે બોલવું? કઈ રીતે મારે સૂવું ? કઈ રીતે આહારપાણી લે? કઈ રીતે લાવને આલેવ? કઈ રીતે વાપર? કે જેથી મને પાપકર્મ ન બંધાય? આ બધાને મને વિધિ બતાવે. મને ચાલવામાં, બેલવામાં, ઊભાં રહેવામાં ને બેસવામાં, કયાંય પાપ ન બંધાવું જોઈએ ત્યાં ગુરુમહારાજે આ બધાંને વિધિ બતાવે છે. એ મુનિને માટે તે છે જ, પણું ગહસ્થને માટે પણ સમજવાને છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જ્ઞાન પછી દયા जय चरे जय चिठे, जयमासे जय सए । जय भुजंतो भासंतो, पावं कम्मं न बंधइ ।। તું કદાચ ઊભો રહે, કદાચ બેઠે રહે, કદાચ ચાલતે હે, તે ત્યાં તારે શું કરવું? તે તું જયણાપૂર્વક ઊભે રહેજે. જયણાપૂર્વક બેસજે. ક્યાંય જીવવિરાધના ન થાય તે જેજે. ઈસમિતિ તે મુનિઓને ખાસ કીધી છે. તું ઊભો રહેજે, પણ જયણાથી. ઘડીક પગ આમ કરે ને ઘડીક આમથી તેમ હલાવે એમ નહિ. તું દરેક કામ એવી રીતે કરજે, કે જેથી કોઈ જીવની વિરાધના તે નથી થતી ને ? એનું તને ધ્યાન રહે. એટલું જ નહિ, પણ તું હમેશાં ઉચિત કર્મ કરજે. અનુચિત ન કરીશ. ગૃહસ્થને પણ એ બંધ આપે છે કે તું આ ચાર વાનાં ન કરીશ. એ ચારેને યમને આવવાના અને આપણે માટે મરવાના બારણાં-દ્વાર કીધાં છે, આ ચારે જે તું નહિ કર, તે તારે ચિંતા નથી. એ ચાર વાનાં કયાં? અમને કહે તે ખરાં.” તે સાંભળ– अनुचितकारम्भः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । गुरुवचने च विमर्शो, मृत्योराणि चत्वारि ॥ એક તે તારે કરવા લાયક જે કર્મ ન હોય, તે તું કેઈ દિ ન કરીશ. નાતમાં, જાતમાં, કુળમાં ને ઘરમાં, તને લાગે કે આ અન્યાય છે, અનીતિ છે, અપ્રમાણિક છે, તે એ તું ન કરીશ. ગમે તેવાં આચરણે મારે કરવાં, અમે નં. પ્ર. ૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન તેમ ફરવું, ગમે તેમ ચાલવું કે રખડવું, એ મારે ઉચિત નથી,” એમ તને લાગે તે તારે ન કરવું. અને લેકમાં અનુચિત ગણાય તેવું તું કરીશ, તે સમજજે કે હવે તારે ચમરાજાનું દ્વાર આવી ગયું. અને કેઈને તારે વિરોધ કર ય પડે. પણ તારાં સ્વજનમાં ને સગામાં, કુટુંબમાં વિરોધ ન કરીશ. દુનિયામાં વિરોધને ઘણું સ્થાને છે. તું તારા ઘરમાં ન કરીશ. અને જે એમાં ય વિરેધ કરીશ, તે તારું મૃત્યુનું દ્વાર આવીને ઊભું રહેશે. ત્રીજું “વીચલા સ્પર્ધા–સામે તારાથી વધારે બળવાન હાય, વધુ મેટો હોય, વધારે સત્તાવાળે હોય, વધારે સમૃદ્ધિવાળો હોય, તેની સાથે તું સ્પર્ધા–હરીફાઈ ન કરીશ. સ્પર્ધા તે ગુણમાં કરજે. દયામાં ને પરોપકારમાં કરજે. આ આટલે દયાળુ છે, તે હું એનાથી કેમ વધું ? આ પરપકારી છે, તે હું એનાથી કેમ વધુ પોપકાર કરું ? આવી સ્પર્ધા કરજે. પણ તેફાનની, લડાઈની, કેઈનું બૂરું કરવાની કે ખરાબ કરવાની સ્પર્ધા ન કરીશ. અને તારાં કરતાં વધારે બળવાન કે વધુ લાગવગવાળા જોડે જે સ્પર્ધા કરીશ, તે એ તારે માટે મૃત્યુનું દ્વાર છે. અને શુક્રવારે ર વિજ્ઞ–તારાં જે વડીલે છે, ગુરુ મહારાજે છે, એમના વચનમાં તું સંકલ્પવિકલ્પ ન કરીશ. એમણે કહ્યું તે સાચું હશે કે નહિ? આમ કેમ કીધું ? આવાં તર્ક-વિતર્કને શંકા, એ ગુરુવચનમાં ન કરવા. Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જ્ઞાન પછી દયા ૧૩ જેમાં શંકા ને તર્ક-વિતર્ક થાય, એનું નામ આજ્ઞા નથી. 'किं तदान यत्र वेला विलम्बः, काऽसावाज्ञा यत्र कार्ये विचार्यम् ।' મહાત્માએ કીધું છે કે આનું નામ દાન ન કહેવાય, ને આનું નામ આજ્ઞા ન કહેવાય. કેઈ બિચારાંને જરૂર પડીને તમારે ઘેર આવ્યા. તમને એ માણસ સારો લાગે, જરૂરિયાતવાળે લાગે, તે છતાં તમે કહો કે કાલે આવજે. બે દિવસ પછી આવજે.” આનું નામ દાને ન કહેવાય. એથી એને કેટલું દુઃખ થાય ? એની આંતરડી કકળે, ને એના નિસાસા લાગે. એ તે “ખુદા દે તે ખરા, પણ હગાહગા કર દેગા” એના જેવું થાય. તારે આપવું હોય તે તરત આપી દેવું. નહિ તે ના પાડવી. પણ કાલે આવજે ને બે કલાક પછી આવજે, એમ કહીને એને રેવડાવ, એને દુઃખી કરે ને પછી દાન આપવું, એનું નામ દાન નથી. એમ કરવાથી તે એને કેટલું આર્તધ્યાન થાય ? એનું નિમિત્ત તું બનશ. . અને ગુરુમહારાજા કહે કે આ કામ તારે કરવાનું છે. ત્યાં કહે કે હું આપની આજ્ઞામાં જ છું ને છતાં વળી એમાં વિચાર કરે, એનું નામ આજ્ઞા નથી. એ તે ગુરુમહારાજા કહે ત્યાં “તહતિ’ સિવાય બીજો વિચાર જ ન હોય. વ્યવહારસૂત્રમાં તે ત્યાં સુધી કીધું છે કે-શિષ્ય એ વિનયવંત જોઈએ કે ગુરુમહારાજા એકવાર “ઝવેતઃ ? -કાગડે ધેળે છે, એમ કહે તે પણ “હા સાહેબ! બરાબર છે, એમ જ કહે. કારણકે-ગુરુમહારાજા કાંઈક કારણ હોય Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ત્યારે જ કહેતાં હોય. શિષ્યની પરીક્ષા કરવા માટે પણ એમ કહે. અને જે ગુરુના વચનમાં પણ શંકા થાય, અશ્રદ્ધા થાય, તે એ મૃત્યુનું દ્વાર છે. આમ આ ચારે મરણના દ્વાર છે. એમાં પહેલું “અનુચિત કર્મ કરવારૂપ છે. કોઈ પણ અનુચિત કામ તું ન કરીશ. ઉચિત ન થાય તે બેસી રહેજે, પણ અનુચિત તે ન કરીશ, સમ્યકત્વી જે અનુચિત કર્મ કરે, તે એના સમ્યકત્વમાં પણ સંદેહ પડશે. એ તે જ્યારે તમે યોગદષ્ટિનું સ્વરૂપ સાંભળશે, ત્યારે ખબર પડશે. ગની આઠ દષ્ટિ છે. દષ્ટિના બે પ્રકાર છે. એક ઘદૃષ્ટિ છે. બીજી ચેષ્ટિ છે. એઘદષ્ટિમાં જુદાં જુદાં દર્શન થયાં. એધ એટલે સામાન્ય. સામાન્ય રીતે એક દર્શન જોયું ને એમાં આગ્રહ બંધાઈ ગયે, એ ઓઘદષ્ટિ. એક ફળ પડયું હોય, એ ફળને જુદાં જુદાં જેનારાં કેટલાં હશે ? નાનું બાળક પણ એ જશે. એ જોઈને એને જ વિચાર આવશે. કોઈ જુવાન માણસ જશે, તે એ વળી જુદી રીતે જોશે. કેઈ મૂર્ખ માણસ જેશે, તે એ જુદી રીતે જોશે. ડાહ્યો માણસ પણ એને જુદી રોતે જોશે. એટલું જ નહિ, પણ એ ફળને દિવસે જુએ તે જુદું લાગશે. રાત્રે જુઓ તે જુદું જ દેખાશે. ત્યાં આપણું દષ્ટિમાં ફેર પડે છે. રાત્રે ઘર-ગાઢ અંધારુ છે, અને દિવસે અજવાળું છે. હવે એ જ ફળને ઘનઘોર વાદળાં છવાયાં Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જ્ઞાન પછી દવા ૧૩૩ હોય ને જુઓ, તે જુદું લાગશે. અને સૂર્યના પ્રકાશમાં એ જુદું દેખાશે. આમ એક જ ફળને જેમ જુદી જુદી વ્યક્તિઓ કાળ અને દેશને ભેદે જુદી જુદી રીતે જુએ છે, ને પછી એમને એમાં આગ્રહ બંધાઈ જાય કે આ ફળ આવું જ છે. બીજે કહે-“ના ના, એવું નથી, આવું છે. આ કદાગ્રહ બંધાય એનું નામ જ દર્શન થઈ ગયું. દર્શન જે હવા જજુઓ તે એઘ નજરને ફરે .” જગમાં જુદાં જુદાં અનેક દર્શને થયાં. સાંખ્ય દર્શન, ચગદર્શન, પૂર્વમીમાંસા, ઉત્તર મીમાંસા, વૈશેષિક દર્શન, ન્યાયદર્શન, બૌદ્ધ દર્શન, એવાં અનેક દર્શન થયાં. એ બધાં જુદી જુદી દષ્ટિ ને જુદી જુદી માન્યતાની અપેક્ષાએ થયાં છે. એ જુદી જુદી દષ્ટિ–માન્યતાનું નામ જ ઓઘદષ્ટિ. ત્યારે ગદ્રષ્ટિમાં એવાં ભેદ ન હેય. “ભેદ થિરાદિક દષ્ટિમાં, સમકિતદષ્ટિને હેરે છે. પરમાત્માના વચન સાંભળવા પૂર્વક જે શ્રદ્ધા થવી એનું નામ ચેંગદષ્ટિ. આ ગની આઠ દષ્ટિમાંથી પહેલી-મિત્રા, તારા, બલા ને દીપ્રા આ-ચાર દષ્ટિ મિથ્યાત્વીને પણ હોય છે. અને બીજી-સ્થિરા, કાન્તા પ્રભા અને પરા એ–ચાર દષ્ટિ જીવ જ્યારે ગ્રંથિભેદ કર્યા પછી સમક્તિ પામે છે-કોઈ ઉપશમ સમક્તિ પામે, ને કોઈ ક્ષયશમ સમક્તિ પામે– એ પામ્યા પછી એને સ્થિરાદિ ચાર યુગદષ્ટિએ આવે. એ સમતિનું સ્વરૂપ શું? ને કઈ રીતે પામે? એ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વળી કેકવાર બતાવશું. પણ અહીં કહેવાનું શું છે? કેપહેલી ચાર ગદષ્ટિ મિથ્યાત્વમાં પણ હોય. મિથ્યાત્વમાં પણ ઉત્તરોત્તર આત્માને વિકાસ જ દેખાડે છે. ત્યાં બીજી દષ્ટિમાં કીધું છે કે એ દૃષ્ટિ જેને હોય, એના હાથે કેઈ દિવસ અનુચિત કામ ન થાય. એ કઈ દિવસ અનુચિત કામ કરે જ નહિ. તે તું તે સમક્તિ પામે છે. તારે હાથે જે અનુચિત થાય, તે એ મૃત્યુનું દ્વાર જ છે. માટે જે તું ઉચિત કામ કરીશ, તે તારાં નવાં પાપ નહિ બંધાય ને જૂના દેવાઈ જશે. માટે જ અહીં મુનિએને કીધું છે કે હે મુનિ ! તું યતનાપૂર્વક ચાલજે. જ્યાં ત્યાં ડફાં મારતે ચાલશ નહિ. ઊભે રહે તે પણ યતનાપૂર્વક ઊભે રહેજે. બેઠો હોય ય ઘડકે પગ લાંબે કરે, ને ઘડીકે ટૂંકે કરે, એવું ન કરીશ. પણ જ્યણાથી બેસજે, સૂવા માટે પણ પૂજીને–પ્રમાઈને સૂજે. જીવની વિરાધના ન થાય એનું ધ્યાન રાખજે. આહાર પણ યતનાપૂર્વક નિર્દોષ લાવજે, આવજે અને ખાજે. ખાતાં ખાતાં કચકચાટ ને ટપટપાટ ન કરીશ. આ ધમધાર શરીર છે. એને ટકાવવા માટે અન્ન તે જોઈશે જ. પણ એ જયણાપૂર્વક લાવજે. અને બોલવું પણ કઈ રીતે ? તે યતનાપૂર્વક બોલજે. જાડી ભાષા, સાવદ્ય ભાષા ન બોલીશ. પારકાંના મર્મોદ્દઘાટન ન કરીશ. નિરવદ્ય ભાષા બોલજે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જ્ઞાન પછી દયા ગૃહસ્થને પણ કીધું છે કે તું કેઈને બેટા આરોપ ન ચઢાવીશ. મહાપુરુષે કહે છે કે-ખટો આપ આપે, એથી તે ચંડાળ પણ ભલે છે. ત્યાં જીવને ત્રણ વાનાં કરવાના કીધાં છે – . सेविज्ज सवन्नुमय विसालं, पालिज्ज सीलं पुण सव्वकालं । न दिज्जए कस्सवि कूडयालं, छिदिज्ज एवं भवदुक्खजालं ।। તારે આ સંસારના દુકાને છેદવાં હોય, તે આ ત્રણ વાનાં તું કરજે, યાદ રાખજે. પરમાત્માને ધર્મ ને એનું શાસન તને મળ્યાં છે, તે એની તારી શક્તિ પ્રમાણે તું આરાધના કરજે. અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત આ વીતરાગધર્મ એ સે ટચનાં સેના જેવું છે. કેઈ જાતની કસેટીમાં પણ એમાં દેષ નથી. એ નિર્દોષ જ છે. આવાં ધર્મની સેવાના કરજે. અને શુદ્ધ બ્રહ્મચર્યનું પરિપાલન કરજે. યાદ રાખજે કે—કાળમૂતં ત્રિ, પરબ્રહૈવિકરમ'–ચારિત્રનું પ્રાણભૂત જો કોઈ હોય તે એ નિર્મળ બહાચર્ય જ છે. અને પરબ્રહ્મ કહેતાં મેક્ષનું અદ્વિતીય કારણ કેઈ હોય તે તે પણ બ્રાચય જ છે. આખા જગતમાં ઘરે ઘરે કજિયે ને કલહ કરાવનારા નારદમુનિને મેક્ષનું કારણ કેઈ હોય તે એ બ્રહ્મચર્ય * * અને કેઈ જીવને ખેટું આળ ન આપીશ. એનાથી સામાંને દુઃખ થશે. ને તારું પાયા થાય. - Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી નંદિમૂત્રના પ્રવચન આ સંસારમાં દુઃખના જે ઢગલાંના ઢગલાં પડયાં છે, અને જે નવાં આવવાના છે, એને તેડવાના આ ત્રણ સાધનો છે. માટે જ કહ્યું કે ભાષા પણ નિરવ બોલજે. સત્ય બેલજે. ને મીઠું લાગે તેવું બોલજે. એ પણ મિત પ્રમાણે પેત-બોલજે. પણ જેમ આવે તેમ લવારા ન કર્યા કરીશ. આ બધું કઈ રીતે પળાય ? જયણા પણ ક્યારે કરી શકાય ? ત્યાં કીધું છે કેઃ पढम नाणं तओ दया. एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किं वा नाहीइ छेयपावगं । પહેલું જ્ઞાન હશે તે જ દયા પળાશે. આ જીવ છે કે અજીવ? એની તને ખબર નહિ હોય તે તું દયા કયાંથી પાળીશ? “આ જીવ છે. એને પરિતાપ થાય, દુઃખ થાય, ત્રાસ થાય, માટે એની વિરાધના મારાથી ન કરાય. અને આ લાકડું અજીવ છે. એની પણ વિરાધના મારે ન કરાય. કદાચ એની નીચે કઈ જીવ જંતુ હોય તે એની પણ વિરાધના થઈ જાય.' જીવાજીવનું આવું જ્ઞાન હોય તે જ દયા પળાય. માટે જ પહેલું જ્ઞાન બતાવ્યું, પછી દયા કહી. - જ્ઞાન હશે તે દયા પળાશે, દયા હશે તે સંયમ પળાશે, ને સંયમ હશે તે જ યતના પળાશે. અને તે જ તું કર્મો પણ ખપાવી શકીશ. માટે પહેલી જ્ઞાનદશા જીવને જોઈએ. પછી ક્રિયા કીધી છે. પણ “જ્ઞાનવ્યિાં મોક્ષ Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જ્ઞાન પછી યા ૧૩૭ મેાક્ષ તે જ્ઞાન અને ક્રિયા–મને વડે જ થાય છે. એ આગળ ખતાવીશું. અત્યારે તા જ્ઞાનની વાત છે. ત્યાં વિદ્યાને કીધું છે કે ઃ તમારે પાપ પખાળવાનુ કયું તી છે? તા વિદ્યારૂપી તીથ છે. વિદ્વાનના તા વાચના, પૃચ્છના, પરાવત્તના, અનુપ્રેક્ષા ને ધર્મોથારૂપ જ્ઞાનઘ્યાનમાં જ સમય પસાર થાય. એને નવાં કમ તા અંધાય જ નહૅિ, પણ જૂનાં પણ ક્રોડા કર્મ બની જાય. ખીજા' સાધુએ, ઉત્તમ પુરુષા છે, એમને પાપ કયાં પખાળવાનુ છે ? તે એમને માટે ‘ સત્ય” એ જ તીથ છે. એમણે દરેક વાતમાં સત્ય રાખવું. અસત્ય ન મેલવું. મુનિઓને પણ સત્ય જ ખાલવાનું હાય. શય્ય ભવભટ્ટ પ્રબળ મિથ્યાત્વી બ્રાહ્મણ હતાં. તે પણ એને એક વાતની ખાત્રી હતી કે જૈન મુનિએ ત્રણ કાળમાં કોઈ દિવસ અસત્ય ન ખાલે.' આ આખી વાત આગળ કહીશું'. પણ કહેવાનુ શું છે? કે મુનિએ સત્ય કદી ન છેડે. એમને તા સત્ય એ જ તીથ છે. ઃ અને ‘ગંગાતીર્થે મહિનનનો યોશિનો ધ્યાનતીથૅ' આપણે જેમ શત્રુંજય તીથ છે. તેમ અન્ય દશનામાં ગંગા એ તીથ છે. એમાં મલિનમનવાળાં પેાતાના પાપ પખાળે છે. યેાગીએ અનેક જાતના છે. સિદ્ધયેગી, સાધ્યચેાગી, જ્ઞાનચેાગી, અધ્યાત્મયાગી; ને ધ્યાનયોગ ને સમતા ચેગવાળાં પશુ અનેક જાતના છે. એમને પેાતાનું પાપ કાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પખાળવું ? તે એમને તે ધારણા, દયાન ને સમાપતિ, પ્રભુ સાથે એકાકાર થઈ જવું, આ જગત્ની સાથે કઈ સંબંધ નહિ, એવું જે ઉત્તમ ધ્યાન, એ જ એમને માટે સાધન છે. અને ધારાતીર્થે ઘપિતય રાજાઓને ધારાએ તીર્થ છે. એ તરવારની છાશ કે ન્યાયની ધારા. કેઈને અન્યાય ન થાય, દરેકને થેગ્ય ન્યાય આપ, એ રૂપ જે ધારા, એ જ એમને પાપ ધોવાનું તીર્થ છે. અને હાનતીર્થે ધનાડ્યા ધનાઢયને–પૈસાદારને પિતાના પાપ ધોવાનું તીર્થ “દાન ધર્મ છે. પિતાની શક્તિ મુજબ એણે દાન કરવું જ જોઈએ. અને છેલ્લે “જાતીર્થે ૩યુવતઃ ક્ષત્તિ, કુલવાન જે બાલિકા છે, સ્ત્રીઓ છે, એમને પિતાના પાપને છેવાનું તીર્થ–લજજામાં રહેવું પિતાની મર્યાદામાં રહેવું એ છે. માટે તારે તે દાન ધર્મ એ જ તરવાનું ખરેખરું સાધન છે. દાનથી શું થાય? તે એના વિના પોપકાર થાય જ નહિ. એનાથી શું લાભ થાય છે ? અને એને ચારે ધર્મોમાં મુખ્યધર્મ કેમ કીધે છે? એનું સ્વરૂપ અગ્રે. અધિકાર Page #192 -------------------------------------------------------------------------- ________________ -અout નિર્ણય दानेन भोगं दयया सुरूपं० ॥ શું કહે છે ? શાસ્ત્રકાર મહારાજા કયાં સુધી આવ્યા છે ? તે સંસારનું સ્વરૂપ બતાવતાં બતાવતાં છેવટે કહે છે કે- વષોપચારાય ચતિત્તવ્ય” પેાતાના અને પારકાના ઉપકાર માટે યત્ન કરવા જોઇએ. પરાપકાર કયારે થાય ? હૃદયના આશય નિ`ળ હાય ત્યારે જ થાય. આશયની નિર્મળતા કયારે થાય ? હૃદયમાં ઉદારતા હોય તે થાય. અને ઉદારતા કયારે આવે ? તે આત્માને કૃપશુતા-દ્વેષ નાશ પામે ત્યારે. એ જ માટે જ્ઞાનીઓએ કીધુ* કેઃ તમે શ્રાદ્ધોને દાનની દેશના પહેલી આપ જો. તા જ એમનું ભવાભિનંદપણું દૂર થશે. અને એ દૂર થશે તા જ એમને ચગદૃષ્ટિ આવશે. અને તે જ એ માર્ગાનુસારી બનશે. વચમાં ખતાવ્યું કે- દાનથી શું મળે ? દયાથી શુ મળે ? ઘ્યાનથી ને તપથી શું મળે ? સત્યથી આત્મા શુ પામે ? તા કહે છે કે - दानेन भोगं दयया सुरूपं, ध्यानेन मोक्षं तपसेष्टसिद्धिम् । सत्येन वाक्य प्रशमेन पूजां वृत्तेन जन्माप्रमुपैति मन्यः ॥ મનુષ્ય જે મનુષ્ય જન્મ પામ્યા, એમાં ઉત્તમેાત્તમ વસ્તુએ આત્મા ક્યારે મેળવે ? ઉત્તમ ભાગ છે, ઉત્તમ રૂપ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને છે, ઉત્તમ સિદ્ધિ છે, આ બધું જીવ કયારે મેળવે ? તે દાન કરે, દયા કરે, ધ્યાન ધરે, તપ કરે, સત્ય બેલે, ઉપશમ ભાવ કેળવે, ને સદાચાર પાળે–આ બધું કરે તે એને ઉત્તમોત્તમ વસ્તુઓ મળે. કાલે પણ બતાવ્યું હતું કે- દરેક જીવને પિતાના પાપ પખાળવાનું તીર્થ છે. એમાં કહ્યું હતું કે મુનિઓનેત્યાગીઓને પિતાના સંચિત પાપ ધેવાનું સ્થાન “સત્ય-તીર્થ, છે. એમનામાં અસત્યતા ન હોય. એ કઈ દિ અસત્ય ન બોલે. સત્ય જ બોલે. જૈન મુનિઓની એવી છાપ હતી, એને પ્રભાવ હતો કે તેઓ કઈ દિ અસત્ય ન જ બોલે. જે વખતે પ્રભવસ્વામી મહારાજા ધ્યાનમાં વિચાર કરે છે કે “મારી પાટ પર કોને લાવું ? આ પ્રભુ મહાવીર મહારાજાનું તીર્થ છે. એની પરંપરા વ્યવસ્થિત રીતે ચાલે, એને વિચ્છેદ ન થાય, માટે કેઈને મારી પાટ પર સ્થાપવું જોઈએ. એ વખતે તેઓ શ્રુતજ્ઞાનને ઉપગ ચારે સંઘમાં મૂકે છે. પણ કઈ યોગ્ય નથી દેખાતે. ત્યારે જેનેતમાં પણ ઉપગ મૂકે છે. અન્યદર્શનીઓમાંથી પણ કેઈ મહાન આત્મા નીકળી આવે છે. અમારા ઘણું આચાર્યો અન્યદર્શનમાંથી આવેલાં છે. તેઓએ પ્રતિબોધ પામીને પ્રવજયા લીધી છે, ને મહાન સૂની રચના પણ કરી છે. તેઓ પૂર્વધર ને યુગપ્રધાન પણ થયા છે. જેમ- “g vsપાણી કમળ કાદવમાંથી થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ તવ-અતત્વને નિર્ણય એનું નામ જ પંજ્જ છે. ફ્રાના રિ નં-કાઢવામાં ઉત્પન્ન થાચ એનું નામ પંકજ. એને પણ આપણે સારી રીતે ઉપાદેય કરીએ છીએ. એમ કે એ જૈનેતર હોય તે એ ય શાસનને નાયક થઈ શકે છે. શાસનને સાચવે છે. આમ વિચારીને એમાં પણ ઉપગ મૂકે છે. ત્યારે રાજગૃહી નગરીમાં શય્યભવભટ્ટ નામને માટે બ્રાહ્મણ છે, અને એ માટે યજ્ઞ કરે છે, એને જુએ છે. પ્રભવસ્વામી મહારાજા વિચાર કરે છે કે “આ શયંભવભટ્ટ પ્રભુના તીર્થ માટે મહાન યોગ્ય જીવ છે. કઈ રીતે એને પ્રતિબંધ પમાડ જોઈએ. એને પ્રતિબંધ કઈ રીતે પમાડ? તે એ. માટે પિતે રાજગૃહી જવું જોઈએ.' | મુનિઓને તે ધર્મ છે કે વિહાર કરે. પ્રભવસ્વામી મહારાજા પણ વિહાર કરીને રાજગૃહી નગરીમાં પધારે છે. પછી બે મુનિઓને ગોચરી માટે મેકલે છે. એક મુનિને ગોચરી મેકલવાનો રિવાજ ન હતું. એ મુનિએને કહે છે કે? જ્યાં શäભવભટ્ટ નામને બ્રાહ્મણ યજ્ઞ કરાવી રહ્યો છે, તે યજ્ઞપાટકમાં તમે ગોચરી માટે જ જજો. ત્યાં તમારો કેઈ આદર ન કરે, તો તમારે વિચાર ન કરો. તમારે પાછા વળી જવું. પાછાં વળતાં શય્યભવભટ્ટ સાંભળે તેમ આ બે લીટી ત્યાં બોલવી. | મુનિઓ પણું આવે છે. મોટે વિશાળ યજ્ઞમંડપ છે. કોડે વજાપતાકાઓ બાંધેલી છે. જઈને તેઓ “ધર્મલાભ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને બોલે છે. પણ ત્યાં એમને કેણુ આદર કરે? કેઈએમની સામું પણ નથી જોતું. ત્યાં શય્યભવભટ્ટ બહાર પાટ પર બેઠા છે. મુનિઓ તે પાછાં ચાલ્યાં ગયાં. પણ જતી વખતે તેઓ બેલે છે કે – “અહો ! કહો ! છું, તરવં તુ જ્ઞાચતે ” ખેદની વાત છે. આ કેવળ કષ્ટ છે. આ યજ્ઞાદિક ક્રિયાઓ કરી રહ્યાં છે, એ દુઃખનું જ કારણ છે. આ યજ્ઞમાં તત્વ કયાં છે? આ યજ્ઞને પ્રભાવ આટલે બધો કેમ દેખાય છે? તે કઈ જાણતું નથી.” આવાં બે શબ્દો બોલીને મુનિઓ ત્યાંથી ચાલ્યા જાય છે. પણ પેલાં શયંભવભટ્ટના કાનમાં આ બે શબ્દો પડી ગયાં છે. અને એ વિચારે છે કે આ મુનિઓ શું કહી જ્હી ગયાં? કે-આ યજ્ઞ એ કષ્ટનું કારણ છે. એમાં સાચું તત્વ શું છે? તે કઈ જાણતું નથી. આને અર્થ વિચારતાં જ એમને થયું કે- આ મુનિએ આવું કેમ બોલ્યાં? જ્યારે યજ્ઞની અમુક કિયા-વિધિ પૂરી થઈ, ત્યારે એ યજ્ઞના મુખ્ય આચાર્યને બોલાવે છે, અને પૂછે છે આ જગમાં સાચું તત્વ શું છે? તે મને કહે.” આચાર્ય કહે છે: “સાચું તત્વ જગતમાં એક જ છે. અને તે યજ્ઞ જ છે. યજ્ઞ કરે અને એમાં હેમ કરે; એવું જ વેદનું વિધાન છે.” ત્યાં શયંભવભટ્ટ ના પાડે છે કે-“ના ના, એ તત્તવ Page #196 -------------------------------------------------------------------------- ________________ તત્વ–અતત્વનો નિર્ણય ૧૪૩ છે જ નહિ. તમે ખોટું બોલે છે. જેને ધર્મના મુનિઓ કોઈ દિ અસત્ય બોલે જ નહિ, એ મને નિશ્ચય છે.” કેટલી એને ખાત્રી હશે? અને પરમાત્માના ધર્મની છાયા (પ્રભાવ) કેટલી હશે? આ શય્યભવભટ્ટ જૈન ધર્મને કટ્ટર વિરોધી બ્રાહ્મણ હતો, મિથ્યાત્વી હતું, છતાં એને જૈન મુનિઓ માટે કે નિશ્ચય હતું? જે ત્યાગ પ્રભુના ધર્મમાં છે, એવો કયાંય નથી. એ પ્રભાવ પ્રભુના ત્યાગધર્મને છે. અમારે એક નાનામાં નાને સાધુ હશે કે સાધ્વી હશે, પણ એ પંચ મહાવ્રતધારી અને ત્યાગી ગણાશે. અને ગમે તે મહંત હય, કે ગાદીપતિ હય, તે ય એ ત્યાગી નહિ કહેવાય. એને કાંઈક ને કાંઈક વ્યસન હશે જ. કાં તે એ મઘાદિથી ટેવાયેલે હશે, ને કાં તે બીજું કાંઈ વ્યસન હશે. આપણામાં કઈ છઠ્ઠ (બે ઉપવાસ) કરે, અઠ્ઠાઈ કરે, પંદર દિવસના ને મહિનાના ઉપવાસ પણ કરે. પણ એવી મહાન તપશ્ચર્યાત્યાગવૃત્તિ-બીજા કેઈ ધર્મમાં જોવા નહિ મળે. એક નાનામાં નાનો મુનિ કે સાધ્વી ભરઉનાળામાં રસ્તે ચાલતાં હશે, ત્યાં એને ગમે એવી તરસ લાગી હશે, ને રસ્તામાં નદી કે તળાવ આવશે, તે પણ એ એમ નહિ કહે કે “આ પાણી મારે પીવું છે. એ સમજે છે, એના મનમાં નિર્ણય છે કે મેં પ્રભુનો ત્યાગધર્મ સ્વીકાર્યો છે. મારે આ પાણી ન જ કંપે. - - - - Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિત્રનાં પ્રવચના એટલું જ નહિ, પણ તમે એને ફળ, ફૂલ, ને ઝાડથી ભરેલા પગીચામાં એકલા મૂકી દો. તે એ ત્યાં ગુલામનુ કે કોઇ પણ પ્રકારનું ફૂલ કે વનસ્પતિ નહિ તેાડે. એને અડશે પણ નહિ. એ નાના સાધુ જેવે! ત્યાગ ગમે તેવા સન્યાસીમાં પણ જોવા નહિ મળે. એ પ્રભુના ધર્મના જ પ્રભાવ છે. ૧૪૪ મને યાદ છે, અમારાં મહારાજજી કહેતાં હતાં. મહુ વર્ષોની વાત છે. ભાવનગરના એક વકીલ હતા. બહુ જ વિદ્વાન અને હુંશિયાર માણુસ હતા. એમનું નામ ભાનુશંકરભાઈ, એમને સન્યાસ લેવા હતા. સંસાર પરથી એમને વૈરાગ્ય-સાચા બૈરાગ્ય આવી ગયેલા, એટલે તેમને સંન્યાસ લેવાનુ મન થયેલુ. એમને મહારાજજી પ્રત્યે ઘણેા અનુરાગ હતા. મહારાજજી પાસે ઘણીવાર આવતાં જતાં, પણ સન્યાસ લેતાં પહેલાં નહિ આવેલાં. એ એ માટે કાશી ગયા. ત્યાં જઈને કાની પાસે સન્યાસ લેવા ? એની પરીક્ષા તે। એ વિદ્વાન હતાં એટલે કરે ને ? એટલે કેણુ સારાં ચેગ્ય સંન્યાસી છે ? એની તપાસ એમણે કરી. પશુ એમને કોઇ ચેાગ્ય ન મળ્યુ. ક્યાં ય મન નથી માનતુ. પણ છેવટે એમને સન્યાસ તે લેવા જ હતા. વૈરાગ્ય તા સાચા હતા. ઘરે પાછા જવુ જ નહાતુ. એટલે એમણે પેાતાની જાતે સન્યાસ લઇ લીધેો. સન્યાસ લીધા તે ખરા, પણ એ ત્યાં કાશીમાં ક્યાં અને કઈ રીતે પાળવા ? એટલે એમણે વિચાર કર્યાં કે Page #198 -------------------------------------------------------------------------- ________________ તર-અતવને નિર્ણય પાછાં ભાવનગર જવું, અને ત્યાં એક આશ્રમ- કુટિર-આધીને હું રહીશ. - તે વખતે પાછાં ફરતાં વચમાં અમદાવાદ આવ્યું, ત્યાં મહારાજજી પાસે મળવા આવે છે. તે વખતે તેમણે કહ્યું કે : “સાહેબ ! જૈનધર્મને જે ત્યાગ છે, એ ત્યાગ મેં કયાંય નથી જે.” પછી તેઓ બેલ્યા છે કેઃ “કેઈ બિલાં, કેઈ બકુલા, પહેરા ફકીરા ખિલકા, કેઈ સફા ન દેખા દિલકા. એનો અર્થ છે? તે આ જગતમાં કેઈ બિલી જેવાં દેખાયાં. કયારે ઉંદર આવે ને પકડી લઉં ? કઈ વળી બગલા જેવાં દેખાયા. જ્યારે માછલી આવે ને પકડીને ખાઈ જઉં ? સંન્યાસી હોવા છતાં અમારામાં કેઈનું દિલ સાફ નથી. હવે તે મેં સંન્યાસ લીધે એ લીધા. હવે ઘરે નહિ જાઉં. જુદો આશ્રમ કરીને રહીશ, ને પ્રભુભજનમાં દિવસે પસાર કરીશ. આ બતાવે છે કે “પ્રભુ મહાવીરના ધમ જે પ્રભાવ જગતમાં કેઇન નથી. ત્યાં શય્યભવભટ્ટ પેલાં આચાર્યને પૂછે છે કે “સાચું બેલે. ખરું તત્ત્વ શું છે ?” મારા હૃદયમાં શંકા શાથી આવી? તે अचिन्तयच्चोपशमप्रधानाः साधवो ह्यमी । न मृषावादिन इति, तत्त्वे संदेग्धि मे मनः ॥ “આ વીતરાગ-જૈન ધર્મના મુનિઓ ઉપશમ નં. પ્ર. ૧૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી નદિસૂત્રનાં પ્રવચના પ્રધાન છે. કોઇ દિ' હાસ્યથી કે ભયથી, સગથી કે દ્વેષથી, કોઇ રીતે એ અસત્ય ન જ બેલે. અને— शान्ता महर्षयो, नैते, वदन्ति वितथं क्वचित् । वीता वीतरागा, निर्ममा निष्परिग्रहाः || " " આ જૈન મુનિએ આવીને જે એલી ગયાં-‘ દેશ ! એ એમનું વચન કઇ દિવસ અસત્ય ન હાય. કારણ કે–જેમને રાગ નથી, દ્વેષ નથી, શરીર પર પણ જેમને મમત્વ નથી, જગત્ પરથી જેમણે મેહ-મમત્વ છેડી દીધા છે, અને દરેક જાતના પરિગ્રહથી રહિત છે, એ કદી પણ અસત્ય ન જ ખાલે. માટે ખરું તત્ત્વ શું છે ? તે સાચે સાચું કહી દે. નહિ તે તમારે શિરચ્છેદ કરીશ.’ મનુસ્મૃતિમાં કીધું' છે : જ્યારે આપદ્ધર્મ આવે, મરણ આવે, મસ્તક કપાવાના સમય આવે, ત્યારે જેવુ... હાય તેવું કહી દેવું. સાચુ કહી દેવું. ત્યાં સુધી સાચું ન ખેલવું. ‘જ્યાં ચથાતથ તથ્ય, શિરછે? ૢિ નાન્યથા ।' અહીં પણ પેલાં આચાય કહે છે : ‘ આ યજ્ઞના જે સ્ત ંભ છે, તેની નીચે અરિહંત મહારાજની—શાંતિનાથ ભગવાનની એક પ્રતિમા છે, એમના પ્રભાવથી આ યજ્ઞ નિવિઘ્ને ચાલે છે. અને એ જ સાચું તત્ત્વ છે. ત્યાર સુધી મેં તમને છેતર્યા છે. માટે આજથી હું તમારો ગુરૂ નથી. જે સત્ય ગુરૂ હાય તેને તમે શોધી લેજો. ’ 6 શષ્ય ભવને ખાત્રી થઈ જાય છે કે · સાચું તત્ત્વ આ જ છે.' એટલે એના આચાય ને એ કહે છે કે : નહિ, તમે જ મારાં સાચાં ગુરૂ છે. તમે જ મને આજે સાચું Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ તરવ–અતત્વને નિર્ણય તત્ત્વ બતાવ્યું છે. આમ કહીને એમને સોનું રૂપું વગેરે અનેક વસ્તુઓ ભેટ આપે છે. - ત્યારપછી એ પેલાં મુનિઓને શોધવા નીકળે છે. તપાસ કરતાં કરતાં ઉપાશ્રયે જાય છે, ને ગુરૂમહારાજાને સાચું તત્વ પૂછે છે. ત્યારે તેઓ પાંચ મહાવ્રત બતાવે છે,– “विरयामो पाणाइवायाओ, विरयामो मुसावायाओ, विरयामो अदिन्नादाणाओ, विरयामो मेहुणाओ, विरयामो परिग्गहाओ.'' કઈ જીવને ત્રાસ, ભય, પરિતાપ ન આપો. કઈ દિવસ પ્રાણુતે પણ અસત્ય બોલવું નહિ. કઈ દિ' કેઈનું ન આપેલું લેવું નહિ. નિષ્કલંક બ્રહ્મચર્ય પાળવું ‘કરતા મત્રાજ્ઞ, સર્વતો મૈથુર ચકન' અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય જે પાળે છે, તે ઊર્ધ્વતા બને છે. અને અપરિગ્રહી રહેવું. કઈ જાતને મોહ-મમતા ને પરિગ્રહ ન રાખ. આ પાંચ મહાવ્રતે પાળવાં, એ અમારે ધર્મ છે. અને એ જ સાચું તત્વ છે. આ સાંભળીને એ જ વખતે શય્યભવભટ્ટ ગુરૂમહારાજા પાસે પ્રત્રજ્યા લે છે, અને અભ્યાસ કરીને ચોદપૂર્વધર થાય છે. એમની દીક્ષા વખતે એમની સ્ત્રી ગર્ભવતી હતી. એ વખતે એના કુટુંબીઓ ને સ્વજને કહે કેઃ “આ વિદ્વાન અને સમજુ બ્રાહ્મણ છતાં સ્ત્રીની પણ દયા ન રાખી, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને અને ચાલ્યા ગયે. અને “પુત્રી અતિરિત’ પુત્ર ન હોય, એને સદ્ગતિ ન મળે, માટે પુત્ર પેદા કરીને જવું, આમ શાસ્ત્રમાં કીધું છે, ને આ તે એમ ને એમ ચાલ્યા ગયે. કે મૂર્ખ છે? પછી લેકે એની પત્નીને પૂછે છે: “તમને કાંઈ (ગર્ભ) છે ? તે સ્ત્રી કહે છેઃ હા, ‘મના-મળ’ કાંઈક છે. મને મહિનાઓ જાય છે. પૂર માસે એ પુત્રને જન્મ આપે છે. પહેલાં “મા” કંઈક છે. એમ કીધેલું તે પરથી એનું નામ “મણય-મનક' એવું રાખે છે. એ માટે થાય છે, આઠ વર્ષને થાય છે. એકવાર છોકરાઓમાં માંહમાંહે મશ્કરી થાય છે. એમાં કોઈ કહે છે “તારે બાપ નથી. તું નબાપે છે. એટલે આ મનક માતાને પૂછે છે: “મારાં બાપા કયાં છે તે મને કહો.” ત્યારે માતા કહે છે: “તારાં પિતા એકવાર યજ્ઞ કરતા હતા ત્યારે કેઈ ધૂતારા જૈન સાધુઓ આવીને એમને લઈ ગયાં છે.” બાળક સમજદાર હતું. એ પિતાને શોધવા નીકળે છે. ત્યારે શર્યાભવસૂરિ મહારાજા ચંપાનગરીમાં બિરાજે છે. મહાવીરસ્વામીની પાટે સુધર્માસ્વામી ભગવાન થયાએમની પાટે જબૂસ્વામી થયા. એમની પાટે પ્રભવસ્વામી ને એમના પટ્ટધર શય્યભવસૂરિ મહારાજા થયાં છે. તેઓ અત્યારે ચંપાનગરીમાં વિચરતા હતા. બાળક ફરતે ફરતે ત્યાં ગામ બહાર આવે છે. ત્યાં Page #202 -------------------------------------------------------------------------- ________________ તત્વ-અતરવને નિર્ણય ૧૪૯ શäભવસૂરિ મહારાજા પણ સ્થડિલ જવા માટે તે વખતે આવ્યા છે. બંને એક બીજાને જુએ છે. ને બંનેને એક બીજા ઉપર પ્રેમ ઉભરાય છે. શય્યભવસૂરિ મહારાજા પૂછે છે : “તું કેણ છે? ક્યાંથી આવ્યું છે? મનક પિતાનું વૃત્તાંત કહે છે કેઃ “મારાં પિતા શય્યભવ નામના છે. તેઓ જૈન સાધુ થઈ ગયા છે. તેમને શેધવા હું નીકળે છું. મારે એમની પાસે પ્રવજ્યા લેવી છે. તમે કેણ છે?” ત્યારે શય્યભવસૂરિ મહારાજા કહે છે કેઃ “હું જ તારે પિતા છું, એમ માની લે. શય્યભવ અને હું ખાસ મિત્રો છીએ. મારું શરીર અને એ અભિન્ન છે. માટે મારી પાસે ચાલ, ને પ્રવજ્યા લે. એમ કહીને તેઓ એને ઉપાશ્રયે લઈ જાય છે. ત્યાં એને પ્રવજ્યા આપે છે. પછી ઉપયોગ મૂકીને એનું આયુષ્ય જુએ છે, તે છ માસ જ જુએ છે. એટલે એને ટૂંકા સમયમાં બોધ થાય, એટલાં માટે દશવૈ કાલિક સૂત્રની પિતે રચના કરે છે. ચૌદ પૂર્વધર કે દશપૂર્વધરો એ સમય કે એવું પ્રયજન આવે, ત્યારે પૂર્વમાંથી અમુક વસ્તુ ઉદ્ધરે છે. એમ એમણે પણ પૂર્વમાંથી આ દશવૈકાલિક સૂત્ર ઉદ્ધયું. એ સૂત્ર નાને સાધુ પણ છ મહિનામાં ભણી શકે છે. એ પોતે મનકને ભણાવે છે. મનક સંપૂર્ણ ભણે છે, ને છ મહિને એ કાળ કરી જાય છે. ત્યારે ત્યાં શય્યભવસૂરિ મહારાજાની આંખમાં આંસુ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ન‘ક્રિસૂત્રનાં પ્રવચને આવી જાય છે. એ જોઇને શિષ્યા પૂછે છેઃ હું પ્રભા ! આજે આપની આંખમાં આંસુ કેમ ? આપે ઘણા મુનિઓને નિઝામા ને આરાધના કરાવી છે. કેઈ દિ' નહિ ને આજે આંસુ કેમ ?” ત્યારે તેઓ કહે છે કે-ભાઈ ! ‘પુસ્નેહે દ્દેિ ચુસ્યન:' મનક મારા પુત્ર હતા. એ મારી પાસેથી પામી ગયેા, નિઝામણા લઈને ગર્ચા, એના હર્ષોંના આંસુ મને આવે છે. શિષ્યા કહે છે: હું પ્રભા! તે અમને પહેલાંથી કેમ ન કીધું ? અમને ખબર હાત તેા અમે પણ એમની ભક્તિના લાભ લેત ને ? કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે-ગુરુને ને ગુરુના પુત્રને સરખું માન આપવુ' જોઈએ.’ ત્યારે ગુરુમહારાજા કહે છે કેઃ ભાઈ! તમને પહેલાં કીધુ હાત તા તમે એનું બહુમાન કરત. તે એ પ્રમાદમાં પડી જાત અને જે એ પામી ગયા, એ પામત નહિ. માટે મેં તમને નથી કીધું”. એમણે રચેલાં દશવૈકાલિકસૂત્રની ગાથા ગઇકાલે મે કીધી હતી. આમ આ શય્ય'ભવસૂરિમહારાજાનું વૃત્તાન્ત શું બતાવે છે? કે જેવા જૈનધમમાં ત્યાગ છે, એવા કાઇ જગ્યાએ નથી. આમ ત્યાગી પુરુષોને પેાતાના પાપ પખાળવાનું તીથ ‘સત્ય' છે. " અન્યના જે શાસ્ત્રા છે. એ કેવાં છે? તા એમાં અસત્યના ઉપદેશ છે, ‘ોિફેશર ક્ષેત્’-એમાં હિંસાને ઉપદેશ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ તત્વ-અતવને નિર્ણય ૧૫ તે દિવસે જ બતાવ્યું હતું કે-હેમચંદ્રસૂરિ મહારાજા કહે છે કે-હે પ્રભે ! જ્યાં હિંસાને જ કેવળ ઉપદેશ આપ્યો છે, જે અસર્વજ્ઞ એવાં પુરુષે રચેલાં છે, અને કર–નિર્દય માણસોએ જેને આદર કર્યો છે, એવાં પારકા શા મારે પ્રમાણ નથી. મારે તે હે પ્રભો! તારું આગમ જ પ્રમાણ છે. તારાં આગમમાં દરેક જીવનું એકાંત હિત. ચિંતવ્યું છે. કેઈનું ય અહિત નથી ચિંતવ્યું. કોઈનું બૂરું ચિંતવવાની ના કીધી છે. પ્રભાતમાં ઊઠીને મૈત્રી, પ્રદ– કરુણું અને માધ્યગ્ય, આ ચાર ભાવના ભાવવાની કીધી છે. मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ જગતમાં કઈ જ પાપ ન કરે. જો તે પાપ કરશે જ, એ પાપ છોડવાના નથી, પણ તારે તે આવી જ ભાવના રાખવી કે “કેઈ જીવ પાપ ન કરે. કઈ જીવ દુઃખી ન થાવ. અને આખું જગત્ કર્મથી મુકત થાવ.” આવી મૈત્રી ભાવના છે. બીજી પ્રમોદ ભાવના છે. જગતમાં કઈ જ્ઞાની હોય, કેઈ દાની હોય, ત્યાગી હોય, પરોપકારી હોય, અનેક ગુણવાળાં જે હોય. ગૃહસ્થને પણ એવાં ગુણ હોય. કેઈ દાનેશ્વરી હોય, કેઈ બ્રહ્મચારી પણ હોય, તે એને તું હૃદયમાં આનંદ માનજે. પણ ઈર્ષ્યા ન કરીશ. કારણ કે -નું ઈર્ષા કરીશ, તે એ એની ઈર્ષ્યા નથી, પણ એના ગુણમાં તને ઈર્ષ્યા છે. અને એના ગુણમાં જે તું ઈષ્ય Page #205 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી નદિસૂત્રનાં પ્રવચને કરીશ, તે તને આ ભવમાં તા એ ગુણ નથી મળ્યે, પણ ભવાંતરમાં પણ નહિં મળે. કાઇ દુઃખી આત્મા દેખ, તેા હૃદયમાં દયા લાવજે, કરૂણા લાવજે. એનુ દુ:ખ દૂર કરવાના પ્રયત્ન કરજે. આ કરૂણા ભાવના છે. અને જગતમાં અવગુણી આત્મા ઘણાં મળશે. ગુણવાન એછાં મળશે. અને તને પ્રેમ ક્યાં થશે ? તે હમેશાં ગુણ પ્રત્યે જ પ્રેમ થાય, અવગુણુમાં નહિ. તેા પણુ એ અવગુણુવાળાં પ્રત્યે પણ દયાભાવ, અનુકંપા જ બતાવજે. એના દ્વેષ ન કરીશ.‘અનુêવ સવેપુ, ચાચ્યા ધર્મોડચમુત્તમઃ ।' આવી મૈત્રી, પ્રમેાદ, કરૂણા અને માધ્યસ્થ્ય-ચારે ભાવના ઉચ્ચકેાટિની ભગવતે કીધી છે. એ માટે જ કહે છે કે: તારૂ આગમ જગતનું એકાંત હિત કરનારૂં છે, કાનુ... ય અહિત નહિ. 1 ત્યારે અન્ય આગમમાં તે કીધુ છે કે— यज्ञार्थं पशवः सृष्टाः, स्वयमेव स्वयम्भुवा । यज्ञोऽस्ति भूत्यै सर्वस्य तस्माद् यज्ञे वधोऽवधः ॥ બ્રહ્માએ યજ્ઞને માટે જ પશુએ સર્યાં છે, અને યજ્ઞમાં હોમ કરવાથી જ તેમની આખાદી છે. એ માટે ચજ્ઞના વધે એ અવધ છે, વધુ નથી. અને— resर्थेषु पशून् हिंसन् वेदतत्त्वार्थविद्विजः । आत्मानं च पशूंश्चैव गमयत्युत्तमां गतिम् ॥ ; આ ત્રણ વાનામાં—મધુપ માં, શ્રાદ્ધમાં અને યજ્ઞમાં —હિંસા કરનારા, માંસ ખાનારા, એવા વેદના તત્ત્વને Page #206 -------------------------------------------------------------------------- ________________ તંત્ર-તત્ત્વના નિણૅય ૧૫૩ જાણુના જે બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ કેવા થાય ? તે આમાને-પેાતાને-અને યજ્ઞમાં જેને હોમે છે. તે પશુઓને દેવલાકની ગતિમાં લઈ જાય છે. હવે શું કહેવું? હિ ંસા કરે એને દેવલેાક મળે, તા હિં'સાન કરે એને તા હવે નરકમાં જ જવુ પડશે ? આટલું જ નહિ, પણ ત્યાં કહે છે કે-જ્યારે જગત્માં વધુ પડતાં હિંસા ને માંસાહાર થઈ ગયાં, ત્યારે એને નિયમમાં લાવવા માટે યજ્ઞમાં હિંસા ને માંસાહાર કરવાનાં કીધાં છે. તારે માંસ ખાવું હોય તે યજ્ઞ સિવાય, શ્રાદ્ધ સિવાય ને મધુપકની ક્રિયા સિવાય ખાઈશ નહિ.’આવું કાઇ કહે તે એ વાત પણ ખાટી છે. કારણકે એવું જો હાય, તે તું શ્રાદ્ધાદિમાં માંસ ખાજે, મૌજે ન ખાઇશ. અને શ્રાદ્ધમાં, યજ્ઞમાં ને મધુપમાં તું જો માંસ નહિ ખાય, તે તને પ્રત્યવાય-પાપ લાગશે.’ એવા વિધિ અને નિયમ ન કરત. ત્યાં કીધું છે કે नियुक्तस्तु यथान्याय्य, यो मांसं नाति मानवः । स प्रेत्य पशुतां याति संभवानेकविंशतिम् ॥ યજ્ઞમાં, શ્રાદ્ધમાં ને મધુપ માં એ માંસ ન ખાય તે તે મરીને એકવીશ અવતાર સુધી પશુના અવતાર પામે.’ આવેા વિધિ ને એના પ્રત્યવાય અતાન્યા છે. વિધિ કોને કહેવાય ? નિયમ કાને કહેવાય? અને પરિસંખ્યા કાને કહેવાય? એ તા જયારે આગળ આવશે. ત્યારે ખબર પડશે. જ્યાં દેશવિરનિયમ અને વિરતિ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ધર્મને અધિકાર આવશે, ત્યાં દેશવિરતિભાવમાં ભાંગા કઈ રીતે પડે છે? તે ગૃહસ્થને શેનું પચ્ચકખાણ છે? ત્રસ અને સ્થાવર-બંનેનું નહિ, પણ ત્રસનું જ પચ્ચકખાણ છે. તે શું એણે સ્થાવરને મારવાં? નહિ, મારવા નહિ. પણ સર્વથા. ન રહેવાય તે ત્રસના તે પચ્ચખાણ કરવાં જ જોઈએ. આનું નામ પરિસંખ્યા છે. ત્યારે બીજે તે હિંસાને ઉપદેશ છે. ત્યાં કીધું કેતું યજ્ઞમાં પશુઓને મારજે. નહિ મારે તે પ્રાયશ્ચિત્ત આવશે. આવું તે એ શાસ્ત્ર છે. માટે હે પ્રભે! મારે તે તારું વચન એ જ પ્રમાણે છે. તારું પ્રવચન મને મળ્યું હશે તે આ ભવમાં હું ભલે ઓછી આરાધના કદાચ કરીશ, પણ મને ભાવાંતરમાં તે જરૂર મેક્ષ મળશે જ. આવું જે પરમાત્માનું શાસન છે, પ્રવચન છે, એમાં આવેલે જીવ જ્યારે સમજે છે કે આ સંસાર દુઃખમય છે, એમાંથી છૂટવું જોઈએ ને મોક્ષ મેળવે જોઈએ. ત્યારે એણે પરોપકાર કરવામાં પ્રયત્ન કરે જોઈએ. એ પરંપકા ૨ના દ્રવ્ય અને ભાવ–એમ બે ભેદ છે. કેઈને અન્નવસ્ત્ર વગેરે આપવું, એ દ્રવ્યથી પરોપકાર છે. અને કેઈ ધર્મ ન પામે હેય એને ધર્મ પમાડે, અને પાપે હોય એને એમાં સ્થિર કર, એ ભાવથી પરેપકાર છે. એના બે પ્રકાર છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મ. કેઈને જ્ઞાન આપવું એ કૃતધર્મ, ને કેઈને ચારિત્ર આપવું એ Page #208 -------------------------------------------------------------------------- ________________ તત્વ-અતત્વને નિર્ણય ૧પપક ચારિત્રધર્મ. એમાં પહેલે શ્રતધર્મ મુખ્ય છે. એ હશે તે જ ક્રિયા અને દયા છે. પ્રભુનું જે પ્રવચન, તે મૃતધર્મરૂપ છે. એમાં અગિયાર અંગ છે. એ પ્રભુએ પિતે અર્થથી આપણને આપ્યાં છે. અને એ પરંપરાએ આપણુ પાસે આવ્યાં છે. એ પ્રવચનને. અર્થ જે બરાબર ન થાય, તે આપણને બોધ ન થાય માટે પ્રવનાનુન: વર્ણવ્યા પ્રવચનનું વ્યાખ્યાન-વિવેચન કરવા રૂપ ભાવપરોપકાર કરવો જોઈએ. એ કરીએ તે જ બાળજીવોને બંધ થાય. અને એ કરીએ તે એને પણ એક મંગળસ્વરૂપ કહ્યું છે. અહીં મંગળ કયું છે? તે “નંદ. નંદી એટલે સમૃદ્ધિ. એ હોય તે હર્ષ અને આનંદ હેય માટે એ હર્ષ અને આનંદ આપનારું નંદી શાસ્ત્રમાં પહેલું કરવું જોઈએ. એ કઈ રીતે કરવું ? તે એને પણ પ્રકાર છે. દરેક વાચક શબ્દો ચાર, ભાગમાં-ચાર અર્થમાં-વહેંચાયેલાં છે. જેમ “ઘડે છે. એના ચાર અથ થાયઃ નામ ઘડે, સ્થાપનાઘડે, દ્રવ્યઘડે ને ભાવઘડે. એમ “જિનેશ્વર શબ્દ છે. એના ય ચાર અર્થ. નામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન ને ભાવજિન. આમ દરેક શબ્દના અનેક અર્થો છે, અનેક નિક્ષેપ છે, પણ એમાંથી એના ચાર નિક્ષેપ તે કરવાના જ છે. કેઈને કહીએ કે ઘડે લાવ. તે એ માટીને ઘડે લાવશે. બીજું કાંઈ નહિ લાવે. એ નામઘડે કહેવાય. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને - નિશાળમાં અનેક ચિત્રો હશે. હાથીના હશે, ઘેડાના હશે, ઘડાના પણ એમાં હાય. ત્યાં માસ્તર છોકરાને કહે કેઃ ઘડે લાવ. તે એ ત્યાં માટીને ઘડે લાવશે ? ના, એ સાચે ઘડે નહિ લાવે, પણ એ તે ઘડાનું ચિત્ર લાવશે. એ ચિત્રને ય ઘડે કહેવાય. એનું નામ સ્થાપના ઘડો. માટીના પિંડામાંથી જ્યારે કુંભાર ઘડો બનાવતે હેય, ત્યારે એને પૂછે કે શું બનાવે છે? ત્યાં એ શું કહે? ઘડે બનાવું છું. પણ ત્યાં ઘડે કયાં છે? હજી તે માટીને પિંડે છે. છતાં એને ઘડે કહેવાય છે. કારણ કે- એમાંથી ઘડો બનશે. એનું નામ દ્રવ્ય ઘડો. અને માટીને ઘડે તૈયાર હેય, એમાં પાણી ભર્યું હોય, અને એ માથે લઈને પનિહારી જતી હોય, તે એને ય ઘડે કહેવાય. એનું નામ ભાવઘડે. એમ નંદી શબ્દના પણ નિક્ષેપ છે. એનું સ્વરૂપ કઈ રીતે? તે અંગે અધિકાર... Page #210 -------------------------------------------------------------------------- ________________ 0 કર્મબંધનો , ચાર જાણો, ___ तत्र परमाईन्त्यमहिमोपशोभितभगवद्वर्धमानस्वामिनिवेदित मर्थमवधार्य गणभृत्सुधर्मस्वामिना तत्सन्तानवर्सिभिश्चान्यैरपि सूत्रप्रदानमकारि, न च सूत्रादविज्ञातार्थादभिलषितार्थावाप्तिरुपजायते,ततः प्रारंभणीयः प्रवचनानुयोगः। स च परमपदप्राप्तिहेतुत्वाच्छ्रेयोभूतः, श्रेयांसि च बहुविघ्नानि भवन्ति, यत उक्तं-'श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, कापि यान्ति विनायकाः ॥ इति, ततोऽस्य प्रारम्भ एव सकलप्रत्यूहोपशमनाय मङ्गलाधिकारे नन्दिर्वक्तव्यः॥ શાસ્ત્રકાર મહારાજ શું કહે છે? તે પહેલું બતાવ્યું કે– પપકાર કરવામાં માણસે પ્રવૃત્તિ કરવી જોઈએ. પછી એ પરોપકાર બે પ્રકારને બતાઃ એક દ્રવ્યથી ને બીજે ભાવથી. કેઈન ધર્મ પમાડ એ ભાવથી પોપકાર છે. એ ધર્મ બે પ્રકારનો છે. એક શ્રત ધર્મ ને બીજો ચારિત્રધર્મ. કૃતધર્મ કોને કહેવાય? તે “સુધી કાવ્યો –કૃતધર્મ એટલે સ્વાધ્યાય, શ્રુતજ્ઞાન, જ્ઞાનદશા. અને શ્રુતજ્ઞાન મેળવ્યા પછી કોઈને સંયમ પમાડે, એનું નામ ચારિત્રધર્મ. એ બંને ધર્મમાં શ્રુતધર્મ એ અમુક અપેક્ષાએ મુખ્ય છે. કારણ કે– શ્રુતજ્ઞાન પામેલ હોય, એ જ ચારિત્રધર્મ–. સંયમ–પાળી શકે છે. અને એ માટે જ દશવૈકાલિક સૂત્રમાં. કહ્યું છે કે “પઢમં ના તો થા –તું પહેલું શ્રુતજ્ઞાન ભણુશ.. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પછી જ દયા પાળી શકીશ. પછી જ ચારિત્રધર્મ આચરી શકીશ. પણ જે તને જ્ઞાન નહિ હેય, તે તું કેની દયા પાળી શકીશ? जो जीवेवि वियाणेइ, अजीवे वि वियाणइ । जीवाजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ।' જ્યારે આત્મા સમજે કે-“આ જીવ છે. આની દયા કરવી જોઈએ. અને આ થાંભલે અજીવ છે. આવું બધું જાણ્યું હોય તે દયા પાળી શકાય. જે થાંભલાને ય જીવ માની લે તે માટે એ બધી સમજણ હોય, તે જ આત્મા સંયમનું પરિપાલન કરી શકે છે. એ માટે જ્ઞાનને-મૃતધર્મને મુખ્ય કહ્યો છે. પણ એ અમુક અપેક્ષાએ. કારણકે–ગમે તેટલું જ્ઞાન હશે, તેય છેવટે ચારિત્રધર્મ વિના મેક્ષ નથી મળવાને. અમને તે જ્ઞાનાભ્યાં મોક્ષ – જ્ઞાન અને કિયા-બંને હોય તે જ મેક્ષ છે. એકલું જ્ઞાન ભણવાથી કે એકલી ક્રિયા કરવાથી મેક્ષ ન મળે. માટે જ કહ્યું છે કે મારા પ્રથમ વર્ષ –ગમે તેટલું ભર્યો હોય, ગમે તે વિદ્વાન ને પંડિત હય, પણ આચાર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ધર્મ નથી. તને ગમે તેવું ઔષધનું જ્ઞાન હોય કે “આ ઔષધથી વાયુ મટે, આનાથી પિત્ત નાશ પામે, આ ઔષધથી આ રોગ જતો રહે, આમ ઘણું જ્ઞાન હોય, પણ એકલાં એ જ્ઞાનથી શું વળે ? જે તું એ ઔષધનું સેવન ન કરે તે એ રોગ નહિ મટે. માટે આચાર-ક્રિયા પણ જોઈએ જ. કર્મયોગ પહેલે જોઈએ. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ કર્મબંધના ચાર કારણે कर्मयोगं समभ्यस्य, ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य, मुक्तियोगं प्रपद्यते । આત્માને મેક્ષગ કયારે મળશે? સંપ્રજ્ઞાત ને અસં. પ્રજ્ઞાત, સબીજ ને નિર્બીજ, આવી બે સમાધિઓ ક્યારે મળશે? તે પહેલાં ધ્યાનયેગમાં-ધ્યાનદશામાં–આવીશ તે જ મેક્ષ મળશે. આત્મા પરમાત્મામાં એકતાન બની જાય, તે જ મેક્ષ મળે. ધ્યાનચેગ અનેક જાતના છે? 'अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः ।।' અધ્યાત્મગ, ભાવનાગ દયાનગ, સમતાગ, ને વૃત્તિ સંક્ષયગ, ઈચ્છાયેગ, શાસ્ત્રોગ, ને સામર્થ્યગ, આવી બધી ધ્યાનગની દશાઓ મળશે, ત્યારે જ મેક્ષ મળશે. ત્યારે ધ્યાન એટલે શું ? ધ્યાન કોને કહેવાય ? - તે ત્યાં ધારણ, ધ્યાન ને સમાપતિ, એમ ત્રણ દશા બતાવી છે. પહેલાં ધારણું છે. “શવપત્તિ ધાવળા” ચિત્તને એક દેશમાં–પરમાત્માના સ્વરૂપમાં–કવું, એનું નામ ધારણા. પછી દયાન. જેમાં માતા હાય, ધ્યેય હાય, ને ધ્યાન હેય. આ ત્રણે હેય ત્યારે ધ્યાન કહેવાય. પરમાત્માના ધ્યાનમાં હમેશાં ત્રણ વાનાં હોય છે. એક તે ધ્યાન. એમાં દ્રવ્યની, ગુણની ને પર્યાયની વિચારણા હેય. “આત્માના ગુણ શું છે? પર્યાય શું છે? દ્રવ્ય કોને કહેવાય? અને એવી જ રીતે પરમાત્માના ગુણનું, એના સ્વરૂપનું ચિંતન કરવું એનું નામ ધ્યાન કહેવાય. એ ધ્યાન કેણ કરે છે ? તે હું કરું છું.' એ કરનાર જે હય, એનું નામ ધ્યાતા. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદસૂત્રનાં પ્રવચને અને હું કાનુ... યાન કરું છુ ? તે પરમાત્માનું, એના સ્વરૂપનું.' એનું નામ ધ્યેય. ૬૬૦ આમ ધ્યાનમાં ત્રણ વસ્તુ છે. અદ્ ઘ્વારા’ હું યાતા છુ. ‘લય ધ્યેય:’ આ પરમાત્મા ચેય-ધ્યાન ધરવા લાયક છે. અને ધ્યાન શુ’? તેા 'તત્પ્રત્યયૈતાનતા યાન''–પ્રત્યય એટલે જ્ઞાન, પરમાત્મા એ જ હું છું” એવી પરમાત્માની સાથે જ્ઞાનની એકતાનતા થઈ જવી, પરમાત્મસ્વરૂપ સાથે તન્મય મની જવું, એનું નામ યાન. અને જ્યારે ધ્યાનની પરાકાષ્ઠા એવી થઇ જાય; કે એ ધ્યાતાને ને ધ્યાનને એયને ભૂલી જાય. હુ ધ્યાતા છું' એવુ પેાતાનુ' સ્વરૂપ પણ ભૂલી જાય. ને હુ ધ્યાન ધરું× છુ' એ પણ ભૂલી જાય. કેવળ પરમાત્માસ્વરૂપ જ થઈ જાય, એનું નામ સમાધિ–સમાપત્તિ કહેવાય. આવાં ધારણા, ધ્યાન ને સમાધિરૂપ યાનયોગ જીવને થાય ત્યારે જ મેાક્ષ મળે. સભામાંથી પ્રશ્ન ઃ સાહેબ ! આવું ધ્યાન તે આઠમા ગુણુઠાણા પછી જ હાય ને ?’ જવાખ : ધમ ધ્યાન તે ચેાથા ગુણઠાણે પણ હાય છે. ચેાથે, પાંચમે ને છઠ્ઠું ગુણઠાણે ધર્મ ધ્યાન હેાય, અને શુકલધ્યાન સાતમા ગુણુઠાણાથી શરુ થાય. સાતમે, આઠમે, નવમે, દશમે, ને અગિયારમા ગુણુઠાણા સુધી શુકલધ્યાનના પહેલા પાયા હાય. એને મનના, વચનના ને કાયાના વ્યાપારરૂપ ચેગ હાય. એમાં ઘડીક શબ્દના ધ્યાનમાં હાય, Page #214 -------------------------------------------------------------------------- ________________ કધના ચાર કારણેા 6 ઘડીક શબ્દના અર્થોના ધ્યાનમાં હોય, ઘડીકે વળી દ્રવ્યનુ ધ્યાન ડાય, વળી ગુણનું હાય, એના પર્યાયાનું ધ્યાન કરતા હાય, આમ એના ધ્યાનમાં પરિવર્તન થયા કરે. એ પહેલે શુકલધ્યાનને પાચેા કહેવાય. જ્યારે આત્મા બીજા પાયામાં આવે, ત્યારે દ્રવ્ય, ગુણ ને પર્યાયમાંથી એકનું જ ધ્યાન હાય. કાં તા દ્રવ્યનું, કાં તા ગુણનું, અને કાં તા પર્યાયનું—એમ એકનુ જ ધ્યાન હાય. શબ્દ કે એના અ-એમાંથી પણ એક જ રહે. એમ મન, વચન, કાયાના ચેગેામાંથી પણ એક જ રહે. ખીજાં ન રહે. એ શુક્લ યાનના બીજો પાયેા કહેવાય, એ જ્યારે આવે, ત્યાં જીવને વચમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય. જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય, આ ચાર ઘાતી કર્મો છે. એ આત્માના ગુણુના નાશ કરનાર છે. એને નાશ કરીને કેવળજ્ઞાન પામે છે. ખાકીના ચાર જે કમે છે, એ આત્માના ગુણના નાશ નથી કરતાં, માટે એને અઘાતી ક્રમ કીધાં છે. પણ એ ભવાપગ્રાહી કમ છે. જીવને સંસારમાં પકડી રાખે છે. એ કાં રહ્યાં હાય ત્યાં સુધી આત્માએ સંસારમાં રહેવુ પડે છે. આત્માને ક્ષાયિકભાવે કેવળજ્ઞાન થાય, ક્ષાયિક ચારિત્ર પણ મળે, બધું જ મળે, પણ આ ચાર કર્યાં ઢાય ત્યાં સુધી એને સંસારમાં રહેવું જ પડે છે. આમ, શુક્લધ્યાનના બીજા પાયામાં કેવલજ્ઞાન થાય. . ત્રીજા પાયામાં તે યાગનિરોધ હાય છે. કેવળજ્ઞાનીને ન. પ્ર. ૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી નંદિસૂત્રના પ્રવચન મેક્ષનું અંતમુહૂર્ત બાકી રહે, ત્યારે એ મન-વચન-કાયાના ગિને નિરોધ કરે છે. કારણ કે જ્યાં સુધી ગ છે, ત્યાં સુધી જીવ કર્મ બાંધ્યા જ કરે છે. તેરમે ગુણઠાણે ભલે શાતા વેદનીય બાંધે છે, પહેલે સમયે બાંધે છે. બીજે સમયે ભગવે છે, પણ બાંધે છે તે ખરો જ. અને જ્યાં સુધી કર્મને બંધ છે ત્યાં સુધી કર્મો સર્વથા નાશ નહિ જ પામે. માટે કર્મબંધ ટાળવા માટે અગી અવસ્થા કરવી જ પડે છે. જીવને કર્મબંધના ચાર કારણે છેઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને ગ. અદેવમાં દેવની બુદ્ધિ થવી, અગુરુમાં ગુરુની બુદ્ધિ થવી, અતત્વમાં તત્વની બુદ્ધિ થવી, એ બધું મિથ્યાત્વ કહેવાય. એ પહેલાં ગુણઠાણ સુધી હેય. - બીજે, ત્રીજે, ચેથે, ગુણઠાણે અવિરતિભાવ હેય, કષાય હેય ને વેગ હોય. એ પણ કર્મબંધના કારણ છે. એમાં અવિરતિભાવ દેશવિરતિગુણઠાણા સુધી રહે. એને વિરતિ છે. પણ એ દેશથી છે, સર્વથી નહિ. એને સર્વવિરતિ નથી, ડીક પણ અવિરતિ છે. સર્વવિરતિભાવ તે મુનિને જ હોય. | મુનિને પચ્ચકખાણ હોય છે કે ત્રસ કે સ્થાવર કેઈ જેને ન મારવા. ત્યારે ગૃહસ્થને ત્રસના પચ્ચક્ખાણ હોય છે. કેઈ ત્રસજીવને ન મારવા, એવાં પચ્ચક્ખાણ હેય, પણ સ્થાવરની જયણા હેય. કારણ કે એ ગૃહસ્થાવાસમાં છે. એમાં પણ મુનિને તે સંક૯પથી કે આરંભથી-કઈ Page #216 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધના ચાર કારણે ૧૬૩ રીતે-કે જીવને ન મારે, એવાં પચ્ચક્ખાણ હોય છે. પણ ગૃહસ્થને તે એ ઘરે છે, માટે એને રસોઈ કરવી પડે, શાક, લીલેરી વગેરે લાવવું પડે, કાપવું પણ પડે, એવાં એવાં અનેક આરંભના કાર્યો એને કરવાના હોય છે, માટે એને આરંભથી જય હેય. પણ સંક૯પથી કેઈને ન મારવે, એવાં એને પચ્ચખાણ હોય. એમાં પણ કોને માર? તે જીવ બે પ્રકારના હોય છે. એક સાપરાધી ને બીજે નિરપરાધી. જેણે તમારે ગુને કે અપરાધ કર્યો હોય તે સાપરાધી છે. અને જેણે તમારી ભૂલ નથી કરી, અપરાધ નથી કર્યો, એ નિરપરાધી છે. એમાં ગૃહસ્થને નિરપરાધીના પચ્ચકખાણ હોય છે. જેણે મારી પ્રત્યે કેઈ જાતનો અપરાધ નથી કર્યો, એને મારે મારા નહિ, આવાં એને પચ્ચકખાણ હોય. પણ સાપરાધીની એને જયણ હેય. ચેડા મહારાજાને બારે વ્રત હતાં અને એમણે લડાઈએ પણ ઘણી કરી. છતાં એમને હિંસા નથી લાગી. કારણ કે એમને પચ્ચકખાણ હતાં કે “સાપરાધીને જ મારે મારે કપે. નિરપરાધીને નહિ.” એટલે લડાઈમાં સામે બાણું મારે પછી જ પતે બાણ મારતાં એટલે એમને વ્રતભંગ ન થશે. પણ મુનિને તે સાપરાધી ને નિરપરાધી કેઈને નથી મારવાને. એને તે બંનેના પચ્ચકખાણ હોય. Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રના પ્રવચને એમાં પણ એ પ્રકાર છે. એક સાપેક્ષભાવે, ને ખીજો નિરપેક્ષભાવે. કેટલાંક અપરાધી હોવા છતાં એની અપેક્ષા હાય છે, ને કેટલાંક નિરપેક્ષ હાય છે. એમાં ગૃહસ્થને નિરપેક્ષભાવના પચ્ચકખાણ હોય. અપરાધી હાવા છતાં, એની કાઇ અપેક્ષા ન હાય. નિરપેક્ષભાવ હાય તા અને એ ન મારે. અને સાપેક્ષભાવની જયણા હેાય. સાપેક્ષના અને પચ્ચક્ખાણુ ન હેાય. જેમ એના દીકરા દુર્ભાગે –અનાચારે ચડી ગયા હૈાય, કહ્યું ન માનતા હાય, તે એના હિત માટે એને મારવા પડે છે. એ સાપેક્ષભાવે કહેવાય. એ દીકરાની એને અપેક્ષા છે, માટે એને મારે છે. ૧૬૪ ત્યારે મુનિઓને તે સાપેક્ષભાવે કે નિરપેક્ષભાવે ખ'ને ભાવે–મારવાના પચ્ચકખાણુ હાય છે. માટે મુનિને વૌશ વસા યા થઇ, ને ગૃહસ્થને સવા વસા યા થઈ. કારણકે ગૃહસ્થને ત્રસ અને સ્થાવરમાં ત્રસના પચ્ચકખાણુ અને સ્થાવરની છૂટ. એટલે દશ વસા સ્થાવરના ગયા. એમાં પણ સ'કલ્પ અને આર.ભમાંથી આરંભની છૂટ હાય, એટલે આર્ભની પાંચ વસા દયા એછી થઈ. પાંચ વસા જ રહી. એમાં પણ સાપરાધીને મારવાની છૂટ હોય, એટલે એનાં અઢી વસા ઓછાં થયા. અને એમાં ય સાપેક્ષભાવ હૈય તા મારવાની છૂટ છે, એટલે અઢીમાંથી સવા વસા એછાં થયા. અને ફક્ત સવા વસા જ દયા ખાકી રહી. આમ મુનિને બધી રીતે દયા છે, એટલે એને સવવિરતિભાવ છે. અને ગૃહસ્થને દેશવિરતિ જ કીધી છે. ગમે Page #218 -------------------------------------------------------------------------- ________________ કમબંધના ચાર કારણો ૧૬ તે શ્રાવક હોય, તે ય એને થો–અનુમોદના એટલે પણ-અવિરતિભાવ હોય છે. માટે અવિરતિભાવ પાંચમાં ગુણઠાણ સુધી શેડો હોય, અને છઠ્ઠ ગુણઠાણે સંપૂર્ણ સર્વવિરતિભાવ હેય. એક શ્રાવક દેશવિરતિના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનકવાળે હોય;– દેશવિરતિના અધ્યવસાય સ્થાનક અસંખ્યાતા છે, અને મુનિના ચારિત્રના અધ્યવસાયસ્થાનસંયમસ્થાન પણ અસંખ્ય છે–એમાંથી સર્વવિરતિનું જઘન્યમાં જઘન્ય સંયમસ્થાન હોય, તે પણ એ દેશવિરતિના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનક કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળું છે. માટે જ કહ્યું કે ગમે તેવું, પણ ચારિત્ર કયાં છે?— છઠ્ઠ ગુણઠાણું ભવ અડવી, ઉલ્લંઘન જેણે કરિયું, તાસ સૌભાગ્ય સકળ મુખ એકે, કિમ કરી જાયે કહિયું ધન્ય તે મુનિવર છે, જે ચાલે સમભાવે..” છઠ્ઠ ગુણઠાણું કેવું છે? તે આ સંસારરૂપી અટવીને ઉલંઘન કરાવનારું પરમાત્માનું એ છઠ્ઠ ગુણઠાણું છે. ત્યાં તે ધર્મધ્યાન કરતાંયે આર્તધ્યાનની મુખ્યતા છે. છતાં એ ગુણઠાણું જેને છેડે વખત પણ ફરસ્યું છે, થેડે વખત પણ જેના પરિણામમાં એ આવી ગયું છે, એનું જે સૌભાગ્ય અને ઉત્તમતા છે, એ બધાં મેટે કહીએ, તેય ન કહીં શકાય. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ત્યારે એ ખબર પડે ખરી કે આને છઠ્ઠ ગુણઠાણું ફરહ્યું છે? હા, ખબર પડે જ. જેને એ ગુણઠાણું ફરહ્યું હેય. એના ગુણે, એનું આચરણ ને એની પરિણતિ જ એ વસ્તુ બતાડી દે છે કે આને આ ગુણઠાણું પરિણમ્યું છે– ગુણઠાણની પરિણતિ જેને, ન છીપે ભવજંજાળે, રહે શેલડી ઢાંકી રાખી, કેતે કાળ પળે? ધન્ય તે....” તમે શેલડીને ગમે તેટલીવાર પરાળથી દબાવીને રાખે, પણ એ તે એ પરાળને પણ હટાવીને ઊંચી આવવાની જ છે. એમ જેનામાં છઠ્ઠ ગુણઠાણું આવ્યું છે, ત્યાગવૃત્તિ આવી છે, એ છાનું નથી રહેતું. એના વચન ને એના ગુણે એ બધાં ઢાંકયાં ન રહે. એ કહી જ દે કે આને છઠું ગુણઠાણું છે. આવાં છઠ્ઠાં ગુણઠાણામાં જ જીવને સર્વવિરતિભાવ હોય. એ માટે જ કીધું કે-પાંચમા ગુણઠાણ સુધી તે અવિરતિ છે, અને એ કર્મબંધનું કારણ છે. પછી કષાય. એ દશમા ગુણઠાણું સુધી રહે. દ્વેષ વહેલે જાય. પણ રાગ-લેભ બહુ ચીકણે છે. એ દશમા સુધી પડ રહે. જીવ જ્યારે શ્રેણિ માંડે ત્યારે લેભકષાયના અપૂર્વ સ્પર્ધકે કરે. એની બાદર કિટ્ટીઓ કરે. એનું સ્વરૂપ બહુ ઝીણું-કઠણ છે. એ અત્યારે કહેવાય નહિ. પણ એ બધું કરે ત્યારે દશમે ગુણઠાણે લેભ નાશ પામે કે અહીંથી ભાગે. હવે અહીં આપણું કામ નથી. Page #220 -------------------------------------------------------------------------- ________________ કમબંધના ચાર કારણે પણ લેભ મહામજબૂત છે બધાં કષામાં ખરાબમાં ખરાબ છે. કષાયનું ફળ શું? તેથી શું ગેરલાભ થાય ? તે કહે છે – ‘कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ; लोहो सबविणासणो ।' તને ક્રોધ થયો. ગમે તેના પર ક્રોધ થયો. પણ એ કેધથી શું થયું? તે એની તારાં પરની પ્રીતિ નાશ પામી, ને તારી એના પરની પ્રીતિ નાશ પામી. અભિમાન આવ્યું કે મારા જેવા કેણ છે? મને કહેનાર ને પૂછનાર કેણુ છે? આવું મિથ્યાભિમાન આવી જાય એટલે વિનયગુણ નાશ પામે. અને વિનય નાશ પામે તે બધું જાય. શાસ્ત્રમાં કીધું છે કે—વિનય અને વિવેક, એ આત્માના મુખ્ય ગુણ છે. એ હશે તે બીજાં ૯૯ ગુણે આવશે અને એ નહિ. હોય તે બધાં ય ગુણે એકડાં વિનાના મીંડાં જેવાં છે. ત્યાં કીધું છે કે- હે ગૃહસ્થ ! તું ભલે ગૃહસ્થાવાસમાં રહ્યો, પણ તારું ગૃહસ્થપણું કયારે શોભશે? તે – ‘તર ગુફામો, વિરેન ગુણત્રકા” જે તારામાં દાનગુણ હશે, તે તારું ગૃહસ્થપણું શેશે. એક પ્રતિકમણ ને સામાયિક કર્યા કરીશ, તે એથી તારું ગૃહસ્થપણું નહિ શેભે. એવી રીતે “જિવેર ગુણત્રા –તારામાં જે વિવેક ને વિનયગુણ હશે તે તારામાં જે ગુણે હશે, પપકાર હશે, દયા હશે, એ તમામ ગુણે શભશે. પણ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વિનયવિવેક હશે નહિ, તે એ એકેય ગુણ નહિ શિભે. માટે જ કીધું કે- “વિવેો રશમો નિધિ: –નવ નિધાન તે ચક્રવર્તીને કીધાં છે. પણ વિવેક એ દશમે નિધિ છે. તારામાં વિવેક નહિ હોય તે બધાં નિધિ નકામાં છે. અને વિવેક હશે તે બધાં નિધિ તારી પાસે આવી જશે. આ વિનયને–વિવેકને નાશ કરનાર અભિમાન છે. અને તારામાં જે માયા હશે, તે તારે કંઈ વિશ્વાસ નહિ કરે. માયાને તે કેટલી ઉપમા આપી છે?— कुशलजननवन्ध्यां सत्यसूर्यास्तसन्ध्यां कुतियुवतिमालां मोहमातङ्गशालाम् । शंमकमलहिमानी दुर्यशोराजधानी व्यसनशतसहायां दूरतो मुञ्च मायाम् ॥ કલ્યાણરૂપી પુત્રને માટે એ વાંઝણી છે. એ જ્યાં હોય ત્યાં કલ્યાણ-કુશળ હોય જ નહિ. અને સત્યરૂપી સૂર્યના અસ્ત માટે એ માયા સંધ્યા જેવી છે. વળી દુર્ગતિ રૂપી જે યુવતિ છે, તેની વરમાળા જેવી એ માયા છે. અને મોહરૂપી હાથીઓની શાળા જેવી છે. એટલું જ નહિ, પણ શમ કહેતાં શાંતિ, તે રૂપી જે કમળ છે, તેને બાળી નાખવા માટે એ બરફની વૃષ્ટિ જેવી છે. અને અપયશની તે એ રાજધાની છે. એ માયા જ્યાં હશે ત્યાં સેંકડે દુઃખો આવીને ઊભાં રહેશે. આવી એ માયા મિત્રને નાશ કરે છે. : અને લેભને કે કીધે છે? “ઢોણો ઇજિળreળો' * * * Page #222 -------------------------------------------------------------------------- ________________ . . * કેમબંધના ચાર કારણે –સર્વગુણને નાશ કરનાર લભ છે. એ હોય ત્યાં સરળતા ન હેય. વકતા જ હોય. ત્યાં વિનય પણ ન હોય. આ જગતમાં જીવે દુઃખે શાથી પામે છે? તે કેવળ લેભથી જ પામે છે. સોમમૂનિ પાર્નિા' હે માનવ ! આ લેભને તું છોડી દે. નહિ તે તને સુખ નહિ મળે. તું જેટલાં પાપ કરીશ, એ બધાં લેભને લીધે કરીશ. તું અઢાર પાપસ્થાનક કરે છે, તે તેને માટે ? તે તારાં હૃદયમાં લેભ પડે છે, માટે જ કરે છે. સંતેષ હોય તે પાપ ન કરે. એક મહાપુરુષે કીધું છે કે આ જગતમાં આશ્ચર્ય કોને કહેવાય? રાજા હેય ને ધર્મિષ્ઠ હેય, એને આશ્ચર્ય કહેવાય? બ્રાહ્મણ હેય ને વિદ્યાવાન હૈય, એને આશ્ચર્યમાં ગણાય? તે કહે છે કે-ના ના, એ બધું આશ્ચર્ય નથી. તે આશ્ચર્ય શું છે? ત્યાં બતાવે છે કે – किं चित्रं यदि राजनीतिनिपुणो राजा भवेद्धार्मिकः ? किं चित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत् पण्डितः ?। . तच्चित्रं यदि रूपयौवनवती साध्वी भवेत् कामिनी तच्चित्रं यदि निर्धनोऽपि पुरुषः पापं न कुर्यात् क्वचित् । મહાપુરુષે નીતિમાં કીધું છે કે–રાજા ધર્મિષ્ઠ હોય, રાજનીતિમાં કુશળ હોય, ને પ્રજાને આનંદ આપે, તે એ આશ્ચર્ય નથી. એ તે એની ફરજ છે. એનું કર્તવ્ય છે. એક બ્રાહ્મણ છે, ને ઉત્તમકુળમાં ઉત્પન્ન થયે છે. એ ચારે વેદ ને વિદ્યામાં પારંગત થયે, એ પણ આશ્ચર્ય નથી. એ પણ એને ધર્મ જ છે. ' ,, वि . .. Page #223 -------------------------------------------------------------------------- ________________ માન શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ત્યારે આ જગતમાં આશ્ચર્ય શું છે? એ તે કહે. તે આ જગતમાં ખરેખરું આશ્ચર્ય એ છે કે રૂપવાન હાય, યુવાન હાય, એવી જે કુલીન સ્ત્રી, એ આ જગતના મેહ ને જંજાળ છેડીને ત્યાગમાં–સર્વવિરતિભાવમાં આવી જાય, એ એક આશ્ચર્ય છે. અને બીજું પણ એક આશ્ચર્ય છે. શું છે? તે જીવ ગમે તેવી નિર્ધન અવસ્થામાં આવી જાય, છતાં એને એમ ન થાય કે હું પાપ કરું, ખરાબ કામ કરું. પણ એને એમ જ થાય કે–જે સ્થિતિમાં કુદરત, કાળ ને કર્મ મૂકે, એમાં આનંદ માનવો જોઈએ. એનું જ નામ જીવન છે. જિંદગી અને મરણ, લાઈફ (life) અને ડેથ, (Death) એટલે શું? તે જે સ્થિતિમાં કુદરત મૂકે એમાં આનંદ માન, એનું નામ જિંદગી. કેઈ કહેઃ તારી બૈરી ભાગી ગઈ. તે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગેપાળ, એવું એને થાય. તારી લક્ષ્મી ગઈ, તે કહે: ભલે ગઈ. તારો દીકરે ગયે, તે કહે ભલે ગયે. કેઈ કહે આ દુખ આવ્યું, તે કહે ભલે આવ્યું. આમ કર્મ જે સ્થિતિમાં મૂકે, એ સ્થિતિમાં આનંદ માને, પણ હાય ન કરે, એનું નામ જિંદગી અને હાયય કરે કે-આ લક્ષ્મી મળી. આ છોકરે. મળે. આનું કેમ થશે? કેમ સચવાશે? જતાં રહેશે તે? Page #224 -------------------------------------------------------------------------- ________________ ક્રમ બધના ચાર કારણા આમ ક્ષણે ક્ષણે જે ઉદ્વેગ થાય, ને ક્રોધ-માન-માયાની વૃત્તિઓ થયાં કરે, એનું નામ જ મરણુ કહેવાય. ૧૦: માટે જ્ઞાનીઓ કહે છે કે એવા જે જીવ હાય કે જે ગમે તેવી સ્થિતિમાં મૂકાય, છતાં એને પાપ કરવાનુ મન ન થાય, એ એક આશ્ચય છે. કારણ કે-પાપ કરવાનું મન શાથી થાય? લેાલ હાય તા. પાપ એ લેાભના ઘરનુ છે. જેને લાભ નથી, એને એવું મન ન જ થાય. આવા લાભ સર્વાંગુણના વિનાશ કરનાર છે. એ દશમે ગુણુઠાણું જાય. આમ દશમે ગુણુઠાણું ખધાં કષાયા ચાલ્યાં જાય છે, ત્યાર પછી ક્રમ ધનુ એક કારણ મન. વચન-કાયાના ચેાગ' રહ્યાં. ચેાગ પણ ક્રમ ખંધનું કારણ છે. એનાથી શાતા. વેદનીય ખંધાય છે. એ પણ કમ તા છે જ ને ? એ જ્યાં સુધી ખંધાય, ત્યાં સુધી મેાક્ષ કઈ રીતે મળે માટે કેવલીભગવંતા યાગનિરાધની પ્રક્રિયા કરે. એ પ્રક્રિયા. બહુ મોટી છે. ત્યાં એ શુ કરે ? એમનું આયુષ્ય કર્મો એછુ હાય, ને ખીજાં ત્રણ કેમેŕ આયુષ્ય કરતાં વધારે પડયાં હાય, તા એના નાશ કરવા માટે એને આયુષ્યની સાથે સમાન કરવા માટે, એ કેવળીસમુદૃઘાત કરે છે. એ આ સમયના છે. એનાથી ખમાં ય કાં સરખાં થઈ જાય. એ પછી પાતે ત્રણ યાગી, નરાય કરે. એટલે Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી મંદિરનાં પ્રવચને નવું કેમ આવતું બંધ થાય. ત્યાં એને શુકલધ્યાનને ત્રીજે પાય હેય. - આ રીતે જીવ દયાનગથી કર્મને નાશ કરે છે. એ ધ્યાગ કયારે થાય? તે કર્મવેગને અભ્યાસ કરે છે ત્યારે જ. એ કર્મવેગ પણ જ્ઞાનપૂર્વક કરે, ત્યારે જ તને ધ્યાનમાં આવશે. પછી મેક્ષ મળશે. - આમ ત્યાં કર્મવેગ અને જ્ઞાનગ–બંને વેગ સાથે બતાવ્યા છે. એક કર્મગ કે એકલે જ્ઞાન નથી કીધે. “જ્ઞાનજ્યાખ્યાં મોક્ષ' જ્ઞાનગ અને કર્મવેગ બને હેય તે જ જીવને મેક્ષ થાય. કેઈ જે અત્યારે કહી રહ્યાં છે કે આ ક્રિયા શા માટે કરવી જોઈએ? તપ–જપનું શું કામ છે? આત્માનું સ્વરૂપે જ જાણું . એટલે મેક્ષ મળી જશે. પણ એ બધી વાતે બેટી છે. એકલાં જ્ઞાનથીકિયા વિનાના જ્ઞાનથી–મેક્ષ હોઈ શકે જ નહિ. એ જ માટે ભગવંતે આચારાંગસૂત્રમાં પણ આચારને મુખ્ય કહ્યો છે. અને એ જ માટે કહ્યું કે “ધન્ય તે મુનિવરરે, જે ચાલે સમભાવે, ભવ સાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે.” એ મુનિવરેને ધન્ય છે કે “જે સમભાવે ચાલે છે. સંયમ અને ક્રિયારૂપી નાવડું એમને મળ્યું છે, અને એથી આ સંસાર સાગરને તેઓ તરી જાય છે. '. પણે એકલી જ્ઞાનયોગથી જે તરતાં નથી. અને Page #226 -------------------------------------------------------------------------- ________________ 15 કર્મબંધના ચાર કારણે ૧૭૩. એકલાં નિરાલંબન-કઈ આલંબન વિનાનાં–થાનથી પણ. કેઈ ન જ કરે. ધ્યાનમાં પણ આલંબન જોઈએ જ છે. અન્ય દર્શનીઓએ પણ કીધું છે કે-કલિકાલમાં એવાં પણ છ થશે કે જેઓ કહેશે કે-એકલાં આત્માને જ જાણી . બીજું બધું કરવાની કાંઈ જરૂર નથી. એ બધું કઈ રીતે કીધું છે? તેનું સ્વરૂપ અ. અધિકાર.” , Tી Page #227 -------------------------------------------------------------------------- ________________ ( વિજ્ઞાનક્રિયાથી મોક્ષ રથ એક પૈSIળે - - - , , , મારા વિનિશ્ચિત યથા, जगाद वीरो जगते हिताय यः । तथैव किञ्चिद् गदतः स एव मे, पुनातु धीमान विनयापिता गिरः ॥ જ્ઞાનીભગવંતે કીધું છે કે–પરોપકારના બે પ્રકાર છે. એમાં દ્રવ્યથી પરોપકાર-અન્ન વસ્ત્રાદિક આપવા તે છે. પણ એ પરેપકાર એકાંતિક અને આત્યંતિક નથી. તે સદાકાળ નથી રહેવાના. પણ ભાવપૂરેપકાર એકાંતિક અને આત્યંતિક છે. એનાથી મેક્ષફળ મળવાનું જ છે. અને એ મેક્ષફળ સદાકાળ રહેવાનું જ છે. માટે એ એકાંતિક અને આત્યંતિક છે. એ ભાવપરોપકાર કોને કહેવાય? તે જિન ધર્મસંપાદન જિનેશ્વર ભગવંતને ધર્મ અન્યને પમાડે, એનું નામ ભાવપરોપકાર કહેવાય. એ બે પ્રકાર છે. એક શ્રત ધર્મ ને બીજે ચારિત્રધર્મ. એમાં મૃતધર્મ એ મુખ્ય છે. પણ એકલે કૃતધર્મ જ મેક્ષનું કારણ નથી. મા તે જ્ઞાન અને ક્રિયા બંને હોય તે જ મળે. કર્મવેગના અભ્યાસપૂર્વકના જ્ઞાનયેગથી જ મોક્ષ મળશે. એક જ્ઞાનગ જ માને, એકલાં નિશ્ચયનય ઉપર જતું રહે, તે એને મિક્ષ નહિ મળે. અને એ જ રીતે એકલાં કિયા Page #228 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ક્રિયાભ્યાં મેાક્ષ : Gu ચૈાગને જ માને. વ્યવહારનય ઉપર જ જતા રહે, જ્ઞાનને ન માને તે ય મેક્ષ ન મળે. < નિશ્ચયનય તા હજી ઘણા છેટા છે. જે એમ કહેતા હાય કે ' ક્રિયાકાંડની કાંઈ જરૂર નથી. નિશ્ચયનયથી ને જ્ઞાનયેાગથી જ મેાક્ષ મળી જશે.' તે એ જગતને ખેતરવાની વાતે છે. જો તારામાં શુદ્ધ વ્યવહાર નહિ હાય તા નિશ્ચયદ્રષ્ટિ તને નહિ મળે. નિશ્ચયદ્રષ્ટિ હૃદયમાં રાખવી જરૂર. ‘ આત્માને કમ ના અધ થતા નથી. એ તે શુદ્ધ આત્મસ્વરૂપ છે. એ કથી લેપાતા નથી.’ આવી નિશ્ચયદૃષ્ટિ જાણવી તા જોઇએ જ. પણ એ સમજીને ક્રિયાકાંડ કરવા જોઇએ. • નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, જે પાળે વ્યવહાર, પુણ્યવત તે પામશેજી, ભવસમુદ્રના પાર.’ નિશ્ચયદૃષ્ટિને હૃદયમાં ધારણ કર. કારણકે એની સમજણુ તેા જરૂર જોઇએ. પણ એની સાથે વ્યવહાર તા પાળવા જ જોઈએ. અને આવા જે કાઈ જીવ હાય, તે ખરેખર પુણ્યવાન છે. અને તે ભવસમુદ્રના પાર પામે છે. જેમાં નહિ ક્રિયાકાંડ, નહિ પ્રભુપૂજા, નહિ વ્રત, નહિ નિયમ, એવાં એકલાં નિશ્ચયની વાતા કરનારા તે। દુનિચામાં ઘણાં છે. પણુ એમના ઊઉંડાણમાં જોશે તેા કાંઇ નહિ હાય. એ તે કહેશે કે આ જગમાં ચારિત્ર જ કયાં છે? શુદ્ધ-ઉત્કૃષ્ટ ચારિત્ર છે જ નહિ. માટે આ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી નદિસૂત્રનાં પ્રવચના અધી ક્રિયાએ શું કરવા કરવી જોઈએ? આ બધુ ખાટુ છે.' આવી ભાવના પણ આપણને ન થવી જોઈએ. આવા વિચાર પણ આપણે ન કરવા જોઈએ. અન્ય દનીઓમાં પણ કહ્યું છે કે: " " कलौ वेदान्तिनो भ्रान्ति, फाल्गुने बालका इव । કલિકાલમાં એકલાં અધ્યાત્મની અને આત્માની વાતા કરનારા તે ઘણાં નીકળશે, પણ દુકાને બેઠા હોય ને કોઇ કાંઇ લેવા આવ્યુ` હાય તા ત્યાં છેતરતાં વાર ન થાય. મહુવામાં એક લવજીભાઈ નામના ગૃહસ્થ હતાં; અહુ કુશળ વેદાંતી હતાં. વેદાંતના ઘણાં જાણકાર હતાં. એ આખા દિવસ આત્માની જ વાતા કરે ‘ આત્મા તે બ્રહ્મ છે, એ સત્ છે, ચિત્ છે, અને આન ંદસ્વરૂપ છે. એને કાઈ કર્મીના લેપ નથી. આ દુનિયા તે પ્રપચ છે, 1. માયા છે, આવી આવી અધ્યાત્મની વાત કર્યાં કરે. એમને ગાળના વેપાર હતા. એક દિવસ દુકાને બેઠાં હતા, ત્યાં એક ભદ્ર–ભાળા માણસ એમને ત્યાં ગાળ લેવા આન્યા. એને વિશ્વાસ હતા કે ‘ લવજીભાઈ બહુ જ્ઞાની માણુસ છે, એને ત્યાં આપણે નહિં છેતરાઇએ.' એણે આવીને લવજીભાઇને કહ્યુ: · સારામાં સારા ગાળ આપે.' ત્યારે લવજીભાઈ કહે : “તને તે સા( ગાળ જ આપવાના હોય. ખરાબ તે અપાય ?' આમ કહીને એને ના, કડછેા, કાળા પડી ગયેલા, માઢામાંય ન ઉતરે એવા ગોળ આપ્યા. Page #230 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાભ્યાં મેાક્ષઃ ૧૯૭ પેલા તે વિશ્વાસે રહીને ઘરે લઇ જાય છે. ત્યાં એની સ્ત્રીએ ગેાળ જોઇને જરાક ચાખ્યા, તે અને તે એકદમ કડો ને ખાટા લાગ્યા. એણે કીધું: આ તમે શું લઈ આવ્યા છે ? આવા ખરામ ગોળ કયાંથી લઈ આવ્યા ? ત્યારે પેલા કહે : ' હૈ? આગાળ તા લવજીભાઈને ત્યાંથી લાગ્યે છું. એ આવા ગાળ આપે ?’ ધણીએ કહ્યુ` જાએ, એને પાછો આપી આવા.’ પેલેા પાછા આપવા ગયા. એને જોઈને લવજીભાઈ સમજી ગયાં ને એલી ઊઠ્યાં-તું કેમ પાળે આળ્યે, ભાઈ ? તને ગોળ ખાટા લાગ્યું ? પણ એમાં તારાં આત્માને શું? જા જા, પાછા લઇ જા. આત્મા તે। સચ્ચિદાનંદમય છે, એને બધું ય સરખું છે.' આમ કહી પેલાને પાછે કાઢયા, ને ગાળ પાધ્યે ન લીધા. આવાં આ દુનિયામાં દરેક કાળમાં ઘણાં અધ્યાત્મીએ ઢાય છે. માટે જ કીધુ કે કલિકાલમાં નહિ વ્રત, નહિ. જપ, નહિ તપ, કાંઈ ન હોય ને વાતા અધ્યાત્મની કરે; એવાં ઘણાં હાય છે. કેાની જેવાં ? તાજેમ ફાગણ મહિનામાં બાળકાના આખાં શરીરે રંગના લપેડા કરેલા હાય, કાળા અને ધાળે, એમ અનેક રંગ શરીરે ચાપડેલાં હાય, એ જેમ જોવાં ય ન ગમે, એની જેવાં અધ્યાત્મીએ હાય છે. યાજ્ઞવલ્કય નામના એક મેટાં ઋષિ થઇ ગયા.. ન. પ્ર. ૧૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન એમણે પિતાની પત્ની મૈત્રેયીને કલિકાલનું વર્ણન કરતાં કહ્યું છે કે હે મૈત્રેયિ! યાદ રાખજે કે सर्वे ब्रह्म वदिष्यन्ति, संप्राप्ते तु कलौ युगे । નાનુતિષ્ઠત્ત ગોચ !, શિઝનો પાચળા | આ કલિકાલ ભયંકર આવવાનું છે. એક ભયંકર આવશે તે તે વધે નથી. પણ એમાં લેકે કેવાં થશે? બધાં વિદ્વાન હશે ને પંડિત હશે. પણ કેવળ બ્રહ્મની વાતે કરનારાં જ થશે. પણ હે મૈત્રેયિ ! એમાં કઈ સદાચારવાળ નહિ હોય. ઉત્તમ આચાર, વિચાર ને આવશ્યક કિયાએ કરનારા કેઈ નહિ હોય. એ તે કહેશે કે “આ બધું શા માટે કરવું પડે? આત્માને દુઃખ-કષ્ટ આપવાનું કોણે કીધું? મનને આનંદમાં રાખવું. પછી ગમે તે કામ કરીને આનંદ મળતે હેય. અનાચાર કરે, અભક્ષ્યને ભક્ષ્ય કરે, અક્તવ્યને કર્તવ્ય કરે, તે ય વાંધો નથી. પણ મનને આનંદમાં રાખો. બાહ્ય ક્રિયાકાંડની જરૂર નથી.” અને એ બધાં કેવાં હશે? એકલાં આહારના ને રસના જ લેલુપી હશે. વિષયવાસનામાં જ પરાયણ હશે. જ્ઞાનની તે વાત કરનારાં હશે. માટે જ કીધું કે–એકલાં નિશ્ચયનયની—એકલાં જ્ઞાનયોગની વાત કરનારાં હોય, ત્યાં મિક્ષ નથી. મેક્ષ તે જ્ઞાન અને કિયા-બંને હશે ત્યાં જ છે. એ માટે જ આપણામાં જે છઠું ગુણઠાણું છે,–જેમાં સર્વવિરતિભાવ ને મુનિ પણું કીધાં છે, અને જેને એ Page #232 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાલ્યાં મેક્ષ: ૧૭ ગુણઠાણું ફરસ્યું હોય એને સંસારરૂપી અટવીને ઉલ્લંઘન કરી જનાર સમજ. એ કદાચ આ ભવમાં મેક્ષે નહિ જાય તે ભવાંતરમાં, ત્રણ ભવે અને છેવટે સત્તમારું નાતિ ફાર્મતિ' સાત આઠ ભવમાં તે એ ક્ષે જાય જ.– એ છઠ્ઠાં ગુણઠાણામાં પણ અસંખ્યાતા અધ્યવસાયસ્થાનક કીધાં છે. કષાયોના ઉદય સહિત આત્માને જે પરિણામ, એનું નામ અધ્યવસાય. કષાયને ઉદય તે આપણને હોય જ છે. આપણે બધાં બેઠાં છીએ, એમાં દરેકને અધ્યવસાય તો હોય જ. પણ બધાને એક સરખાં ન હોય. બધાંના અધ્યવસાયની તરતમતા હોય. કેઈને નિર્મળ હોય, કોઈને વધુ નિર્મળનિર્મળતર હેય, નિર્મળતમ હોય. કોઈના એાછાં વિશુદ્ધ હેય, કેઈન બે ચાર અંશે વધુ વિશુદ્ધ હેય. એમાં જે જીવને છઠ્ઠા ગુણઠાણાનું જઘન્યમાં જઘન્ય – છેલ્લામાં છેલ્લું અધ્યયસાયસ્થાનક હય, જે ઓછામાં ઓછી અધ્યવસાયની વિશુદ્ધિવાળ હોય, તે પણ એ દેશવિરતિ ગુણઠાણના સૌથી ઉત્કૃષ્ટ–ઉચ્ચકેટિના અધ્યવસાય સ્થાનક કરતાં ય અનંતગુણી વિશુદ્ધિવાળે હેય. બારવ્રતધારી શ્રાવક તે ઘણું હેય. પણ ઉત્કૃષ્ટમાંઉત્કૃષ્ટ–ઉચ્ચકોટિને દેશવિરતિધર કોણ હોય? તે જેને માત્ર “અનુમતિ' જ રહીં હોય, અને “કરવું ને કરાવવું ન હોય, એને ઉત્કૃષ્ટ દેશવિરતિધર કહેવાય. ત્યાં અનુમતિ ત્રણ પ્રકારની બતાવી છે. એક પ્રતિ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી નંદસૂત્રનાં પ્રવચના સેવના અનુમતિ.’ પોતે કાંઈ કામ ન કરે, કરાવે પણ નહિ, પણ એને એના દીકરાદીકી-સ્ત્રી-કુટુ ખીએ કાંઇક પૂછે તા જવાબ આપે. એને એટલી પ્રતિસેવના-વિરાધના છે, માટે એ શ્રાવકને પ્રતિસેવના અનુમતિ કીધી. ખીજી ‘પ્રતિશ્રવણ અનુમતિ.’ ઘરના લેાકેા કહે એ સાંભળે ખરી. હજી ગૃહસ્થપણામાં છે, માટે સાંભળવુ તા પડે. પણ એ કહે નહિ કે આમ કરજે, તેમ કરજે. એવાં શ્રાવકને પ્રતિશ્રવણ અનુમતિ હાય. અને એનાથી પણ ઉત્કૃષ્ટ-છેલામાં છેલ્લી કેાટિને શ્રાવક હાય, એને ‘સવાસાનુમતિ' હાય, ઘરના કુટુ'ખીએ એને કહે તા એ સાંભળે પણ નહિ, એને કહે પણ નહિ કે તું આમ કરજે. પણ હજી એને મમત્વભાવ હોય, 'તુ મમ' આ મારું' છે, એવી વાસના પડી હૈાય. આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રાવક છે. એ મારવ્રતધારી હાય. અગિયાર પ્રતિમાધારી હાય. અને એને બરમા દેવલેાકમાં જવાના અધિકાર પણ છે. એવાં શ્રાવકને પણ હજી આવી અનુમતિઆવેા મમત્વભાવ છે. એના કેટલા ઉચ્ચકેટિના અધ્યવસાય હાય ? દેશવિરતિ શુઠાણાના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળા અધ્યવસાય એને છે. તેા પણ છઠ્ઠા ગુણુઠાણાના જઘન્ય અઘ્યવસાયવાળા મુનિનું સ્થાનક એના કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળું હાય. Page #234 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાભ્યાં માક્ષઃ આવાં મુનિપણામાં-છઠ્ઠાં ગુણઠાણે પણ ધર્મધ્યાનની ગૌણુતા હાય, અને આત્ત ધ્યાનની પ્રધાનતા આવી જાય. છતાં એને હજુ સંયમભાવ છે. અને એને ય આલંબનની જરૂર છે. अस्तित्वान्नोकषायाणा मत्रार्त्तस्यैव मुख्यता । आज्ञाचालम्बनोपेत धर्मध्यानस्य गौणता ॥ ૧૮૧ છઠ્ઠા ગુણઠાણે આત્તયાનની મુખ્યતા છે. કારણ કે ત્યાં હજી કષાયે અને નાકષાયે પણ પડયાં છે. ત્યાં ક્રોધ છે, માન છે, માયા છે, ને લાભ છે. હાસ્ય છે, રાગ ને દ્વેષ છે, પુરુષવેદ વગેરે વેદ પણ છે. એને લઈને ત્યાં આત્ત ધ્યાનની મુખ્યતા છે. અને આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિ ને સંસ્થાનવિચયરૂપ જે ધર્મધ્યાન, તેની ત્યાં ગૌણુતા છે. એટલે એને પણ સંયમરૂપ આલંબનની જરૂર છે. ત્યારે ગૃહસ્થો કહે કે–અમારે સયમની શી જરૂર છે? આલંબનની શી જરૂર છે ? મારે આવશ્યકક્રિયાની જરૂરી નથી. હું તે શુદ્ધ જ્ઞાન જ ભણીશ'. તે ત્યાં કહેવુ જોઇએ કે—આવાં મુનિને પણ જો આલંબનની જરૂર હોય છે, તે તુ તે ગૃહસ્થ છે. તારે તા એની પહેલી જરૂર હાય. એકલાં નિશ્ચયની વાત કરીશ તે નહિ ચાલે. અને આવા કાઈ આત્મા હોય કે જે પ્રમાદમાં પડેલા છે, અને કેવળ પ્રમાદને લઈને જ આવશ્યકક્રિયાના ત્યાગ કરે છે, ને વળી પાછા ધ્યાનની મેં નિશ્ચયની વાતે Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી નત્રિનાં પ્રવચને ศ ૧૮૨ કરે છે, તે જીવ−‘યોસૌ નવાનમાં જૈન, વેત્તિ મધ્યાયમે તિ:’ પરમાત્માના આગમનું ખરેખરૂ' રહસ્ય જાણતા નથી. અને એને હજી મિથ્યાત્વભાવ કીધા છે. માટે તુ નિશ્ચયની વાતા કરજે, પણ વ્યવહાર છેાડીશ નહિ. શુદ્ધ નિશ્ચયદ્રષ્ટિ પણ કયારે મળે છે? વ્યવહાર જો શુદ્ધ હાય તા— “શુદ્ધનયધ્યાન તેને સત્તા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિંયડે રમે, મલિનવસ્ત્રે યથા રાગ કુંકુમ તણા, હીન વ્યવડાર ચિત્ત એહથી નહિ ગુણેા.” જેના હૃદયમાં શુદ્ધ વ્યવહાર નય રમી રહ્યો છે, અને જે શુદ્ધ ક્રિયાકાંડ, તપ-જપ, વ્રત-નિયમ નિર્દેષપણે કરી રહ્યો છે, એને શુદ્ધ નિશ્ચયનય પરિણમે છે. જેમ આ લૂગડુંઆ વસ્ર-કાળું મેશ થઇ ગયુ હાય, મેલું થઈ ગયુ. હાય, ને એને રંગ લગાડા, તા એ રંગાય ખરું? નહિ જ રંગાય. પણ એના મેલ ધેાઈ નાખેા, અને સાફ કરો, તે એ તરત રગાય. એમ મિલનતા દૂર થશે, ત્યારે જ નિશ્ચયનય મળશે. માટે જ્ઞાની ભગવતાએ કીધુ છે કે નિશ્ચયનયની વાતા ન કરીશ. પણ જ્યારે તારા પરિપાક થશે, ત્યારે એ આપે આપ તને મળી જશે. ‘ઉચિતક્રિયા નિજશક્તિ છંડી, જે અતિવેગે ચડતા, પણ ભવિિત પરિપાક થયા વિણુ, જગમાં દીસે પડતા, ધન્ય તે મુનિવરા હૈ, જે ચાલે સમભાવે....’ Page #236 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાભ્યાં માક્ષ : ૧૮૩ તું તારાં સ્થાનમાં—તારાં ગુરુસ્થાનમાં—તારી મર્યાદામાં રહીને જો શુદ્ધ વ્યવહારની આરાધના નહિ કરે, ને એમ ને એમ કહી કે કે—અમે એકદમ ઉપર ચડી જઈશું” તે તું સીધા નીચે પડી જઈશ, તું જે સ્વરૂપમાં છે, ગૃહસ્થધમાં કે મુનિધમાં છે, એને લાયક જે ક્રિયાએ કીધી છે, એ છેડીને એકલાં નિશ્ચયમાં કે એકલાં ધ્યાનમાં જ જો બેસી જઈશ, તારી શક્તિ વિનાની વાત કરીશ, તા હુઠો જ પડીશ. કોઈ કહે છે–હુ' જિનકલ્પ લઈ લઉ” પણ જો તુ જિનલ્પની વાત કરીશ, તેા તને જિનકલ્પ તે નથી મળવાના. પણ તારું' બધુ ખેાઇ એસીશ. જિનકપની વાતા કરનારાં કહે છે-અત્યારે પણ જિનપ છે. નથી એમ ન કહેવાય. એસ કહેવામાં આપણી ખામી છે., પણ આ બધી વાત જગતને છેતરવાની છે. પાતાના પથના પ્રચાર કરવાની ને એને પ્રકાશમાં લાવવાની આ વાત છે. એના કહેવાથી અમે એ વાત માની ન લઇએ. એને તે અત્યારે પણ જિનકલ્પ છે, યથાલદક છે, ને પરિહારવિદ્ધિ છે,' એમ કહીને તીથ કરાએ, ગણધર ભગવંતાએ ને પૂર્વધર મહારાજાઓએ રચેલાં શાસ્ત્રોને ખાટાં કહેવડાવવાં છે. એ કહેવાના માખ અમારે નથી. અમે એવાં હૈયાફૂટયાં નથી. અને એની Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વાતને સારી કહીએ તો આપણું સમકિત પણ હારી જઈએ. એ તે શાસ્ત્ર વાંચે ને જાણે, ત્યારે ખબર પડે કેજિનક૯પ કેણું કરી શકે? પહેલાં તે એ વજઋષભનારાચ સંઘયણને ઘણી હો જોઈએ. અત્યારે કયું સંઘયણ છે? છેવટું સંઘયણ છે. અને એને જ્ઞાન કર્યું હોવું જોઈએ? ઓછામાં ઓછું નવમા પૂર્વની ત્રીજી વસ્તુનું એને જ્ઞાન હિય, ત્યારે એ જિનકલ્પ–પરિહારવિશુદ્ધિકલ્પ કે યથાલંદક કલ્પ લઈ શકે. એકલી જિનક૯૫ની વાતે કરવાથી જ જે કલ્યાણ થઈ જતું હોય તે જગતમાં કાંઈ કરવાનું જ નહિ રહે. લકે અડદના ને મગના પાપડ બનાવે છે. એમાં પહેલાં એના ગોયણું બનાવે છે, પછી એને પાપડ વણે છે. એ ગેયણાં જેવાં ઊંટના લીડાં ય હોય છે. પણ એના પાપડ ન થાય. થાય ? ન જ થાય. થતાં હોય તે બનાવી જેજે. અને એનાં જે પાપડ બનવા માંડશે તે અડદન ને મગને કઈ ભાવે ય નહિ પૂછે. એવું શા માટે ન થાય? આપણે પણ જિનકલ્પ કેમ ન કરી શકીએ?” આવી વાતે કરવાથી જ જે કલ્યાણ થશે, તે પછી મગ ને અડદની જેમ જિનકલ્પના પણ કઈ કઈ ભાવ નહિ પૂછે. હું બતાવીશ કે આવાં કપ કોણ એક સ્થાનક્વાસી મુનિએ ચાર-પાંચ વર્ષ પહેલાં Page #238 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાલ્યાં મોક્ષ: ૧૮૫ મોટી તપશ્ચર્યા કરી. બરાબર યાદ નથી, પણ એંસી કે પંચ્યાસી ઉપવાસ કર્યા હતાં. એમાં તેઓ કાળધર્મ પામ્યાં. હવે પાછળથી લખાણ આવ્યું કે, એ પાંચમા દેવલોકમાં ગયાં છે.” અલ્યા, પણ જે શાસ્ત્રમાં નથી કીધે, એ પાંચમ દેવલેક એને અત્યારે આ કયાંથી? પછી પાછળથી વળી ખુલાસે આવ્યો કે “આ વાત બેટી છે. ને એ માટે સંઘની જવાબદારી નથી. આવી જ વાત અત્યારે જિનકપાદિક કપ છે. એવું કહેનારાઓની છે. એ કહ૫ લેનારાને જ્ઞાન કેવું હોય? એને તે સૂત્રના પરાવર્તનથી ને સ્વાધ્યાયથી જ ખબર પડી જાય કેસૂર્ય ઊગી ગયો. સૂર્ય આથપે. નવકારશી થઈ. પિરસી થઈ. આટલાં વાગ્યાં છે. એને ચંદ્રની ને સૂર્યની ને ગ્રહોની જરૂર ન પડે. આવું તે એને જ્ઞાન હોય. એટલું જ નહિ, પણ એ કયા સમયમાં હેય ને થાય ? તો જેમ-ક્ષાયિકસમ્યક્ત્વ કેને થાય ? તે જે કેવળીભગવંતના સમયમાં જન્મ્યો હોય, એને જ થાય. જેમ આપણે છેલલાં કેવળજ્ઞાની જબૂસ્વામી થયાં. તે એ વખતમાં જે જપે હય, એને ક્ષાયિક સમ્યક્ત્વ થઈ શકે. પછીના ને નહિ–એવી રીતે આમાં પણ છે. અત્યારે અવસર્પિણને પાંચમો આરે ચાલે છે. જિનકલ્પ કેણ લઈ શકે? તે જે ત્રીજા કે ચોથા આરામાં Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ - શ્રી નંદિસૂત્રનાં પ્રવચને. જન્મેલે હોય, એ લઈ શકે. અને એ પાંચમા આરામાં વતી શકે. ચેથામાં જન્મેલે હોય, એ પાંચમામાં હેઈ શકે ખરે. પણ જન્મ તે ત્રીજા કે ચેથામાં જ હા જોઈએ. તે જ જિનકલ્પ લઈ શકે. પરિહારવિશુદ્ધિ પણ તે જ લઈ શકે. એનું મનોબળ પણ કેટલું મજબૂત હિય ? ત્યારે જ એ આવાં કપે લઈ શકે. સંપૂર્ણ દશપૂર્વધર ભગવંતે કઈ પણ કલ્પ લઈ. શકે નહિ. કારણકે એમની દેશના અમેઘ કીધી છે. એમની દેશના કેઈ દિ નિષ્ફળ જાય નહિ. એ ગમે ત્યારે દેશના, આપે, ત્યારે પ્રવચનની પ્રભાવના જ થવાની છે. એનાથી જગને ઉપકાર જ થવાને છે. માટે એ ક૯પ લે, એના કરતાં આમાં એમને વધુ લાભ છે. વધુ કર્મનિર્ભર કીધી છે. માટે એ કલ્પ લઈ ન શકે. ત્યારે કેણું લઈ શકે? તે જેને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન, હોય તે જ લઈ શકે. | માટે જ કીધું કે-જે કાળમાં, જે સંઘયણમાં, પિતાની જે ઉચિત કિયા હોય, તેને છેડી દઈને જે નિશ્ચયનયની, જ્ઞાનની ને કેવળ યાનની જ વાત કરે, એ બધાં કેવાં છે? હજી એમની ભાવસ્થિતિને પરિપાક થ નથી. એટલે એ જગમાં હેઠાં પડતાં જ દેખાશે. | માટે એકલાં જ્ઞાનની વાત ન કરીશ. એકલાં જ્ઞાનથી મેક્ષ નથી. જ્ઞાન અને કિયા-બંનેથી જ મેક્ષ કીધે છે. આચારને જ પ્રથમ ધર્મ કીધે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાભ્યાં મેાક્ષ : ૧૮૭ ભગવાન મહાવીર મહારાજાએ ખાર અંગ કીધાં છે. એમાં પહેલુ. આચારાંગ કીધું છે. પછી બીજી સૂત્રકૃતાંગ છે, ત્રીનું સ્થાનાંગ છે, ચેાથું સમવાયાંગ છે, અને ભગવતીજી પાંચમું કીધું છે. આ બધાં ‘ પહેલા ' નથી કીધાં, પણ આચારાંગ જ પહેલ કીધુ છે. એમાં આચારનુ સ્વરૂપ બતાવ્યું છે. કઇ રીતે મુનિએએ વવું? કઈ રીતે ચાલવુ', બેસવું, ઊડવુ ? કઈ રીતે ખેલવુ? અને કઈ રીતે ભેાજન કરવુ? એ બધાં મુનિઓના આચાર, વિચાર ને કમચાગ એમાં બતાવ્યા છે. એ આચારની મુખ્યતા દેખાડવા માટે ભગવતે આચારાંગ-આચારશાસ્ત્ર પહેલાં કીધું છે. એની ટીકા કરતાં શ્રીશીલાંકાચાર્ય મહારાજા મંગલાચરણ કરે છે કેઃ . ' आचारशास्त्रं सुविनिश्चितं यथा, जगाद वीरो जगते हिताय यः । तथैव किञ्चिद्गदतः स एव मे, पुनातु धीमान् विनयार्पिता गिरः || જે ભગવત મહાવીર મહારાજાએ નિશ્ચય કરીને આ આચારનું સ્વરૂપ મતાવ્યું છે, એનું જે આ આ શાસ્ત્ર છે, એનું હું વિવરણ કરું છું. કઈ રીતે ? તે જે રીતે ભગવાન સ્વયં કહી ગયાં છે, અને જે રીતે પરપરાએ મહાપુરુષા કહી ગયાં છે, એ રીતે હું એનુ વિવરણ કરું છું. એ બધું તે હું શું કહેવાના હતા ? પણ હું કાંઈક કહીશ. એ આ સૂત્રના વિવરણુરૂપ મારી વાણી, કે જે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને મેં પ્રભુની પાસે વિનય પૂર્વક સમર્પિત કરી છે, અને તે ભગવંત મહાવીરમહારાજા પવિત્ર કરે. મહાપુરુષોના હદયમાં વિનય કેટલું હોય છે? અભિમાન તે જરાય ન હોય. ત્યારે જ એ જગત્નો ઉપકાર કરી શકે છે. ત્યારે ત્યાં પણ આચારને પહેલે કીધે. પતંજલિ નામના મહાન વ્યષિ થઈ ગયાં. એમણે ચેગનું સ્વરૂપ બતાવવા માટે “ગાનુશાસન” બનાવ્યું છે. એમણે પણ કીધું છે કે–અથ થાનુરાસનંહવે હું ગાનુ શાસન કહીશ. એમાં યોગ એટલે શું ? તે-ગોશ્ચત્તવૃત્તિનિવ–ધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ ને મેહ-અવિદ્યા -અસ્મિતા-અભિનિવેશ, એ બધી ચિત્તની વૃત્તિઓને નિરોધ કર, એનું નામ યોગ છે. ત્યારે આ બધી વૃત્તિઓને નિરોધ થાય ક્યારે ? તે કીધું છે કે- “મ્યા થા નિધ:અભ્યાસ અને વૈરાગ્ય, એ બંને વડે એ ચિત્તની વૃત્તિઓને નિરોધ થાય. અભ્યાસ એટલે શું ? તે અનિયપિરિણાસ્ટન અભ્યાસ –યમ અને નિયમનું પાલન કરવું, એ અભ્યાસ છે. કઈ જીવને મારે ત્રાસ-ભય-પરિતાપ આપ નહિ, મને જિલ્લા મળી છે, તે એનાથી મારે અસત્ય ન બોલવું. કેઈનું ન આપેલું લેવું નહિ. શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. અને કઈ જાતને પરિગ્રહ-મમત્વભાવ ન રાખવે. આ પાંચ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ જ્ઞાનક્રિયાથાં મેશ: યમ કહેવાય. અને શૌચ-સંતેષ–તપ-સ્વાધ્યાય ને ઈશ્વરનું ધ્યાન, એ પાંચ નિયમ કહેવાય. એ બંને ને (યમ-નિયમને). અભ્યાસ કહેવાય. એ અભ્યાસ અને વૈરાગ્ય વડે ચિત્તની વૃત્તિઓ શાંત થશે. આ બધાં યમ અને નિયમ એ શું છે? એ કર્મગ જ છે, આચાર જ છે. એ પતંજલિએ બીજા અધ્યાયમાં કર્મગ કીધેએ કમાગ શા માટે જોઈએ? તે એક તે– જિસમામાવનાર્થ ચિત્તની સ્થિરતા માટે. તું પૂજા કરવા ગયે, ત્યાં તારું ચિત્ત સંસારમાં કે ઘરમાં ગમે ત્યાં જતું રહે, તે ત્યાં વિચાર આવશે કે-“હું આ પ્રભુના મંદિરમાં છું, મારાંથી આ વિચાર કેમ થાય ?” આમ તારું ચિત્ત ત્યાં સ્થિર થશે. એ “પ્રભુપૂજારૂપ કર્મચગ” હવે તો થશે. અને બીજું વાતાર્થ –કદાચ તને પૂજા કરતાં ક્રોધના ને માનના સંગે-વિચા ઓવી પણ જાય, તે તને થશે કે–અહીં આ સ્થાનમાં મારે આવું કયાં કરવું? આવું કયાં વિચારવું? એટલે અંશે પણ તારાં કષાય ઓછાં થશે. પ્રભુની પૂજા, સામાયિક, આવશ્યક ક્રિયાઓ, વ્યાખ્યાન શ્રવણ-એ બધાં ચિત્તની સ્થિરતા કરવાના ને કષાયોને પાતળાં કરવા માટેના કર્મગ છે. માટે જ્ઞાનગ ને કર્મચાગ બંને હોય તે જ આત્મા કષાને પાતળાં પાડશે. તે જ ચિત્તની સ્થિરતા કરશે, અને તે જ મેક્ષ મેળવશે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજાએ પણ કહ્યું છે કે તું અત્યારે નિશ્ચયનયની ભાવના ભાવજે. મનેાર કરજે. પણ એનું આચરણ કરતા નહિ ત્યાં શિષ્ય પૂછે છેઃ હે પ્રભો ! કહો તે ખરાં કે નિશ્ચયના અને ધ્યાનને કેવાં મનેર કરવાં જોઈએ? એના જવાબમાં ગુરુમહારાજા એને મનોરથ બતાવે છે. એ કેવાં છે? એનું સ્વરૂપ અગ્રે અધિકાર.. = = * * i iiiiiiiii'i 1 Page #244 -------------------------------------------------------------------------- ________________ $ સાચીએકમાયારે Í6861 અગર ૩ बने पद्मासनासीनं, क्रोडस्थित सृगार्भकम् । कदाSSत्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः ॥ शत्रौ मित्रे तृणे खणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा || अधिरोढुं गुणश्रेणि, निःश्रेणि मुक्तिवेश्मनः । परानन्दरताकन्दान् कुर्यादिति मनोरथान् ॥ , શાસ્ત્રકાર ભગવતે કહ્યું છે કે “જ્ઞાયામ્યાં મોતઃ' એકલાં જ્ઞાનથી મેાક્ષ ન મળે, કમ ચાગ પણ જોઇએ જ. ચિત્તને સંસારની ઉપાધિઓમાંથી પાછું વાળવા માટે અને કાયાને પાતળાં પાડવા માટે પણ માગ પહેલે જોઇશે. શરીરમાં આત્મબુદ્ધિ માને એ અવિદ્યા, અશુચિને શુચિ માને એ અશુચિતા, ‘હું આવે ને હું આ’ એવું અભિમાન એ અસ્મિતા, અને અભિનિવેશ કહેતાં કદાગ્રહ, આવી બધી ચિત્તની વૃત્તિએ નાશ કયારે પામશે ? જો કષાય પાતળાં પડશે તેા. અને રાગ-દ્વેષ-કષાય ક્યારે પાતળાં પડે ? જો તું કર્મ કાંડમાં રહીશ તા. ‘અભ્યાસવૈયાખ્યાં તન્નિરે ધઃ’-અભ્યાસ અને વૈરાગ્ય વડે ચિત્તની સ્થિરતા થશે, ને કષાયેા પાતળાં પાશે. યમ-નિયમનું પરિપાલન કરવું, એ અભ્યાસ છે. એમાં શૌચ, સતષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરનું ધ્યાન, એ બધાં નિયમે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી નશ્િવના પ્રવચન એમાં પણ ઈશ્વરનું ધ્યાન કીધું. ધ્યાન એ જ પ્રણિધાન છે. ધ્યાન તે ગૃહસ્થપણામાં પણ થઈ શકે છે. એક પ્રશ્ન હતે કેઃ ગૃહસ્થને ધ્યાન હોય કે નહિ? તે એને જવાબ છે કે-ગૃહસ્થને પણ ધ્યાન હાય.” શ્રેણિક મહારાજાને શું ગુણઠાણું હતું. એમને વૈરાગ્યભાવ તે હૃદયમાં હેય જ. પણ એવાં સંગને લીધે એને ઉપયોગ ન કરી શક્યા. પણ એમને અરિહંત મહારાજાની ભક્તિ તે હતી જ, એવી ભક્તિ હતી કે આજે આપણે કહીએ છીએ કે “તું શ્રેણિકની પેઠે પ્રભુની પૂજા કરજે.” એમને પ્રભુ પ્રત્યે એટલે બધે રાગ હતા, એમનું સમક્તિ એટલું નિર્મળ હતું કે –એ પૂજા કરવા બેસે ત્યારે પ્રભુનું ધ્યાન કરતાં. અને એથી પ્રભુ સાથે તન્મયતા આવી જતી. જેમ ઇલિકાઈયળ ભ્રમરીના ધ્યાનથી ભમરી બની જાય છે. એમ, શ્રેણિક મહારાજાને એવું અપૂર્વ ધ્યાન હતું કે–એ મહાવીર મહારાજા સાથે તમય બની ગયાં હતાં. હું ધ્યાતા છું, ને પ્રભુનું ધ્યાન ધરું છું, એ ભૂલી ગયા હતાં. “હું જ મહાવીર છું' એવાં અભેદ ધ્યાનમાં એ લીન બની ગયાં હતાં. એ સમાપત્તિનું ધ્યાનનું ફળ એમને શું મળ્યું? તે પહેલાં તીર્થકર થયા. ભલે એમણે પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું, એટલે ત્યાં જવું પડ્યું. પણ એકાગ્રતાને લઈને તીર્થકર નામકર્મ તે નિકાચિત કર્યું. Page #246 -------------------------------------------------------------------------- ________________ સાચી એક માય રે જિન અણગારની એ એકાગ્રતાના પ્રભાવે મહાવીર સ્વામી જેવાં જ થવાના. મહાવીરસ્વામીની સાત હાથની કાયા, તે એમની પણ સાત હાથની કાયા થવાની. મહાવીર સ્વામીને સિંહનું લાંછન હતું, તે એમને ય સિંહનું લંછન થશે. મહાવીરસ્વામીને કંચનવર્ણ હતું, તે એમને ય કંચનવર્ણ છે. મહાવીર સ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્ય, તે એમનું ય ૭૨ વર્ષનું આયુષ્ય છે. આમ બધું ભગવાન જેવું જ થવાનું છે, એ તન્મયતાને લઈને જ. એટલે ગૃહસ્થને પણ ધ્યાન હોય છે. પણ એ માટે પહેલાં અભ્યાસ અને વૈરાગ્ય જોઈએ. એ કર્મગ છે. આ પ્રભુની મૂર્તિ છે, એમ આપણે બધાં કહીએ છીએ, પણ જ્ઞાની માણસ હોય એ તે એને “પ્રભુ” જ કહે. કહે પિતા ! હે માતા ! હે પ્રભો !” એમ જ કહે. એ કયારે કહેવાય? પ્રભુની સાથે એકાગ્રતા–ધ્યાન આવ્યું હોય તે જ કહેવાય. પ્રભુનું સ્વરૂપ કેવું છે? તે કહે છે કે – ‘वपुश्च पर्यशय लथं च, दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै । र्जिनेन्द्र ! मुद्राऽपि तवान्यदास्ताम् ॥' હે પ્રભે! જેના હાથમાં હથિયાર નથી, ને આંખમાં વિકાર નથી, એવું તારું શરીર પર્યકશય-પદ્માસનમાં બિરાજેલું છે. નેત્ર પણ નાસિકા પર સ્થિર-અવિચળ છે. આમથી તેમ ફર્યા કરે એવાં ચંચળ નથી. અને અન્ય દેવામાં તે કાં તે નં. પ્ર. ૧૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી નદિસૂત્રનાં પ્રવચને હથિયાર હાય, ને કાં તે ગરુડ વગેરે વાહન હાય. હે પ્રભા! આમ તારી મુદ્રા પણુ ખીજામાં નથી, તા તારુ સ્વરૂપ તે એ ક્યાંથી પામે ? આવુ’ સ્વરૂપ દેખીને જ્યારે ધ્યાનદશા આવે છે, ત્યારે દેવચંદ્રજી મહારાજ ખેલે છે– દ્રીકો સુવિધિજિણુંદ સમાધિરસે ભર્યાં, ભાસ્યું આત્મસ્વરૂપ અનાદિનું વિસર્ચ.’ હું પ્રભા ! તારું સમાધિવાળું સ્વરૂપ દેખીને; આ તારી મૂર્તિ દેખીને, મારૂ જે નિળ આત્મસ્વરૂપ છે, જેને હું... અનાદિકાળથી વિસરી ગયા છુ, એ મને યાદ આવી ગયું છે.' અને— સકલ વિભાવ ઉપાધિ થકી મન આસર્યાં, સત્તા સાધન મા ભણી એ સ`ચર્ચા.’ હું પ્રભા ! તારું' સ્વરૂપ દેખીને મને વિચાર આવ્યે કે–આ બધી સ`સારની ઉપાધિ એ તા પરભાવદશા છે. એ અધી હવે વિસરાઈ ગઈ. અને મારુ જે સત્તા—સાધન-સ્વરૂપ છે, એ કઇ રીતે મેળવવું ? એને માટે હું પ્રયત્ન કરું છું.’ આવું ધ્યાન, પ્રયત્ન કરે તે ગૃહસ્થને પણ થાય. તા શૌચ, સતાષ, તપ, સ્વાધ્યાય, ધ્યાન—આ બધાં નિયમે છે, અને એ જ ક્રમચાગ છે. એ બધાં શા માટે કરવાં જોઈએ ? તેા. 'ચિત્ત સમાધિમાવનાર્થ ’-સારાં રૂપ મને કયાં મળે ? સારાં રસ કયાં મળે ? ગધ, પશ ને શબ્દ સારાં Page #248 -------------------------------------------------------------------------- ________________ સાચી એક માય જિનેરે અણગારની ૧૯૫ ક્યાં મળે? આ રીતે બધા વિષયોમાં પડેલાં ચિત્તને એમાંથી ઉપાડીને સમ્ય રીતે આત્મસ્વરૂપમાં મૂકી દેવું, એનું નામ સમાધિ. એ સમાધિ મેળવવા માટે કર્મચાગ જોઈએ જ. આ તે પતંજલિએ કહ્યું છે. ગીતાજીમાં પણ શ્રીકૃષ્ણ એ જ કહ્યું છે કે “જીવને જે યોગની જિજ્ઞાસા થાય, તે એ સંસાર તરી જાય છે.” ત્યારે ત્યાં અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ! તમે કહો છે કે “યોગ કર.” પણ એમ થાય કઈ રીતે? ચિત્તની વૃત્તિઓ કાય તે એગ થાય ને? પણ ચિત્ત તે ચંચળ છે. આમથી તેમ આંટા જ મારે છે. કયાંય સ્થિર થતું જ નથી. “મનડું કિમહી ન બાજે. તે અમારે પેગ કઈ રીતે કરે?— “વશ્વરું હૃ મનઃ કૃENT ! પ્રમાથિ વઢવહમ | तस्याहं निग्रह मन्ये, वायोरिव सुदुष्करम् ।।' અજુન શ્રીકૃષ્ણને કહે છે કે તમે વાતે તેમની ઘણી કરી. પણ જ્યાં સુધી અમારું ચિત્ત સ્થિર ન થાય, ત્યાં સુધી યોગ કરે કઈ રીતે ? મન ચંચળ છે. જેમ, નાનું છેતરું ઘડીકે ઘડિયાળ લે, ઘડીકે ચોપડી લે, ઘડકે વળી બીજું કાંઈક લે છે; એ રીતે અમારી પણ હજુ બાલ્યઅવસ્થા છે. અમારું મન ઘડીકમાં બિરીમાં જાય. ઘડીક દીકરામાં જાય. ઘડીકે વળી બીજે કયાં ય ભટકે. આવું એ ચંચળ છે. અને પાછું એ મદોન્મત્ત અને બળવાન છે. મનનું બળ હમેશાં વધારે હોય. આપણું બળ ઓછું જ હેય. જેમ આત્મા અને કર્મ, બે ય મલેમલ છે. એમનું Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન યુદ્ધ ચાલુ જ છે. એમાં કેકવાર કર્મ બળવાન બને તે આત્માને ફેંકી દે. ને આત્મા બળવાન બની જાય તે કર્મને એમ આ મન પણ અહીં બળવાન છે. એ પકડાતું પણ નથી. વાયુ જેવું ચંચળ છે. માટે કઈ રીતે એને પકડવું? એ તે કહો. વાતે કરવાથી શું વળે? ત્યારે ત્યાં શ્રીકૃષ્ણ એને જવાબ આપે છે કે'असंशयं महाबाहो !, मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन च कौन्तेय, वैराग्येन च गृह्यते ॥' હે કુન્તીપુત્ર અર્જુન ! તારી વાત સાચી છે. સંશય વિનાની છે. જ્યાં શાસ્ત્રાર્થ આવે, ત્યાં કેટલીક વાત બેટી. હોય તે “તારી વાત બેટી છે એમ કહી દઈએ. અધી વાત સાચી હોય તે સ્વીકાર કરીએ કે “ભાઈ ! તારી અધી વાત. સાચી છે. પણ અહીં તે કહે છે–અર્થ, તારી વાત સાવ સાચી છે. એમાં જરાય ખોટું નથી. મન વાયુ જેવું ચંચળ છે. બળવાન પણ છે.” પણ એથી એમ ન સમજીશ કે એને નિગ્રહ ઈમ્પોસિબલ–અશક્ય છે. કારણ કે ગમે તેવું દુનિંગ્રહ મન હશે તે પણ પુરુષાર્થથી એને વશ કરી શકાય છે. પુરુષાર્થ એ એવી વસ્તુ છે કે એનાથી બધું જ બની શકે છે. જે. તારામાં સરસ અભ્યાસ હેય ને વૈરાગ્ય હોય, તે મન પણ કાબૂમાં આવી જાય. શું કહે છે? “તારી બધી વાત સાચી. પણ અભ્યાસ હેય તે મન જરૂર કાબૂમાં આવી શકે છે.” Page #250 -------------------------------------------------------------------------- ________________ સાચી એક માયા રે જિન. અણગારની ૧૯૭ ત્યારે, જે પતંજલિએ કીધું છે, એ જ ગીતાજીમાં પણ કીધું. અને એ જ જૈન દર્શનમાં પણ કીધું છે. કેટલીક વાત એવી હોય કે જેમાં ભેદ ન હેય. એ બધાં દર્શનેમાં સરખી જ હોય. જેમ બે ને બે-ચાર જ હોય. તમે યુરોપમાં જાવ, અમેરિકા જાવ, ગમે ત્યાં જાવ, પણ ત્યાં બધે બે ને બે-ચાર જ હોય. ક્યાં ય છ ન હોય. એમ દર્શન ભલે જુદાં રહ્યાં, પણ કેટલીક વાતે બધામાં સરખી આવે. ત્યારે ત્યાં કૃષ્ણની વાત સાંભળીને અર્જુન કહે છેઃ તમારી વાત સાચી છે. અમે બધી આરાધના કરીએ. ગ કરીએ. તમે કહો એમ ક્રિયા પણ કરીએ. પણ અમારું આયુષ્ય પૂરું થઈ જાય, અને એગ કરતાં કરતાં વચમાં જ અમે મરી જઈએ, તે અમારે શું કરવું? પછી તે અમારે વેગ પણ ન રહ્યો, ને ભેગે ય ભ્રષ્ટ થઈ ગયે. તો અzસ્તતો અE જેવી અમારી દશા થાય, એ વખતે શું કરવું? આ સાંભળીને શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે તું આવે વિચાર ન કરીશ. fષ્ટ્ર વાળા શશ્ચિત્, ટુતિ તાત! છતા' કઈ પણ શુભ કામ કરનાર, કલ્યાણકારી ને કુશળ ક્રિયાને કરનારે કદાચ અધવચ્ચે મરી જાય, તે શું થશે ? હે તાત!અહીં અર્જુનને “તાત કહે છે. આપણે પણ છોકરાને સમજાવવું હોય ત્યારે એને “બાપુ” કહીએ છીએ. એમ અહી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે–હે. બાપુ! તું આવે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વિચાર ન કરીશ. કદાચ એ યોગની આરાધના કરતો કરતે મરી જશે, તે પણ એ દુર્ગતિમાં નહિ જાય.” ત્યારે એનું શું થશે? એ ક્યાં જશે ? ત્યાં કહે છે કે જે સંસ્કાર જીવને આ ભવમાં હાય, એ જ સંસ્કાર એને ભવાંતરમાં ઉદયમાં આવે છે. એ અંગે વધુ પછી કહીશ. પણ એક વાત જ વિચારે કે જીવ જ્યારે જ હોય કે તરતજ એ ખાવાની–માતાને ધાવવાની–અભિલાષા કરે છે. એ એને કેણે શીખવાડ્યું? આ ભવમાં તે એને કેઈએ નથી શીખવાડયું, એ નક્કી છે. ત્યારે કહેવું પડશે કે “એને પૂર્વનાં સંસ્કાર છે.” જીવને આહારના સંસ્કાર, આહારની સંજ્ઞા મુખ્ય છે. એ દઢ સંસ્કાર છે. અને દઢ સંસ્કાર સૌથી વહેલે ઉદયમાં આવે છે. આત્મા આહાર કામ કરે છે. અનાહારક-ભાવ એને કયાંય નથી. એક વિગ્રહગતિમાં એક, બે કે ત્રણ સમય એને અનાહારક ભાવ હોય, વધુ ન હોય. વધુ અનાહારકભાજ ક્યાં હોય છે? તે કેવલી સમુદ્દઘાતમાં ત્રણ સમય અનાહારક હોય. તે વખતે એને કોઈ જાતને આહાર ન હોય. અને અયોગી ભગવંતને ને સિદ્ધ ભગવાનને આહારસંજ્ઞા ન હોય. બાકી તે જીવને વીસે કલાક આહાર સંજ્ઞા છે જ. માટે જ જન્મતાવેંત એને ખાવાની ઈચ્છા થાય. માટે કીધું કે-જે જીવને જેવાં સંસ્કાર હોય, એવાં જ સંસ્કાર એને ઉદયમાં આવે છે. ભગવતીસૂત્રમાં પંદરમા શતકમાં ગોશાળ મંખલ Page #252 -------------------------------------------------------------------------- ________________ સાચી એક માયા રે જિન અણુગારની પુત્રને અધિકાર આવે છે. એ જ્યાં જ્યાં જન્મ લેશે, ત્યાં મુનિએને દ્વેષી જ થશે. કારણ કે–એને હજી મિથ્યા છે. જ્યાં સુધી આભિનિવેશિક મિથ્યાત્વ હોય, ત્યાં સુધી એને એ વિચાર જ ન હોય કે “આ મુનિરાજે તે જગતના શરણ છે. એ તે એમને દ્વેષ જ કર્યા કરે. આ જગતમાં બે જ શરણ છે. પહેલું શરણજિનેશ્વરદેવ છે. બીજું શરણ મુનિભગવંત છે. જ્યાં અનાથી મુનિ કાઉસગયાને ઊભાં છે, ત્યાં શ્રેણિક રાજા આવે છે. મુનિનું રૂપ–તેજ જોઈને એને આશ્ચર્ય થાય છે. એ મુનિને પૂછે છેઃ હે મુનિ! તમે, આવું રૂપ, આવું યૌવન, આવું સૌંદર્ય મહ્યું છે તે ય; શા માટે આ કષ્ટ-દુઃખ સહન કરે છે? ભેગ કેમ ભેગવતાં નથી?” ત્યારે અનાથી મુનિ કહે છે-“હે રાજન! આ જગતમાં મારે કઈ નાથ નથી. હું અનાથ છું. માટે મેં આ પ્રવજ્યા લીધી છે.” ત્યારે શ્રેણિક કહે છે: “તમારે કઈ નાથ નથી? તે હું તમારા નાથ થઉં. હું આખાં મગધદેશને નાથ છું. હું તમને જોઈએ એવાં ભોગસુખ આપીશ ને તમારું પાલન કરીશ. તમે ચાલે. ત્યાં અનાથી મુનિ કહે છે કે-હવે તે હું તારે નાથ થાઉં એમ છું. તું શું મારે નાથ થાય? હું પણ એક રાજકુમાર હતા. રૂપયૌવનવતી મારી હતી. હું અનેક Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ભોગે ભોગવતે હતે. એમાં મને આંખની વેદના થઈ એ એવી કારમી વેદના હતી કે ભલભલાં વૈદ્યોએ ય હાથ ધઈ નાખ્યાં. મારાં માતાપિતા, મારુ કુટુંબ, મારી સ્ત્રીઓ, બધાં ત્યાં મારી પાસે જ બેસી રહ્યાં છે. બધાં આંસુ સારે છે. પણ સુરક્ષા વિમોચંતિ”—કેઈ મારી વેદના નથી લેતું. મારાં દુઃખમાંથી કેઈમને મુકત ન કરી શકયું. એટલે મારે કોઈ નાથ નહે. હું અનાથ હતે. તે તું મારે નાથ શેને થવાનું છે? અને હવે તે મને વીતરાગ પરમાત્માના ધર્મરૂપી નાથ ને શરણ મળી ગયાં છે. હવે મારે કઈ ભોગસુખની અભિલાષા નથી.” જગતમાં ચાર શરણ કીધાં છેઃ अरिहते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि, केलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ॥ અરિહંત મહારાજા એ પહેલું શરણ છે. બીજું શરણ સિદ્ધભગવંતે છે. ત્રીજું શરણ સાધુભગવતે છે અને ચોથું શરણ કેવલીભગવંતે પ્રરૂપેલે ધર્મ છે. બાકી તે બીજું બધું “રાજળ તરં નારાં સર્વાચજુ નતિ' –જેમાં તું મેહ કરીને રહે છે, એ બધું શરીરની સાથે જ નાશ પામશે. | માટે જ કીધું કે શરણ અત્યારે બે જ છે. એક જિનેશ્વર દેવ, ને એક મુનિભગવંત. એમાં ધમ તે આવી જ જાય. Page #254 -------------------------------------------------------------------------- ________________ અાવા છે. સાચી એક માયા રે જિન અણગારની ૨૦૧ સાચી એક માયા રે, જિન અણગારની, કૂડી છે માયા રે, આ સંસારની, કાચની કાયા રે, છે વટછારની.” આ કાયા ગમે એટલી સુંદર છે, પણ છેવટ તે એ ૨ખ્યા જ થવાની છે. અને આ સંસારની માયા ખાટી છે. સાચી માયા તે એક જિનેશ્વરની છે. એમની માયા ને પ્રેમ એ જ સાચાં છે. અને મુનિમહારાજાજે અણગાર છે એની જ ખરેખરી માયા છે. જ્યારે અમરેંદ્રને ઉત્પાત થાય છે, ત્યારે એ કેનું શરણું લે છે? એક તીર્થંકર મહારાજાનું ને બીજું મુનિનું શરણું લે છે, ત્યારે એ ઉપર જઈ શકે છે. એ સિવાય ન જઈ શકે. દરેક દેવતા પિતાના વિમાનની ધ્વજા સુધી જ ઉપર જઈ શકે. પણ આને તે અસંખ્ય જન ઉપર જવું છે. ત્યાં એ મુનિભગવંતનું શરણ લઈને જ જાય છે. ત્યારે અશરણ એવાં આ જગતમાં મુનિ મહારાજે તે શરણ છે. ગોશાળાને એવાં શરણરૂપ મુનિ ઉપર દ્વેષ હતે. પણ યાદ રાખજે કે “સાધુષાત ઢક્ષર કેઈપણ પ્રકારના મુનિ ઉપર તું શ્રેષ રાખીશ તે નીતિમાં કીધું છે કે તારાં કુલને ક્ષય થશે.” પણ આ વિચાર ગોશાલાને કયાંથી આવે? ત્યાં સુમંગળમુનિ કાઉસગ્નમાં રહ્યાં છે. કેણ આવે છે, કેણ જાય છે, જગમાં શું થાય છે? એની એમને ખબર નથી. એ તે પિતાના દયાનમાં ઊભાં છે. તે વખતે Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચના ગોશાળાના જીવ-રાજા-રથમાં બેસીને નીકળે છે. મુનિને દેખીને દ્વેષના પૂર્વીના જે સસ્કાર છે, એ ઉદયમાં આવે આવે છે. એ ત્યાં ઉપસર્ગ કરે છે. મુનિ ઉપર રથ ફેરવે છે. પણ મુનિને કાંઈ નથી. એ તા એમના ધ્યાનમાં જ છે. રાજા તે ચાલ્યું ગયેા. ઘેાડીવાર પછી એ પાછા આવે છે. તા મુનિને એમ ને એમ ઊભેલાં દેખે છે. એટલે એ ફ્રીવાર રથ ફેરવે છે. ૩૧ તે વખતે મુનિને થાય છે કે હું નિરપરાધ છું, મેં કોઈ ના અપરાધ નથી કર્યાં, છતાં અને મારી પર દ્વેષ કેમ થાય છે? મને ઉપસર્ગ કેમ કરે છે?’ પછી તરત પાતે જ્ઞાનના ઉપયાગ મૂકે છે. ત્યારે જાણે છે કે આહા ! આ તા ભગવાનના તેજોદ્વેષી છે. ગેાશાળ મખલીપુત્ર છે.' એ વખતે એમને થાય છે કે-આ આત્મા જો જીવશે, તે અનેક મુનિઆને ને સંતાને ત્રાસ આપશે. એટલે તેઓ ત્યાં તે લેશ્યા મૂકીને એને બાળી નાખે છે. આનુ નામ સંસ્કારની થીઅરી. આમાંથી ઘણાં એધ લેવાના છે. જેવા સંસ્કાર પરભવમાં જેને હાય, એને ભવાંતરમાં પણ એ સાંસ્કાર ઉદયમાં આવશે. એક એધ આ લેવાના છે. ખીજો મેધ એ લેવાના છે કે આવાં ત્યાગી મુનિને પણ આટલે ક્રોધ કેમ ? એમણે કર્યુ છે-શાસનને માટે જ. પણ વ્યવહારથી તે કષાય જ ને ? એ એમને કેમ થયું ? Page #256 -------------------------------------------------------------------------- ________________ સાચી એક માયા રે જિન અણગારની ૨૦૩. ત્યારે ત્યાં સેનાને દાખલ આપે છે. તેનું કહે છે કેઃ. તમે મને કસશે, તે વાંધો નથી. મારાં કટકા કરશે, તે ય હું કાંઈ નહિ બોલું. ને મને અગ્નિમાં નાખશે-ગાળી નાખશે, તે ય હું કાંઈ નહિ બેલું. પણ છેવટે તે મારે પણ સ્વભાવ છે. એક ઠેકાણે મારે પણ ઊંચું થવું જ પડશે. કયાં? તો તમે પેલાં કાળાં મેઢાંના ધણીને મારી સામે લાવશે, તે મારું લેહી ઉછળી જશે. કાળાં મોઢાંને ધણું– ચણોઠી-મારી સામે આવશે તે મારાથી નહિ રહેવાય. એ આવશે તે હું પણ ઊંચુંનીચું થઈ જઈશ. કારણકે-વાલ સોનું ઓછું હોય કે વતું હોય, તે તેલમાં એને ઊંચુંનીચું થવું પડે છે. એ સેના જેવું જ આ મુનિને પણ બન્યું. આ મુનિ આત્મસ્વરૂપના જાણકાર હતાં. સંયમનું પરિપાલન કરનાર હતાં. એમને તમે ગાળ આપે તે ય ક્રોધ ન હોય. સમતા જ હેય. કારણ કે-જગમાં મહાત્માઓ કેવાં હોય છે? તે चाण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः, किं वा तत्त्वनिविष्टनिर्मलमति र्योगीश्वरः कोऽपि किम् । इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाव्यमाना जनैन क्रुद्धाः पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः ॥ મહાત્માઓ ગમે ત્યાં હય, દયાનમાં બેઠાં હોય, કે ગમે તે કામ કરતાં હોય, ને કઈ કહે કે-“આ તે ચાંડાલ છે.” તે એ મહાત્માને કાંઈ ન થાય. કઈ વળી કહે કેઆ તે બ્રાહ્મણ છે.” તે ય એમને કશું નહિ. કેઈક કહે-- Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન આ તે શુદ્ર લાગે છે. ને કઈ કહે-“આ તે કેક તાપસ જેવાં લાગે છે. અને કોઈ કહેશે-“આ મહાપુરુષ છે. - આત્મસાધના કરનારાં છે. આમ લેકે ગમે તે કહે. કારણ કે-જેવું જેનું હૃદય, મન, ને જેવાં સંસ્કારે, એવી વ્યક્તિ એમને માટે એવું જ બેલે. પણ તે વખતે મહાત્મા શું કરે? તે આવાં આવાં જુદી જુદી જાતના વિકલ અને સંભાવનાઓ એમના માટે લેકે ભલે કરે, પણ એ મહાત્માને તે નિંદા કરનાર ઉપર, ચાંડાલ ને શુદ્ર કહેનાર ઉપર ક્રોધ કે દ્વેષ નથી આવતું. ને કેઈકે ગુણગાન કર્યા હોય, તે હર્ષ ને સંતોષ પણ ન આવે. એની પ્રત્યે રાગ પણ ન થાય. એમને તે આ બંને વાર્તામાં ઉદાસીનતા હોય. આનું નામ મહાત્મા. न प्रहृष्येत् प्रियं प्राप्य, नोद्विजेत् प्राप्य चाऽप्रियम् । स्थिरबुद्धिरसम्मूढो, ब्रह्मविद् ब्रह्मणि स्थितः ॥ જે કેવળ આત્મધ્યાનમાં જ રહ્યો છે, એ ગમે તેવી વહાલી વસ્તુ આવે તે હર્ષ ન કરે. અને કેઈ અનિષ્ટદુઃખ આપનારી–વસ્તુ આવીને ઊભી રહી, તે ય એને શેક કે દુઃખ ન થાય. એ પિતે પિતાના આત્મસ્વરૂપમાં જ લીન હેય. એનું જ નામ મહાત્મા પુરુષ. એવાં જ મહાત્મા અને યેગી મુનિ સુમંગળ હતાં. છતાં ય આવે–ગશાળા જે-કાળાં મોઢાંને ધણું કઈ Page #258 -------------------------------------------------------------------------- ________________ સાચી એક માયા રે જિન અણગારની આવે, તે એમને ય શાસનને માટે, શાસનની હીલના ન થાય એટલાં માટે ઊંચુંનીચું થવું પડે. પણ એમાંથી બેધ શું લેવાનું છે? તે જેને જેવાં. સંસ્કાર પડયા હાય, એને એવાં સંસ્કાર ઉદયમાં આવે જ છે. અને એ જ માટે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કેઃ न हि कल्याणकृत् कश्चित्, दुर्गतिं तात ! गच्छति ।' કુશળ ક્રિયા કરનારે કેઈ દુર્ગતિમાં નથી જતે. ત્યારે કયાં જાય છે? તેशुचीनां श्रीमतां गेहे, योगभ्रष्टोऽभिजायते । अथवा योगिनामेव, कुले भवति धीमताम् ॥ હે અજુન! તું કદાચ ચેગ આરાધના કરતે કરતે મરી જઈશ, તે કાં તે તું પવિત્ર એવાં શ્રીમંતપુરુષના ઘરે ઉત્પન્ન થઈશ. ને કાં તે યોગીઓના ઘરે જમીશ. ને તારું યેગનું અધૂરું કામ પૂરું કરીશ. કારણકે તને પૂર્વભવમાં વેગના સંસ્કાર હતાં. એ બીજા ભવમાં ઉદયમાં આવશે જ. આમ-સંસ્કારની થીઅરી મુખ્ય છે. ગભ્રષ્ટ આત્માને પૂર્વભવમાં ચાગના સંસ્કાર પડેલાં, તે તેને ભવાંતરમાં એ સંસ્કાર અવશ્ય ઉદયમાં આવે જ. અને એ યુગના અભ્યાસ વડે જ એને પરમપદની પ્રાપ્તિ થાય. માટે જ કીધું કે–અભ્યાસ અને વૈરાગ્ય રૂપ કર્મચાગ કરતો હોય, તેને જ મેક્ષ મળશે, એકલાં જ્ઞાનની વાતે કરીને ઉપર ચડવા જઈશ, તે તે હેઠે જ પડી જઈશ. અત્યારે તે નિશ્ચયની ભાવના કરવાની કીધી છે. એ ભાવનાઓ કઈ છે? તે હેમચંદ્રસૂરિ મહારાજાએ ચાગશાસ્ત્રમાં બતાવી છે. તેનું સ્વરૂપ શું છે? તે અંગે અધિકાર.. Page #259 -------------------------------------------------------------------------- ________________ Hહા-દેવ ને वने पद्मासनासीनं० ॥ શત્રૌ મિત્રો તૃછે | ધોદું જુ૦િ || શાસ્ત્રકાર ભગવંતે ભાવપરોપકારમાં જ્ઞાનધર્મ ને ચારિત્રધર્મ બતાવ્યાં છે. એમાં ચારિત્રધર્મ એ કર્મગ છે. વ્રત, જપ, દેશવિરતિધર્મ, ને સર્વવિરતિભાવ, એ બધાં કર્મગ છે. એ હોય તે જ જ્ઞાન મળી શકે છે ને ટકી શકે છે. ચારિત્ર બે છે. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર. ભાવચારિત્ર હોય તે પણ દ્રવ્યચારિત્ર તે જોઈશે જ. બંને ય મોક્ષના અંગ છે. શાસ્ત્રમાં જ્યાં બતાવ્યું છે કે-એક સમયે ૧૦૮ મુનિઓ ઉત્કૃષ્ટથી મોક્ષમાં જાય છે, ત્યાં એ કઈ રીતે મેક્ષે જાય છે? અને કઈ કઈ જાતના હોય છે? એના અનેક સ્વરૂપ કીધાં છે. એમાં બતાવ્યું છે કે એકલાં ભાવચારિત્રવાળાં નહિ, પણ જેણે પ્રત્રજ્યા લીધી હોય, પ્રભુને વેષ લીધે હોય, દ્રવ્યચારિત્ર લીધું હોય, એવાં જ ૧૦૮ મુનિઓ જોઈએ. આમ ત્યાં પણ કમગ પહેલે બતાવ્યું છે. એટલું જ નહિ, પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક ક્ષણ Page #260 -------------------------------------------------------------------------- ________________ મહાદેવ - ૨૦૭ વારમાં સાતમી નારકીનું કર્મ બાંધે છે. ત્યાં એમને કઈ અશુભ આલંબન મળી ગયું. જીવને શુભ આલંબન પણ મળે છે ને અશુભ આલંબન પણ મળે છે. એમાં તું શુભ આલંબન કરજે, પણ અશુભ આલંબન ન કરીશ. દુર્જનને સંગ ન કરીશ. અહીં આ મુનિ કેઈ દુર્જનના સંગમાં આવી ગયાં ને એમને રૌદ્ર પરિણામ આવી ગયાં. એમાં એમણે સાતમી નારકીને લાયક કર્મ બાંધી દીધું. પણ એમને દ્રવ્યચારિત્ર હતું. પ્રભુની પ્રવજ્યા એમણે લીધી હતી. માથે લેચ કરેલો હતો, એટલે તરત એમને ભાન આવી ગયું. જે એ દ્રવ્યચારિત્ર ન હોત તે ભાન ન આવત, એકલાં ભાવથી તે એ નીચે જ પડી જાત. એમણે સાતમી નરકનું કર્મ બાંધ્યું, છતાં એ મેસે ગયાં, એ કઈ રીતે બન્યું? એ પછી બતાવીશું. પણ કહેવાનું એ છે કે જીવને કર્મચાગ તે જોઈશે જ. એકલાં નિશ્ચયની વાતેથી કાંઈ નહિ વળે. અત્યારે તે નિશ્ચયની ધ્યાનની ભાવના તું રાખજે. એ ભાવનાઓ કેવી છે? એ બતાવતાં પહેલાં કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રસૂરિ મહારાજાએ પહેલું શ્રાવકનું સ્વરૂપ બતાવ્યું છે. નિની સેવા કૃપા ધર્મો, ગુણો ચત્ર સાધાર श्रावकत्वाय कस्तस्मै, न श्लाघेताऽविमूढधीः॥' . આ જે શ્રાવકને અવતાર છે, ગૃહસ્થને ધર્મ છે. એની અનુમોદના કયે માણસ ન કરે? જેની બુદ્ધિ મિથ્યા Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ત્વમાં મુંઝાઈ ગઈ છે, જે મૂઢ બની ગયો છે, એ જીવ ભલે આની પ્રશંસા ન કરે. પણ જેની બુદ્ધિ મિથ્યાત્વમાં મુંઝા નથી, એ કો આત્મા આવા ધર્મની પ્રશંસા ન કરે ? આ ધર્મ કે છે? એના દેવ કેવાં છે? કારણ કે પહેલાં દેવ શુદ્ધ, નિર્મળ જોઈએ. ત્યારે કહે છે કે વિનો : રાગ, દ્વેષ ને અજ્ઞાન–ત્રણેને જીતનારાં, કેવળજ્ઞાન પામીને કાલેકને પ્રકાશ કરનારાં અરિહંતમહારાજા એ આ વીતરાગ ધર્મના દેવ છે. દેવ તે દુનિયામાં ઘણું છે. પણ અમારે એવાં દેવનું કામ નથી. અમારે તે નિર્મળ દેવ જોઈએ. ધર્મને જે મજબૂત રાખવું હોય, તે દેવ શુદ્ધ જોઈએ. ગમે તે મેટો મહેલ હોય, હવેલી કે પ્રાસાદ હોય, પણ એ મજબૂત જ્યારે રહે? તે– 'प्रासाददाढर्थबीजानि, त्रीणि प्रोक्तानि धीमता। એ મહેલની મજબૂતાઈના ત્રણ કારણે છે. ક્યા કયા? તેમૂરું મિત્તિ દૃશ્ય, સખ્યા વર્ષે વિવાર્થતામ્ !' એક એનું મૂળ-એને પાયે મજબૂત હોવું જોઈએ. એની ભીંતે પણ મજબૂત જોઈએ. અને ત્રીજ–એના પાટડા પણ મજબૂત હોવાં જોઈએ. તે એ મહેલને કાંઈ ન થાય. નહિ તે પડી જાય. પાયે બેટે રે, માટે મંડાણ ન શીએ.” Page #262 -------------------------------------------------------------------------- ________________ મહા-દેવ ૨૦૯ જે મહેલના પાયામાં જ ધૂળ હાય, ને એની ઉપર મેાટું મંડાણ કરે, તેા એ મહેલ પડી જશે. એ રીતે આ ધમાં પણ મૂળ-પાયા છે, ભીત છે, ને પાટડાં પણ છે. એ કાણુ છે? તે ફૂલો મૂરું જુમિત્તિ:, ધર્મમેય પટ્ટાઃ ॥ • દેવ, એ એના મજબૂત પાયેા છે. સાચામાં સાચે દેવ જ ધમના પાચા બની શકે. અને પવિત્ર એવાં ગુરુમહારાજા એની ભીંત છે. અને દાન, શીલ, તપ, ભાવના વગેરે ધર્માં એના પાટડાં છે. આવા જે ધમ હાય, એ જ મજબૂત રહી શકે. * હરિભદ્રસૂરિમહારાજાએ ખત્રીસ અષ્ટકા ‘અષ્ટક પ્રકરણ નામના ગ્રંથમાં અનાવ્યાં છે. એમાં દેવનું સ્વરૂપ છે. પૂજાનુ સ્વરૂપ છે. મુનિનુ' સ્વરૂપ છે. ગોચરીનુ સ્વરૂપ છે. વૈરાગ્યનું, પાપનુ' ને પુણ્યનું સ્વરૂપ છે. ને છેલ્લે મેાક્ષનું પણુ સ્વરૂપ છે. આવાં બત્રીસ અધિકારી એ ખત્રીસ અષ્ટકામાં છે. એમાં પહેલા અધિકાર દેવના છે. એ એટલાં જ માટે કે ધ્રુવમાં જો શુદ્ધિ નહિ હોય, તે। આત્મા કાંઈ નહિ પામી શકે, માટે ધમમાં દેવ પહેલા શુદ્ધ અને નિળ જોઇશે. એ અષ્ટક ગ્રંથના ટીકાકાર જિનેશ્વરસૂરિ મહારાજ એની અવતરણા કરતાં કહે છે કે: દ્દહિં મુત્યુદ્દીતનામધેયો કૃમિદ્રાવાયેઃ ' જેમનું નામ પ્રભાતમાં લેવા ચેાગ્ય છે, એવા હેરિભદ્રસૂરિમહારાજા અષ્ટક નામના ગ્રંથ રચે છે. આ ન. પ્ર. ૧૪ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧e શ્રી નંદિસૂત્રનાં પ્રવચન એમણે શા માટે આ અષ્ટક પ્રકરણ બનાવ્યું ? તે આ જગતમાં જે મિથ્યાષ્ટિઓ છે, એ બધાં મહેમાહે ઝઘડી રહ્યાં છે કે “તારે દેવ ખૂટે ને મારે દેવ સાચે.’ આવાં આવાં વિવાદમાં એ “સ્વયં નષ્ટને અસદુપરાને ૨ નિરિ નારાયતા–વાદીઓ પિતે નાશ પામી રહ્યાં છે, અને છેટે ઉપદેશ આપીને બીજાને પણ નાશ કરે છે. એ દેખીને હરિભદ્રસૂરિમહારાજાને થયું છે કે અરે! દેવને માટે પણ ઝઘડે? આથી તે જગતમાં મહાન અનર્થ થશે, એનું નિવારણ કરવું જ જોઈએ. આમ આ અનર્થને નિવારણ માટે તદુમથમણુપતું –મહેમાહે ઝઘડીને નાશ પામેલાં એ પરવાદીઓના તથા એમના ખોટા ઉપદેશ વડે નાશ પામી રહેલાં લોકોના–એ ઉભયના ઉપકાર માટે તેઓ બત્રીસ અષ્ટકરૂપ શાસ્ત્ર બનાવે છે. એ ગ્રંથ મંગળનું કારણ છે. એમાં પિતે પરમાત્માને નમસ્કાર કરવારૂપ ભાવમંગળ કરે છે. એમાં કેને નમસ્કાર કરે છે? તે “સતાધારTMમખિનિમાયકાળપુરુષ વિષયનમારના મારમીમુવ પર' જેનામાં અસાધારણ ગુણે છે, સાધારણ નહિ–બીજામાં પણ જે ગુણે દેખાય તે સાધારણ ગુણ કહેવાય. પરમાત્માના ગુણ સાધારણ નથી, અસાધારણ છે–એ અસાધારણ ગુણરૂપી જે મણિઓના સમુદાય, તેનું સ્થાન દરિયે-રત્નાકર, તે રૂપ જે પુરુષવિશેષ હેય, તેને નમસ્કાર કરવારૂપ ભાવમંગલ કરે છે. આ ગ્રંથ પરલોકમાં કલ્યાણ માટે કરવાને છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ મહાદેવ ૨૧૧ હમેશાં પરલોક માટે જે તપ, જપ, ધ્યાન વગેરે અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરાય છે, એ શાસ્ત્રને આધારે જ કરાય છે. શાસ્ત્રને આધાર રાખ્યા વિના એ પ્રવૃત્તિઓ ન કરાય. यः शास्त्रविधिमुत्सृज्य, वर्तते कामकारतः । न स सिद्धिमवाप्नोति, न सुखं न परां गतिम् ॥ પિતાને ઇચ્છા થાય તે મુજબનૈમનસ્વી રીતે-શાસ્ત્રની અપેક્ષા ન રાખે ને જે પ્રવૃત્તિ કરે, એને એ પ્રવૃત્તિઓ ફળ જ ન આપે. ત્યારે શાસ્ત્ર કયું મનાય? કેણે કરેલું માનવું? તે તરર પુર્ણવિરોષuળીવ પ્રમ–જે કઈ આવે પુરુષ વિશેષ હેય, એણે બનાવેલું શાસ, તે જ પ્રમાણ છે. અને એમાં–એ પુરુષ વિશેષમાં–દેવમાં–તે વિપ્રતિપત્તિ છે, ઝઘડે છે કે “સાચે દેવ કે? મહાન દેવ કેને કહેવાય? મહાદેવ નામ તે બધાંના હોય,પણ ખરે–ભાવથી મહાદેવ કેણ કહેવાય? એનું આ અષ્ટકગ્રંથમાં સ્વરૂપ બતાવ્યું છે. એમાં બત્રીસ અધિકારે છે. જગતમાં ઊંચામાં ઊંચે પુરૂષ કેણ કહેવાય? તે જે બત્રીસ લક્ષણવાળો હોય છે. સારા માણસના બત્રીસ લક્ષણે બતાવ્યાં છે. તેત્રીસમું લક્ષણ તે જુદું છે. અમારાં મહારાજજી કહેતાં હતાં કે–પિતાની પહોંચે નહિ, ને બીજાંનું માને નહિ, એ તેત્રીસમું લક્ષણ કહેવાય.” પણ એ તે મૂર્ખનું લક્ષણ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી નંદિસૂત્રનાં પ્રવચનો આ બત્રીસ લક્ષણ કયારે આવે ? તે એક એક ઠેકર જીવ ખાય, ત્યારે એક એક લક્ષણ આવે. ગુરુમહારાજાની ઠોકરો ખાય ત્યારે એક એક લક્ષણ આવે. એ માટે આ ગ્રંથમાં બત્રીસ અધિકાર બનાવ્યાં છે. એમાં પહેલી ટેકર કયાં વાગે? તે દેવનાં સ્વરૂપમાં ઠોકર વાગે કે “સાચે દેવ કેણુ?” એ માટે જ પહેલું મહાદેવાષ્ટક બનાવે છે. એમાં દેવનું સ્વરૂપ બતાવતાં કહે છે કે – 'यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा। न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञान-च्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकल्यातमहिमा, महादेवः स उच्यते ॥' ખરેખરે તારે દેવ કેણ છે? અમારે આગ્રહ નથી કે આ જ દેવ છે. અમે તે કહીએ છીએ કે જે આત્માનું આવું સ્વરૂપ હોય તે જ સાચે દેવ.” પુરુષમાં રાગને સર્વ રીતે નાશ થયો છે. તે જ સાચે દેવ. કેમ કે એ રાગ કે છે? આત્માને મહાન કલેશ કરનાર છે. જીવને આર્તધ્યાન ને રૌદ્રધ્યાનમાં પાડનાર કેઈ હોય તે તે રાગ છે. માટે જ કીધું કે – 'लोभभूलानि पोपानि, रसमूलाश्च व्याधयः । स्नेहमूलानि दुःखानि, त्रीणि त्यक्त्वा सुखी भवेत् ॥' બધાં ય પાપનું મૂળ લેભ છે. માટે પહેલે લેભ છોડી દે. અને શરીર ગરહિત રાખવું હોય તે રસ છડી પથ્ય વાપર. અને જગતમાં દુઃખનું મૂળ ક્યાં છે? તે Page #266 -------------------------------------------------------------------------- ________________ મહા-દેવ ૨૧૩ નેહમાં. સ્નેહ હોય ત્યાં દુઃખ જ છે. આ ત્રણ વાનાં છેડીશ, તે તું સુખી થઈશ. . આમાં શું બતાવ્યું? કે રાગ મહાન દુઃખ આપનાર છે, કલેશ-કંકાસ કરાવનાર છે. આ રાગ જેને સર્વથા નાશ પામ્યો છે. અને એ પુરુષમાં દ્વેષ પણ નથી. એને કેઈ શત્રુ પણ નથી, ને મિત્ર પણ નથી. કેઈ ગમે તેવાં અપરાધ કરે, એને એના પર પણ દ્વેષ નથી. એ ઠેષ કે છે? તે ઉપશમભાવ-સમતા એ આત્માને મુખ્ય ગુણ છે. એ ગુણરૂપ જે ઇંધણાં, એને બાળી નાખવા માટે આ દ્વેષ દાવાનલ–અગ્નિ સમાન છે. જેમ ઇંધણાં-લાકડા પડયાં હય, ને અગ્નિ પ્રગટે, તે એને બાળી નાખે છે. તેમ ઉપશમ-ભાવરૂપ લાકડાને બાળી નાખનાર દ્વેષ અને ઈષ્ય છે. જેનામાં શ્રેષ-ઈષ્ય હોય, એનામાં સમતા નહિ હોય. આ કૅષ પણ જે પુરુષમાં નથી. અને જે પુરુષમાં મેહદશા–અજ્ઞાનતા પણ નથી. એને લઈને જ અવિવેક પણ નથી. કારણ કે-જીવને અસદાચારમાં–અશુદ્ધ આચરણમાં–પ્રવૃત્તિ કરાવનાર મેહ છે. એ પણ જેનામાં નથી. અને ત્રણે લેકમાં જેને મહિમા વિખ્યાત છે. દેને પણ જેમના પ્રત્યે પૂજનીય બુદ્ધિ છે. આ જગતમાં જે કેઈ પુરુષ હોય, તેનું નામ મહાન દેવ કહેવાય. અને આવાં દેવ, એ ધર્મને પા કહેવાય. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચન અમારાં ધર્મના દેવ આવાં છે. અને “ગુરુ” એ ધર્મની ભીંતરૂપે છે. અમારાં ધર્મના ધર્મગુરૂઓ કેવાં છે? તે કંચનકામિનીના ત્યાગી, પંચ મહાવ્રતધારી, અને છકાય જીના પાલણહાર છે. શુદ્ધ પ્રરૂપણ કરનાર છે. હમેશાં ધર્મને જાણનાર, ધર્મને આચરનાર, ધર્મમાં જ પરાયણ રહેનાર, અને પ્રાણિમાત્રને નિષ્કામભાવે ધર્મને જ ઉપદેશ આપનાર છે. - અને અમારે ધર્મ પણ દયામય છે. એ જ પાટડા” જે ધર્મમાં આવાં દેવ છે, આવાં ગુરુ છે, અને આવે. ધર્મ છે, એ ધર્મના શ્રાવકને અવતાર જે છે, એની કે માણસ પ્રશંસા ન કરે? અને એટલે જ હેમચંદ્રસૂરિમહારાજા કહે છે કેપહેલું આ શ્રાવકપણું મેળવવું જોઈએ. આ પછી બીજી ભાવનાઓ ભાવવાની કીધી છે કે'जिनधर्मविनिर्मुक्तो, मा भुवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥' બહે જિનેશ્વર! તારો ધર્મ મને ન મળતું હોય, ને મને ચક્રવતીપણું પણ મળતું હોય, તે એ મારે ન જોઈએ. પણ કદાચ હું નોકર-ચાકરના સ્વરૂપમાં રહીશ, તે ય તારાં ધર્મમાં મને મજીઠના રંગ જે રંગ લાગ્યું હશે, તે એ નેકરનું સ્વરૂપ મને ભલે મળે. તારે ધર્મ મને Page #268 -------------------------------------------------------------------------- ________________ મહ–રવા ૨૧૫ મ હશે, મારા હૃદયમાં એ પરિણમ્યું હશે, તે મને ચક્રવર્તી, રાજા, મહારાજા, ક્રોડપતિ ને લાપતિ, કેદની જરૂર નથી. કારણ કે મને ખાત્રી છે કે તારે ધર્મ આઠે ય કર્મને નાશ કરનાર છે. અને આ નેકર-ચાકરપણું તે અંતરાયકર્મના ઉદયથી છે. તો જે ધર્મ આઠે ય કર્મને નાશ કરવા સમર્થ છે, એ આ અંતરાયને નાશ અવશ્ય કરશે જ.” આવી બે ભાવના કર્યા પછી ત્રીજી ભાવના આ કરવાની કીધી છે કે આવી સ્થિતિ મને ક્યારે મળે? કેવી સ્થિતિ? તે 'त्यक्तसङ्गो जीर्णवासा, मलक्लिन्नकलेवरः ।। भजन्माधुकरी वृत्ति, मुनिचर्या कदाऽऽश्रये ॥' હે પ્રભે ! આ જે તારે ધર્મ મને મલ્ય છે, એનું પરિપાલન હું કરું છું, એનાં ફળસ્વરૂપ સર્વવિરતિભાવ મને કયારે મળશે? આ જગને સંગ હું કયારે છેડી દઈશ? કારણકે–સે વર્ષે પણ છેડવાનું છે, એ નિર્ણય છે. =ાતી હિ ધ્રુવો મૃત્યુ મૃત _જો , એને બધું છેડીને જવાનું છે, એ નક્કી છે. તે બહાદુરીથી કેમ ન છોડવું ? કાયરતાથી–પરાણે–તે બધાં ય છે. પણ તું એને લાત મારીને ઊભે પગે નીકળી જા. નહિ તે આડે પગે તે બધાંને કાઢશે જ. ધર્મ સમજીને નીકળી જવું એનું નામ સંયમ લીધે કહેવાય. અને મારાં વચ્ચે ભલે જીર્ણ થઈ જાય, મારાં શરીરમાં મેલ હોય, એ મેલને લીધે શરીરમાં પરસેવે થાય, ને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને એનાથી મારાં કપડાં મેલાં થઈ જાય, તે પણ એને સાફ કરવાનું પણ મન ન થાય, મને સ્નાનની અભિલાષા પણ ન થાય, આવી સ્થિતિ ભલે હે, પણ તારે ધર્મ અને ત્યાગ મને મળો. અને આવું જે મુનિપણું છે, એમાં હું ગુરુકુળવાસમાં રહું ને હમેશાં જ્ઞાનાયાસમાં જ રહે. ગોચરી પણ કેવી રીતે લાવું ? તે ભમરાની જેમ. : “હા હુમત gણું, મને લાવિય જ . . ન ચ પુti ત્રિામે, સો પીળેરૂ પર્થ ” જેમ જુદાં જુદાં અનેક કુલેને વિષે ભમરા ફરે છે, ને એમાંથી રસ પીએ છે, એ એવી રીતે થેડે છેડો રસ પીએ કે જેથી કુલેને કેઈ જાતની કિલામણા ન થાય. એવી રીતે ગૃહસ્થને ફરીવાર પિતાને માટે કે મુનિને માટે રાંધવું ન પડે, એવી એષણવૃત્તિવાળો પિંડેષણા, ગવેષણા, ગ્રાહષણું ને ગ્રાસેષણ વૃત્તિવાળે મુનિભાવ મને ક્યારે મળશે? આવી ભાવના તું કરજે. વળ– ચલગ્ન સુશીટ્સ, ગુનઃ સ્થાન છે. कदाऽहं योगमभ्यस्यन्, स्पृहयेयं भवच्छिदे ।' ' હે પ્રભો! આવું સ્વરૂપ મને કયારે મળે કે-મુનિપરું લઈને પણ, અને ગૃહસ્થપણામાં પણ, મને કઈ દુર્જનને સંસર્ગ ન થાય? " સંગ તે સર્વથા ત્યાજ્ય છે. છતાં તું દુર્જનને સંગ તે કદી ન કરીશ. Page #270 -------------------------------------------------------------------------- ________________ મહાદેવ ૨૧૭ એક કાગડે ને હંસ એક ઝાડ ઉપર બેઠા હતાં. હંસ આનંદ કરતો એકલે બેઠે હતે, ને ક્યાંકથી કાગડે આવીને બેઠે છે, એની એને ખબર નથી. એ વખતે રાજા શિકારે નીકળે. એ ઝાડ નીચે વિસામો ખાવા બેઠો. એ જ વખતે પેલો કાગડો ચરક, ને રાજાનું માથું, કપડાં બધું બગાડી નાખ્યું. આથી રાજા ને તે ક્રોધ ચડ. એણે તરત જ ઉપર જોયું તે કાગડો દેખાયે, એટલે એણે ગળી ફેંકી. એ જોઈને પેલો કાગડો તરત ઊડી ગયે, ને ગાળી હંસને વાગી ગઈ. કાગડે કે હોંશિયાર “પંખીઓમાં કાગડાને ને બૈરાઓમાં માળણને હોંશિયાર કીધી છે. ત્યાં પેલે હંસ નીચે પડે. તરત ત્યાં રાજાના માણસે ભેગાં થઈ ગયાં, અને હંસને જોઈએ કહે કેઃ “આ કાગડે કયાં છે? એ સાંભળીને હંસ કહે છેઃ “ના શો મહારાષ!, ટૂંસોડ વિષે કહે હું પેલે કાગડો નથી. હું તે નિર્મળ માનસરોવરમાં રહેનારે હંસ છું.” એટલે રાજા પૂછે છે તે તું કેમ આમાં આવી ગયો? મેં તે કાગડાને માર્યું હતું.' ' ત્યારે હંસ કહે છે: “નીરસકસન, મૃત્યુ ન સંસા: રાજન ! મને નીચને–આ કાગડાને-ડીવારને ચોગ થયો, એમાં મારું મરણ આવી ગયું; માટે મહાત્મા કહે છે કે-દુર્જનને સંગ ન કરીશ. અને ગુરુમહારાજાના ચરણની સેવા કરજે. કારણ કે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી નંસૂિત્રનાં પ્રવચને. ભગવંત મહારાજા જ્યાં કાંઈ ઉપદેશ કહે છે, તે ગુરુકુલવાસમાં રહેલાને જ કહે છે. બીજાને નહિ. સુધર્માસ્વામી મહારાજા પણ જંબુસ્વામીને એમ જ કહે છે કે- સુર્ય ને માર સંતે – હે જંબૂ! ભગવંતના ચરણમાં એટલે કે ગુરુકુલવાસમાં રહેતા એવાં મેં જે આ જાણ્યું છે, એ હું તને નિવેદન કરું છું કે-ભગવાને આ કીધું છે. તારાં આત્માનું કલ્યાણ કરવું હોય તે ગુરુકુલવાસ ન છોડીશ. ગુરુકુલવાસમાં રહેનારે જીવ કે થાય છે? તે नाणस्स होइ भागी, थिरयरओ होइ दसणे चरित्ते य । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥ ઉત્તમ પુરૂષ ગુરુકુલવાસ કેઈ દિ છેડતા નથી. કેમ ન છેડે? તે ગુરુકુલવાસમાં જ રહે છે, એને ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ જ થાય છે. એટલું જ નહિ, પણ સમ્યગદર્શનમાં ને ચારિત્રમાં સ્થિરતા પણ ક્યાં મળે? તે ગુરુકુલવાસમાં જ મળે. જીવ છે. અનેક કર્મ અને વાસનાઓ પડી છે. કોઈકવાર એને સંકલ્પવિકલ્પ પણ થઈ ગયાં હોય. તે વખતે જે એ. ગુરુકુલવાસમાં રહ્યો હોય, તે ત્યાં કેઈ ભણતાં હોય, કેઈ તપસ્યા કરતાં હોય, અનેક મુનિઓ આરાધના કરતાં હોય, એ જુએ તે પેલાને થાય કે “! આ બધાં આવી. આરાધના કરે, ને હું આવાં સંકલ્પવિકલ્પ કરું? આમ. કરતાં એ પાછો ચડી જાય. અનેક મુનિઓવાળાં ગુરુકુળમાં રહ્યો હોય તે એને Page #272 -------------------------------------------------------------------------- ________________ મહા-દેવ ૨૧૯ કોઈ અકાર્ય કરવાની ઈચ્છા પણ ન થાય. અને ગુરુમહારાજાની શુશ્રષા પણ થાય. કારણ કે જીવને જ્ઞાનપ્રાપ્તિનું સાધન ગુરૂમહારાજની સેવાના જ છે– 'गुरुशुश्रूषया विद्या, पुष्कलेन धनेन वा। अथवा विद्यया विद्या, चतुर्थी नोपपद्यते ॥' ત્રણ રીતે જ્ઞાન મળે છે. એક તે ગુરૂમહારાજના ચરણની સેવના કરીને મેળવે. એમના આશીર્વાદથી ઉત્તરોત્તર એ જ્ઞાનમાં આગળ વધ્યે જ જાય. બીજું-પુષ્કળ ધનથી વિદ્યા મળે. અમે પંડિતે રાખીએ ને એને ધન અપાવીને જ્ઞાન મેળવીએ . અથવા એક વિદ્યાથી બીજી વિદ્યા . તમારી વિદ્યા તમે મને શીખવે ને મારી વિદ્યા હું તમને શીખવું. એ ત્રીજે પ્રકાર છે. ચે. કઈ પ્રકાર નથી. એમાં ગુરુકુળમાં રહીને–ગુરુમહારાજની સેવા કરીને જે જ્ઞાન મેળવ્યું હોય, એ જ ટકે છે. માટે જ કીધું કે 'गुरुपादरजः'स्पृशन् । कदाह योगमभ्यस्यन, प्रभवेयं भवच्छिदे॥. હું કયારે ગુરુમહારાજાના ચરણ કમળમાં રહું ને ધીરે ધીરે જ્ઞાનયોગ ને કર્મચાગ, અધ્યાત્મગ ને ચરણુયોગ. વગેરે ગેને અભ્યાસ કરીને કયારે સંસારને પાર. કરીશ? અને ‘महानिशायां प्रकृते. कायोत्सर्गे पुराद् बहिः । स्तम्भवत् स्कन्धकषणं, वृषाः कुर्युः कदा मयि ?॥" મારું મન, સંઘયણ, મારું શરીરબળ, એવાં મજબૂત થઈ જાય કે ગમે તેવાં ઉપસર્ગો થાય તે ય હું ન ડરું. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી નંદસૂત્રના પ્રવચના મહાન નિશા–રાત્રિ હાય, એમાં ગામખાર હું. કાઉસગ્ગધ્યાન કરું, ને મને લેાકેા જીવતા ન માને, થાંભલે જ માને. મે' મારાં શરીરને પણ વેાસરાવી દીધું હાય, અને તે વખતે જંગલના ખળદ વગેરે જાનવરો જતાં-આવતાં હાય, એ સમજે કે આ તા થાંભલેા છે. એ મારાં શરીર સાથે પેાતાનું શરીર ઘસે, મને એની ખબર પણ ન હાય, ને એને એમ કરતાં ખીંક પણ ન હાય. અને— વને પદ્માસનાનીન, કોસ્થિતįામમ્ । कदाSSत्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः १ ॥ ' હું કોઈ જંગલમાં શિલા પર પદ્માસન નાખીને બેઠા હાઉ', ને એવું કાઉસગ્ગધ્યાન કરતા હાઉ કે આ શરીર છે કે નહિ ? એની પણ મને ખખર ન હેાય. આ માણુસ નથી. પણ શિલા પડી છે, એમ જ લાગે. તે વખતે પેલાં હરણિયાના ખચ્ચાંઓ મારાં ખેાળામાં આવીને બેસે ને આળેટે. અને એ બચ્ચાંની પાછળ મેટાં હરણિયાએ આવે, ને થાંભલાની જેમ મારાં મેઢાને સૂઘે. એને બીક પણ ન લાગે. એ એમ જ સમજે કે આ માણસ નથી. આવી ઉત્કૃષ્ટદશા મારા આત્માની ક્યારે થશે ? મારા આત્માના આવેા વિકાસ કયારે થશે? અને એથી આગળ પશુ— 'शत्रौ मित्रे तृणे खैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । મોક્ષે અવે વિદ્યાનિ, નિર્વિશેષત: વવા ? ।। " હું પ્રભા ! એક તરફ શત્રુ હાય, ને ખીજી તરફ મિત્ર હાય, તાય મારે શું? એક તરફ ઘાસના પૂળા પડચા હોય Page #274 -------------------------------------------------------------------------- ________________ મહા વ ૨૨૧ . ને બીજી તરફ રૂપવતી સ્ત્રી હોય. પણ મને ભાન ન હેાય કે આ તૃણુ છે, ને આ સ્ત્રી છે. એક તરફ માટીના ઢગલા પડયા હાય ને ખીજી તરફ મણિ પડયાં હાય, એક તરફ સેાનુ હાય ને બીજી તરફ પત્થરની શિલા પડી હાય, ત્યારે પણ મારું મન વિષમ ન થાય. અને સંસારમાં ને મેક્ષમાં પણ મને રાગદ્વેષ ન થાય. ઉચ્ચ અપ્રમત્ત કેર્ટિ જ્યારે આવે, ત્યારે સસારમાં દ્વેષ ને મેાક્ષમાં રાગ પણ એને ન થાય. આવી અધી વિરાધી વસ્તુમાં પણ મારું મન સમાન બુદ્ધિવાળુ –રાગ દ્વેષ વિનાનું–કયારે થાય ? આ બધી ભાવનાઓ છે. અને એ ભાવનાઓને કેવી કીધી છે? તે — ――― अधिरोढुं गुणश्रेणि, निःश्रेणि मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान् कुर्यादिति मनोरथान् ॥ ' 6 " આત્માને ઉપદેશ આપ્યા છે કે અત્યારે કદાચ તું આવી સ્થિતિ ન પામી શકે, તા પણ એવા મનારથા જરૂર કરજે કે ‘આવી સ્થિતિ મને ક્યારે મળે ?’ અને એ મારથી કેવાં છે ? તા મુક્તિરૂપ મહેલને ચડવાની નિસરણીરૂપ છે. અને પરમાનંદ કહેતાં મેાક્ષ, તે રૂપી જે વેલડી, એનાં મૂળિરૂપ-ક’દરૂપ આ મનારથા છે. એ કદ હાય ! વેલડી આગળ વધે. આવાં તું મનેારથા કરજે. પણુ આગળ દોડીશ નહિ. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રી નખ્રિસૂત્રનાં પ્રવચના એકલાં નિશ્ચય ને ધ્યાન ઉપર ચાલ્યાં જવું, તે ઉચિત નથી. તારાં ધમ ને તારાં સંધયણુ માટે વર્તીમાન કાળમાં જે ચેાગ્ય હાય તે કરજે. આ હેમચંદ્રાચાર્ય મહારાજાએ કહ્યું છે. અહી’હુવે શિષ્ય પૂછે છેઃ હું પ્રભા ! પ્રસન્નચ'દ્રરાજર્ષિ એ સાતમી નારકીનું કર્મ બાંધ્યુ હતુ., છતાં દ્રવ્યચારિત્રને લીધે એ મેાક્ષમાં કઈ રીતે ગયાં ? એનું સ્વરૂપ બતાવેા. ગુરુ મહારાજા એ સ્વરૂપ કઈ રીતે ખતાવે છે ? તે અગ્રેઅધિકાર. Page #276 -------------------------------------------------------------------------- ________________ = spell S S S. કહો કેવા 'श्रेणिकस्तस्य राजर्षे, श्चरितेन सुगन्धिना । वासितः श्रीमहावीरं, धर्मवीरो व्यजिज्ञपत् ॥' શાસ્ત્રકાર મહારાજાએ એ ધર્મ કહ્યાં છે. એક શ્રતધર્મ ને બીજે ચારિત્ર ધર્મ. બંને ધર્મની મુખ્યતા છે. પણ ચારિત્રધર્મમાં ઉત્કૃષ્ટ ભાવનાઓ કરવાની કીધી છે. અત્યારે કાળને લીધે ને સંઘયણને લીધે એ ઉત્કૃષ્ટધર્મ ન કરી શકાય. પણ એની ભાવના તું જરૂર કરજે. અન્યદર્શનમાં પણ ભતૃહરિ વગેરેએ ભાવનાઓ કહી છે કે ગંગા અને શત્રુજ્યા જેવી મહાન જે નદીઓ છે, એના કિનારા પર રહેલી જે શિલાઓ, એ શિલાઓ પર હું બેસી જાઉં, ને ત્યાં પ્રભુનું ધ્યાન ધરું. ત્યાં મારે સંસારની કેઈ અપેક્ષા ન હોય. પણ પ્રભુનું ધ્યાન જ મને હેય. આવાં દિવસે મારાં કયારે જશે ?” યેગીને ને ત્યાગીને તો પ્રભુનું ધ્યાન જ હોય. બીજું કાંઈ ન હોય. એને ધ્યાનમાં અને ત્યાગમાં જેવું સુખ છે, એવું સુખ બીજા કોઈને નથી– નૈવારિત , તત્સર્ષ નૈવ સેવાકાર્ચ यत्सुखमिहैव साधो-र्लोकव्यापाररहितस्य ।' જેણે આ જગતને તૃણની પેઠે છોડી દીધું છે, એને જે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચનો સુખ અને આનંદ છે, એ સુખ ને એ આનંદ ચક્રવર્તીને ય નથી. માટે જ કીધું કે “ત્યાગમાં જે આનંદ છે, એ કયાંય નથી. ચકવતિ રાજા છ છ ખંડને વહીવટ-રાજ્ય કરે છે. પણ જ્યારે એને વૈરાગ્ય થાય છે, ત્યારે ક્ષણવારમાં બધું છેડીને એ ચાલ્યા જાય છે. ત્યારે એને એમ ન હોય કે “આ બધા વહીવટને ઠેકાણે કરીને પછી જઉં.” અને એ જ્યારે પ્રવજ્યા લઈને બધું છોડીને નીકળે, ત્યારે એ શું કહેશે? "કરું વર્તી –હું ચક્રવર્તી રાજા છું એમ નહિ કહે. પણ કહું મિક્ષુ' ભિક્ષુ છું” એમ જ કહેશે. એ શું બતાવે છે? કે–ત્યાગમાં જે આનંદ છે, એ ભેગમાં નથી. એને “ભિક્ષુ કહેવામાં જે આનંદ છે, એ આનંદ, એ સંતેષ ને એવી મઝા એને ચક્રવર્તી કહેવામાં નહોતાં. અને એ મઝા જે ત્યાગમાં ન હતી તે હું ચક્રવતી છું”-ને બદલે હું ભિક્ષુ છું” એમ કહેવાનું મન પણ શેનું થાય ? અને એ ત્યાગી પણ કે હવે જોઈએ? તે ઢોવ્યાપાદિતી' –લેકના વ્યવહારથી એને રહિત થઈ જવું જોઈએ. કુટુંબનાને સંસારના કેઈ વ્યવહારમાં એનું મન ન રહેવું જોઈએ. આ જે સંત છે, જે ત્યાગી છે. એને સુખ છે એવું કોઈને નથી. એક મહાત્મા હતા. એ વિચરતાં વિચરતાં કોઈ ગામમાં ગયાં છે. સંધ્યા પડી ગઈ છે. એટલે મહાત્મા વિચારે છે કે Page #278 -------------------------------------------------------------------------- ________________ કહે, કેસી બીતી? ૨૨૫. 'મારે રાત્રે ચાલવું નથી. જ્યાં રહેવું પડશે. કારણ કે-મુનિએ. એ ઈર્યાસમિતિ પાળવી જ જોઈએ. 'लोकातिवाहिते मार्गे, चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य, गतिरीर्या सतां मता ॥' મુનિઓને ઈસમિતિ પહેલી કીધી છે. મુનિએ એની વસતિમાંથી બહાર કયારે નીકળવું જોઈએ? વિહાર કયારે કર જોઈએ? તે જે માર્ગે મુનિને જવું છે, એ માગ પર લેકેની અવર જવર શરુ થઈ ગઈ હેવી જોઈએ. ને સૂર્યના કિરણે પણ ત્યાં રસ્તા પર) પડ્યા હોવા જોઈએ. એવે વખતે એટલે સૂર્યોદય થયા પછી, અને લેકેની આવ-જા શરૂ થયાં પછી, કેઈપણ જતુની વિરાધના–હિંસા ન થાય એ રીતે મુનિએ ચાલવું જોઈએ. પિલાં મહાત્મા પણ સાંજે આ ગામમાં આવ્યાં છે. અજાણ્યું ગામ હતું. એમાં કયાં રહેવું ? એના વિચારમાં તેઓ ગામમાં આગળ ચાલ્યાં, તે પહેલી એક કંઈની દુકાન આવી. કંઈ દુકાન બંધ કરતે હતે. એ જોઈને મહાત્માએ એને પૂછયું: “ભાઈ !. તારી મરજી ને જ હોય તે અમારે આજની રાત અહીં સૂઈ રહેવું છે, આ સાંભળીને કંઈને થયું કે મારી દુકાનમાં વીસે કલાક અઢાર પાપસ્થાનક સેવનારા લેકે આવે છે. એમાં આવાં મહાત્માના પગલાં કયાંથી? એ અહીં રહે તે મારી દુકાન તે પવિત્ર થઈ જશે. ભલેને રાત રહેતાં. એણે તરૂ નં. પ્ર. ૧૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચને મહાત્માને કહ્યું: ‘આપ જરૂર અહીં રહેા. મારી રજા છે.’ એટલે મહાત્મા તે ત્યાં રહ્યાં. હવે એ દુકાનની ખરાખર સામે રાજાના મહેલ છે, આ દુકાનમાં તે એક તરફ ચૂલા છે. એક તરફ કાલસા છે. રખ્યા પડી છે. આંખે ઢેખી ન ગમે એવી એ દુકાન છે. એ ક ંદોઈની દુકાનમાં ખીજું શું હાય ? અને એ દુકાનની સામે રાજાના મહેલ છે. એમાં રાજા બેઠો છે. મહાત્મા તેા થાડીવારમાં પોતાની આવશ્યક ક્રિયામાં પ્રવૃત્ત થઈ ગયાં. રાત્રે ખાર વાગ્યાં સુધી આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય ને યાન કર્યાં, ને ખાર વાગે થાડુંક સૂઈ ગયા. અને થાડીવારમાં પાછાં જાગીને પેાતાના યાનમાં બેસી ગયાં. હવે સામે પેલાં મહેલમાં પેલા રાજા બેઠા હતા, એ આ બધું જુએ છે. એને થયુ. કે-દુનિયામાં આવાં કેટલાંય લાકેા હશે, જેમને રહેવાની ને સૂવાની પણ જગ્યા નથી. એ લેાકેા કઈ રીતે જીવન ગુજારતા હશે ? હું સવારના આ મહાત્માને ખેલાવીને પૂછીશ. સવાર પડી, મૈં રાજાના સૈનિક મહાત્મા પાસે આ. મહાત્માને કહેઃ આપને રાજાજી એલાવે છે. માટે પધારે. મહાત્મા કહેઃ રાળને વળી મારી શી જરૂર છે ? હું તો ફકીર છું, સંત છું. મારું. એને શું કામ હાય ? પેલો સૈનિક કહે : પણ આપને પધારવું જ પડશે. અને તા રાજા સાહેબના હુકમ છે.’ Page #280 -------------------------------------------------------------------------- ________________ કહ, કૈસી બીતી? રર૭ ત્યારે મહાત્મા કહેઃ “ચાલો ભાઈ! હું આવું છું. એમને વાંધે હતે? એતે વિચારે કે–આપણું જવાથી કેકનું હિત થતું હશે તે વાંધો નથી. નહિ તે આપણને કાંઈ દુઃખ તે નથી જ પડવાનું. આપણે તે મહાત્મા છીએ. ત્યાગી છીએ. કઈ કહે છેઃ ચારિત્રમાં–ત્યાગનાં ઘણું દુઃખ છે. પણ એક વાત નક્કી છે કે-જે માણસે જેમાં આનંદ મા, એને એમાં જ સુખ મળે છે. જેણે ત્યાગમાં ને ચારિત્રમાં આનંદ માન્ય છે. એને એમાં સુખ મળે જ છે. કઈ મહાત્મા રસ્તે જતાં હતાં. એમને એક જુવાનિ મળી ગયો. એણે મહાત્માનું બાવડું ઝાંહ્યું કે•ઊભા રહો. મહાત્માએ પૂછયું : “કેમ ભાઈ ! તારે વળી મારું શું કામ છે ? પિલે કહેઃ “નહિ, ઊભા રહે. મારે પૂછવું છે.” મહાત્મા કહે - લે ભાઈ! ત્યારે પૂછ. આ ઊભો.” ત્યારે પેલે પૂછે છેઃ “તમે પરલેક જોયો છે ખરો? એ મને કહો.” મહાત્મા કહેઃ ના, મેં પરલેક જોયો નથી. હું તે શ્રદ્ધાથી માનું છું કે “પરલોક છે.” તે જે તમે પરલેક જે નથી, તે આ દુઃખ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - શ્રી નંદિસૂત્રનાં પ્રવચને શું કરવા ભેગવે છે? આ બધું છેડી દે. ને મારી જેમ સંસારના ભેગ ભેગ. પરલોક જેવું કાંઈ છે જ નહિ.” ત્યારે મહાત્માએ કહ્યું: “ભાઈ ! તે કીધું એ બરાબર છે. પણ હું તને એક વાત પૂછું છું કે “સુખ અને દુખ શું છે? એ વાતને મને જવાબ આપ. પિલે કહેઃ એ તે મને ખબર નથી. તમે જ કહોને.” એટલે મહાત્માએ કહ્યું: “જે ભાઈ! જેણે જેમાં આનંદ માજો, એને એમાં સુખ મળે. કેઈએ બાસુદી ખાવામાં આનંદ માળે, તે એને એમાં જ સુખ છે. કોઈએ લાડવા ખાવામાં આનંદ મા, તે એ લાડવા ખાઈને સુખ મેળવશે. કોઈને બીડી પીવાની ટેવ હોય તે એ બીડી પીએ તે જ એને આનંદ મળે છે. એવી રીતે તે આ રૂપમાં, રસમાં,. ગંધમાં સ્પર્શમાં ને શબ્દમાં આનંદ માળે, તે એમાં સુખ મળે છે. તે એ જ રીતે મેં ત્યાગમાં, પ્રભુભક્તિમાં ને ઉપદેશ આપવામાં જ આનંદ માળે, માટે મને ય સુખ છે. બેલઆ બરાબર ને? તે પહેલી વાત કબુલ કર કે “ત્યાગમાં દુઃખ નથી.” કબુલ'. પેલાએ એ વાત કબુલ કરી. એટલે મહાત્માએ આગળ કીધું કે હવે હું તને પૂછું, તેં કીધું કે “પરલેક નથી. તે “એ નથી” એવું તે નકકી કર્યું છે ?' પેલાએ કહ્યું: “ના, મેં નક્કી નથી કર્યું. Page #282 -------------------------------------------------------------------------- ________________ કહો, સી બીતી? - તે પછી તું ના શું કરવા પડે છે કે પરલોક નથી ? અમને તે જ્ઞાનીએાએ શાસ્ત્રમાં કહ્યું છે કે “પરલેક છે.” એટલે નિર્ણય જ છે. પણ તેને ખાત્રી છે, કે પરલેક નથી ? એ કહે.” જે નાસ્તિક હોય, એને ય પરલેકની શંકા તે રહે જ. એ કહે ભલે કે “આત્મા નથી. પરલેક નથી.” પણ મરતી વખતે એને બીક તે લાગે કે “મેં દાન નથી આપ્યું. દયા નથી કરી. પરોપકાર નથી કર્યા. કાંઈ જ નથી કર્યું. અને હવે હું મરી જઈશ, ને કદાચ પરલેક હશે તે મારું શું થશે?” આવી બીક તો એને હોય જ. ' અહીં મહાત્મા પણ પિલાને એ જ કહે છે કે “તું કહે છે કે “પરલેક નથી.” અને એટલાં માટે તે દાન, દયા, પરોપકાર, વ્રત, નિયમ-કાંઈ નથી કર્યું. હવે જે કદાચ પરલેક નીકળી ગયે, તે તારી શી દશા થશે? તે માટે પરફેક તે છે જ. આત્મા પણ છે. આત્મા ન હેય તે કર્મ ન હોય. અને કર્મ ન હોય, તે જગતની વિચિત્ર દશા પણ ન હોય. એક જ મા છે, ને એક જ બાપ છે. મા એ ક્ષેત્ર છે, અને બાપ બીજ સમાન છે. એક ક્ષેત્રમાં બે ફળ હેય, એમાં જેમ તરતમતા હોય છે, એમ એક મા ને એક જ બાપના બે દીકરાઓમાં ય તફાવત હોય છે. એક ડાહ્યો દેખાશે, એક મૂર્તો હશે. એક રેગી હશે, એક નીરોગી હશે. એક રૂપવાન હોય, તે બીજે વિરૂપ હોય. એક મા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને બાપના બે દીકરા વચ્ચે આ બધે ભેદ કરનાર કેણ છે? એ વાત સામાન્ય બુદ્ધિથી તે વિચાર. તે એ બેમાં ભેદ પાડનાર આ ભવમાં કઈ કારણું નથી. અને ભેદ તે છે જ. એનું શું કારણ? “ફિ વીઝ પ્રયોગનાખ્યા વિના વ હુપત્તિરત '—જેનું કોઈ કારણ નથી, ને જેનું કાંઈ ફળ નથી, એવી કઈ ચીજ આ જગતમાં નથી. દરેક વસ્તુનું કારણ અને ફળ તે હોય જ. તે એક મા-બાપના બે બાળકમાં જે ભેદ છે, એમાં પણ કાંઈકારણ તેવું જ જોઈએ. “ન શાળ વિના ચર્ચાવિત જોપત્તિર્મવતિ, જાપાનુધાત અર્થવ્યવસ્થા –કારણ વિના કોઈ કાર્ય થાય જ નહિ. ને જેવું કારણ હોય, એવું જ કાર્ય થાય છે. ત્યારે અહીં આપણે કહેવું પડશે કે–આ. ભવનું તે કેઈ કારણ નથી દેખાતું. એટલે ભવાંતરની એની કરણી જ એનું કારણ છે. કેઈની શુભ કરણું હોય ને કેઈની અશુભ કરશું હોય, એ માનવી જ પડશે. જો તમે આત્મા ન માને, ને કારણે પણ ન માને તે નહિ ચાલે. પહેલાં પણ કીધું છે કે બાળક જન્મે, ને તરત જ એને સ્તનપાન કરવાની, માને ધાવવાની ઈચ્છા થાય છે, એ એને કેણે શીખવાડ્યું છે? “ધાવવું” એ મારે સુખનું કારણ છે, એવું કેઈએ એને શીખવાડ્યું છે? ના. તે માનવું જ પડશે કે “એને પૂર્વને સંસ્કાર છે.” માટે જ મેં કીધું હતું કે-જેને જે સંસ્કાર દઢ હોય, Page #284 -------------------------------------------------------------------------- ________________ કહે, કૈસી શ્રીતી ? R એને એ વહેલાં ઉદયમાં આવે, બાળકને આહારના સંસ્કાર દૃઢ છે, એટલે એ એને અહીં' ઉદયમાં આવ્યા. હમેશાં કોઈ પણ માણસ ગમે તે પ્રવૃત્તિ કરે, એના એ કારણ હાય છે; એક તા . આ મારું ઇષ્ટનું સાધન છે.” બીજું—આ મારાંથી ખની શકે એવું છે.' ખા એ કારણે છે. ખાવું, એ મારાં ઈષ્ટનુ સાધન છે, અને એ મારાંથી અની શકે તેમ છે.” એવા મેષ હોય તે જ માણસ ખાય છે. તમે વ્યાખ્યાનમાં કયારે આવા તમને એવા આધ હોય કે—વ્યાખ્યાનમાં જવુ એ મારા ઈષ્ટનું સાધન છે. એનાથી મને લાભ થશે. અને એ મારાંથી બની શકે એવું છે. આ હાય તા જ તમે વ્યાખ્યાનમાં આવે. એવી રીતે કોઈ પણ માણસ કાંઈ ઉદ્યમ કરે, વ્યાપાર કરે, કે ગમે તે કામ કરે. પણ એ બધામાં આ કારણ તે બે હાય જ. આ જરા કઠિન લાગશે. અને કઠિન છે જ. અત્યારે નહિ સમજાય. પણ એ તે આમ ને આમ સાંભળશે. તા કો'ક દિ' સમજણ પડશે. અત્યારે તા ‘શ્રુતં ત્તિ પાનિ’ સાંભળેલું પણ પાપને હરે છે. ભલે અત્યારે સમજણુ ના પડે. પણ સાંભળશે તેા ય પાપ નાશ પામશે. તા ‘હું મહિલ્ટન્નાધન-આ મારું' ઈષ્ટનું સાધન છે. અને ફળ પ્રતિભાખ્યું ’– આ મારાંથી ની શકે તેવુ > . Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ન’ક્રિસૂત્રનાં પ્રવચના છે. આ મ જ્ઞાન હોય તે જ માણસ પ્રવૃત્તિ કરે. એમાંથી એક ન હેાય તા ન કરે. જેમ પૂનમને ચંદ્ર ઊગ્યા છે. આકાશમાં એને પ્રકાશ ફેલાયા છે. એ વખતે કેાઇ માણુસ અગાશીમાં ફરતા હાય, ને એને એમ થાય કે આ ચંદ્રમાને મારાં ઘરમાં લાવું.” આવી ચ્છિા એને થશે. પણ એમાં એ પ્રવૃત્તિ કરશે ? નહિ કરે. કેમ ? તે ચંદ્રમાને ઘરમાં લાવવા એ ઈષ્ટનું સાધન તે છે. પણ એ કૃતિસાધ્ય નથી–એના ઉદ્યમથી ખનૌ શકે એવું નથી-માટે એ પ્રવૃત્તિ નહિ કરે. એવી રીતે એક ગટરનું ખાખેાચિયુ છે. એમાં ન્હાવાનુ, ધાવાનું, હાથપગ સાફે કરવાનું, બધુ બની શકે એમ છે. પણ એમાં કાઇ ન્હાશે ખરા ? હાથ ધેાશે ખરા ? નહિ. કેમ? તેા એ મૌ શકે તેવુ તે છે, પણ ઈષ્ટનું સાધન નથી. અનિષ્ટનુ સાધન છે. એટલે નક્કી થયું કે આ અને જ્ઞાન હોય તા જ માણસ પ્રવૃત્તિ કરે. અને જ્ઞાન એ જાતના છે. એક અનુભવજ્ઞાન ને બીજી સ્મરણુજ્ઞાન. અત્યારે આપણે જે અનુભવી રહ્યાં હાઈએ કે આ ચાપડી છે. આ સ્થાપનાજી છે. આ ફુલની ગધ સારી છે. આ વાજીંત્રના શબ્દ સારે છે.’ આવું અત્યારે, વમાનમાં જે જ્ઞાન થાય, તે અનુભવજ્ઞાન' કહેવાય. અને મે ગઈ કાલે વ્યાખ્યાન સાંભળ્યુ હતુ. મેં કાલે આ ખાધુ હતુ.' આમ આજે અનુભવેલું જે ખીજે Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૩, કહે, કસી બીતી ? દિવસે યાદ આવે. એનું નામ સ્મરણ” કહેવાય. એને મૃતિયાદ કહે છે. આમ બે જ્ઞાન છે. ત્યારે સ્મરણ કેવું થાય ? જેને અનુભવ કર્યો હોય એનું જ સ્મરણ થાય. આજે દુધપાક ખાધું હોય તે કાલે એનું મરણ થાય કે કાલે મેં દુધપાક ખાધો હતે. પણ રેટલો ખાધે હોય તે દુધપાક યાદ ન આવે. મુંબઈ ગયે હોય તે પાછાં આવ્યા પછી મુંબઈ યાદ આવે. પણ અમદાવાદ યાદ ન આવે. અને જેણે અનુભવ કર્યો હોય તેને જ યાદ આવે. બીજાને એનું સ્મરણ થાય? ન જ થાય. હવે માતાને બાળક ધાવે, ત્યારે “ધાવવું એ મારાં ઈષ્ટનું સાધન છે, અને એ મારાંથી બની શકે તેમ છે – આ બે કારણ છેવાં જોઈએ. કેમકે માતાનું બીજું કોઈ અંગ બાળક નથી ચાટતે; પણ સ્તનને જ ધાવે છે. એમ કેમ? તે ત્યાં માનવું જ જોઈએ કે “એને આ બે જ્ઞાન છે જ. એ ભલે અવ્યકત હોય, પણ છે એ નક્કી છે.” ત્યારે એ જ્ઞાન એનામાં આવ્યું ક્યાંથી? અત્યારે તે કેઈએ એને શીખવાડ્યું નથી. ત્યારે માનવું પડશે કેપૂર્વભવમાં એણે જન્મ લીધું હતું ને સ્તનપાનને એણે અનુભવ કર્યો હૌં, એનાથી પડેલાં સંસ્કારને લીધે એ અત્યારે એને યાદ આવે છે, માટે એ સ્તનપાન કરે છે. એ રીતે આત્માની સિદ્ધિ થાય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને. એ જ રીતે એક મા બાપના બે દીકરામાં જે બે ભેદ છે તે પણ પૂર્વ ભવના કર્મને લીધે જ છે. એથી પણ આત્મા નક્કી થાય છે. એટલું જ નહિ, પણ જગતમાં તને જે વહાલામાં વહાલું હોય, એનું નામ આત્મા સમજ. લાંબી વાતની જરૂર નથી. તું ટુંકામાં આટલું સમજી લે. એ કઈ રીતે. સમજાય? તે તને દુનિયામાં વહાલામાં વહાલું કેણ છે? ધન વહાલું છે? પુત્ર વહાલે છે? શરીર વહાલું છે? ઇદ્રિયે વહાલી છે? કે પ્રાણુ વહાલે છે? આ બધામાંથી કેણ વહાલું છે? એ પહેલાં નક્કી કરી લે. એટલે બધું સમજાઈ જશે. 'वित्तात्पुत्रः प्रियः, पुत्रात् पिण्डः, पिण्डात्तथेन्द्रियम् । ન્દ્રિખ્ય શિયા: બા, બામ્યો િપ્રિયઃ પરઃ .' પહેલું “જિ” જગતમાં માણસને ધન સૌથી પ્રિય છે. લક્ષ્મી બધાને વહાલી છે. એને માટે ઘરને, બૈરાંને ને. બધી વસ્તુને છોડીને માણસ પરદેશ જાય છે. ટાઢ, તડકા, વરસાદ, બધું સહન કરીને પણ લક્ષમી માટે એ પ્રભુનું ધ્યાન પણ મૂકી દે છે. માટે સૌથી વહાલું “ધન છે. ત્યારે કહે છેઃ એનાથી કઈ વહાલું ખરું? તે કહેઃ હા, લક્ષમી કરતાંય પુત્ર વહાલે છે. ગમે તેટલું ધન હોય, પણ જે દીકરે માંદે પડ્યો હોય, એ બચે એવું ન હોય, તે ડેકટર-વૈદ્ય કહે કે ફલાણું દવા લાવવી પડશે, તે એ માટે લાખ રૂપિયા ખર્ચવા ય એ તૈયાર થાય છે. અમને. Page #288 -------------------------------------------------------------------------- ________________ કહે, કૈસી બીતી? ર૩પ યાદ છે કે અંબાલાલ સારાભાઈને પહેલે દીકરે જ્યારે. માં પડ્યો હતે, એ બચે એવું નહતું, ત્યારે ડોકટરના કહેવાથી અમેરિકાથી ઈંજેકશન મંગાવ્યું હતું. એ પહેલ-- વહેલું એ વખતમાં શોધાયું હતું, અને એને માટે મને યાદ છે કે–તે વખતે લાખ રૂપિયા ખચી નાખ્યા હતાં. પણ છેવટે છોકરે તે ન જ બચ્યો. એટલે નક્કી થયું કેધન કરતાંય “દીકરે” વહાલે છે. દીકરા કરતાં ય કઈ વહાલું ખરું? તે હા. દીકરા કરતાં ય શરીર વહાલું હોય છે. શરીર પર જ્યારે દુખ. આવતું હોય ત્યારે માણસ ધન ને હેકરા બધું છોડી દે છે. એક ડોશી હતી. એને એક દીકરો હતે. એ બંને એક ઘરમાં રહેતાં હતાં. નાનું એવું ઘર હતું, ને બહાર ઓશરી હતી. બંને જણા ઓશરીમાં ખાટલા નાંખીને સૂઈ રહે. એમાં શી હમેશાં પ્રભુને પ્રાર્થના કરે કે હે ભગવાન! તું મને લઈ જજે. પણ મારા દીકરાને બચાવજે. એને હેમખેમ રાખજે.” એ લેકે માને છે કે જ્યારે યમરાજને કેઈને લઈ જ હોય, ત્યારે યમરાજ પાડાનું રૂપ લઈને આવે ને લઈ જાય. એક દહાડે રાત્રે દેશ ને દીકરે સૂતાં છે. ડોશીમા તે રોજની જેમ દીકરાને બચાવવાની પ્રાર્થના કરતાં સૂઈ ગયાં છે. એમાં બન્યું એવું કે પાડોશીનું પાડું હતું, Page #289 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી નદિસૂત્રનાં પ્રવચના એ છૂટી ગયું, ને ફરતું ફરતું ડોશીના ખાટલા પાસે આવ્યું. પાડાને ટેવ હાય છે કે, જે એની નજરે ચડે, ગાડું હાય, તા એને માંમાં નાખીને ચાવવું. પેલું પાડુ અહીં આવ્યું, ને ડોશીનુ ગાઇડુ મ્હાં વડે ખેંચીને ચાવવા માંડ્યુ. ગોદડુ ખેચાયુ' એટલે ડી જાગી ગઈ. એણે મેતું ઊંઘાડી ને જોયું તે પાડો. ડોશી તા ભડકી ગઈ કે આહા ! આ તેા રોજ પ્રાર્થના કરતી હતી, તે આજે તે યમરાજ સાચેસાચ આબ્યા લાગે છે. એ તરત જ બેઠી થઈ ગઈ, ને મેલી: હું યમરાજ ! તુ ખાટલેા ભૂલ્યા લાગે છે. તુ. જેને માટે આવ્યા છે તે ખાટલે તે મારી માજુમાં છે. આ મતાવે છે કે-દીકરા કરતાં ય શરીર વહાલુ છે. અને શરીરમાં પણ કાણુ વહાલું? તા ઇન્દ્રિયા વહાલી છે. માણસ કેાટક વાર કદાચ પડચા હાય, ને એના હાથપગ ભાંગી ગયા હૈાય તે કહે કે : હાશ, હાથપગ ભાંગ્યા તે ભલે ભાંગ્યા. પણ આંખ, કાન ને નાક તેા ખચી ગયાં ? એટલે શરીરમાં પણ ઇન્દ્રિયા વહાલી છે. ઇન્દ્રિયા કરતાં ય એક વસ્તુ વધારે જ્યારે માણસ માંદો પડયા હાય, ને એમાં હાય, કાન પણ તૂટી ગયા હાય, કે જીભ હાય, તેા માણસ શુ' ખેલે છે? હાશ, આંખ કચરાઈ ગઈ ગઈ તે ભલે ગઈ, પણ મારાં પ્રાણ તે ખચી ગયાં ?’ આ ઉપરથી ખબર પડી જાય છે કે ઇન્દ્રિયેા કરતાં ય પ્રાણ વધારે વહાલાં છે. વહાલી છે. આખા ગઇ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ કહો, કૈસી બીતી ? આમ લક્ષ્મીથી પુત્ર વહાલે. પુત્રથી શરીર વહાલું શરીરથી ઈન્દ્રિયે વહાલી ને ઈન્દ્રિયોથી પ્રાણુ વહાલાં છે. હવે એ પ્રાણ કરતાં ય કઈ વહાલું ખરૂં? તે કહે હા એ કેવી રીતે? એ બતાવે. ત્યારે કહે છેઃ જે સાંભળ. માણસ જ્યારે માંદે પડે હોય, એને અસાધ્ય અશાતા વેદનીયને ઉદય આ હાય, એ દુઃખ એવું હોય કે એને જ એની ખબર પડે. અને એની વેદના કેઈ લઈ ન શકે. ત્યારે તમે એની પાસે જાવ તે એ શું બોલે? હવે “મારે પ્રાણ જાય તે સારું.” ત્યારે પ્રાણુ સૌથી વહાલો હતો. એ જાય તો સારું. તે એ પ્રાણ કોને?–તે “મારે. એટલે પ્રાણુ કરતાં ય જે “મા” બોલે છે, એ કેઈક વસ્તુ વધુ વહાલી છે એ નકકી થયું. એ કહે છે કે-હું તે રહું. હું ન જઉં, પણ મારે પ્રાણ જાય. ત્યારે એ પ્રાણ કરતાં ય જુદી વસ્તુ છે. અને એ આપણને વહાલી છે. એનું નામ જ આત્મા છે. પેલાં મહાત્મા જુવાનને કહે છેઃ ભાઇ! પરલોક નહિ હોય, આત્મા નહિ હોય, તે મારું તે કાંઈ જવાનું નથી. મને તે અહીં આનંદ છે, અને પરલેક હશે તે ત્યાં ય મને સુખ જ છે. અને કદાચ પરલેક નહિ હોય તો ય મારું કાંઈ અહિત તે નહિ જ થાય. મેં તે આ ત્યાગમાં આનંદ મા, માટે મને એમાં સુખ જ છે. અને તું તે આત્મા કે પરલોક કાંઈ નથી માનતે... Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી નહિઁસ્ત્રનાં પ્રવચના એટલે તે કાંઇ સારું કામ નથી કર્યું.. અને પછી જો કદાચ પરલેાક નીકળી જાય, તેા તારું' શુ થશે એના વિચાર ક ત્યારે અહી' કહેવાનું માન્યા, અને એમાં સુખ છે. • શુ છે? કે જેણે જેમાં આનંદ પણે પેલાં મહાત્મા કોઇને ત્યાં રાત રહ્યાં છે, સવારે રાજા પાસે ગયા છે. રાજા એમને મેઘમમાં પૂછે છે: મહાત્મન્ કૈસી ખીતી ?? એને એમ કે અમને આખી રાત દુઃખ વીત્યુ છે. ઉંઘ પણ નથી આવી. માટે કહેશે કે ‘હું તેા હેરાન થઇ ગયા.’પણ એને ક્યાંથી ખબર હાય કે આ તે ત્યાગી મહાપુરુષ છે. એમને વળી દુ:ખ કેવું ? • રાજાના પ્રશ્ન સાંભળીને મહાત્માને લાગ્યું કે આ રાજાને અભિમાન છે. એ એમ સમજે છે કે ‘જગતમાં મને જ સુખ છે. હું જ સુખી છું. ખીજા ખધાં દુઃખી છે.' માટે મારે એના ઉપકાર માટે પણ જવાબ તા આપવા જ જોઇએ. એટલે એ કહે છે: ‘રાજન ! અધી` તેરે જૈસી, ઔર અધી તેરેસે અચ્છી’, શું કહ્યું ? મારી અધી રાત તારાં જેવી વીતી છે, ને અધી તારાં કરતાં ય સારી વીતી છે. આ જવાબ સાંભળીને રાજાને ગુસ્સા થઈ જાય છે. એને થાય છે કે-આનું સૂવાનું ઠેકાણું નથી, રહેવાનું ઠેકાણુ • નથી, ને વળી મારાં કરતાં સારું? એ તે ગુસ્સામાં ને Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૩ કહ, કૈસી બીતી? ગુસ્સામાં કહે છેઃ “મહાત્મા! કાંઈ ભાન છે કે નહિ? મગજ ઠેકાણે છે કે નહિં? આં શું કહે છે ?” રાજા ગુસ્સામાં આ બેલે છે. અને એને ગુસ્સો હોય એનું કારણ છે. એની પાસે ચાર વાનાં છે. એ ચારમાંથી એકેક હેાય તે પણ અનર્થ કરાવે છે, તે રાજાને તે એ ચારે ય છે. એટલે એ ગુસે કરે એમાં નવાઈ શી? એ ચાર વાનાં ક્યાં? તે'यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता । एकैकमप्यनय किमु यत्र चतुष्टयम् ।' આમાં ચાર વાનાં છે, એક યૌવન. બીજી ધનસંપત્તિ -ત્રીજો અધિકાર. એથે અવિવેક. યૌવન અવસ્થા મહાન અનર્થ કરનાર છે. ધનસંપત્તિ જે ધર્મ ન મલે હોય તે મહાઅનર્થ કરાવે છે. કારણકે– લક્ષમી પણ બે જાતની છે. સંસ્કૃતની ને દુષ્કતની. સુકૃતની હોય તે ઠીક. નહિ તે અનર્થ જ કરાવે. અને પ્રભુત્વ-અધિકાર–એ પણ અનર્થ કરાવે છે. એક પાંચ રુપિયાને પગારદાર પિલિસ હોય, તે ય એ એમ કહે કે અહીં કેમ બેઠે છે? આમ કેમ કરે છે? એ એને એને અધિકાર બોલાવે છે. અને ચોથો અવિવેક એને મેં કીધું છે કે-સે ગુણ હોય પણ વિવેક વિનાના એ એકડાં વિનાના મીંડાં જેવાં છે. વિવેક તે દશમો નિધિ છે. “સાનેન વૃક્ષારો, - Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદ્ગિસૂત્રનાં પ્રવચના નિવેદેનનુળત્ર : ’–જેમ ગૃહસ્થના ગૃહાર ભ દાન વડે જ શાલે છે. કંજુસાઈ હશે તે કાંઈ નહિં શાલે. એમ જો તારામાં વિવેક હશે તે જ બધાં ગુણા આવશે. ૨૪૦ અહી રાજામાં આ ચારે ય વાનાં હતાં. એ યુવાન હતા. વૈભવ હતા. અધિકારે ય હતા. અને અવિવેક તા હાય જ. અવિવેક તો આવુ એલાવે છે, ગુસ્સા કરાવે છે. પછી એ મહાત્માને શેના ગણે? પણ મહાત્માને તે એને મેધ આપવા હતા. એ સમજતાં હતાં કે—આપણે કોઇના ઉપકાર કરવા હાય તે સહિષ્ણુતા ગુણુ રાખવા જોઈએ, સહન કરવુ જોઈ એ. એમણે રાજાને કહ્યું તમારે મારી વાત સમજવી હાય તા સાંભળે. તમને જિજ્ઞાસા હોય તેા કહું, રાષ કરવાનુ કામ નથી. અને ન સમજવી હાય તે મારે કાંઈ સમજાવવાની જરૂર નથી. ત્યારે રાજા કહે કે : ‘નાના, આપ જરૂર કહેા. મને આપની વાત સમજાવા,’ ત્યારે મહાત્મા એને સમજાવે છે. એ કઈ રીતે ? એ અગ્રે અધિકાર. Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રભનચંદ પણાં તુમણ પથ ' श्रेणिकस्तस्य राजर्षे चरितेन सुगन्धिना । वासितः श्रीमहावीरं धर्मवीरो व्यजिज्ञपत् ॥ > આપણે ત્યાગધમ ની વાત ચાલે છે. એને શ્રમણધમ કહીએ, દીક્ષા કહીએ કે પ્રત્રજયા કહીએ, મધું એક જ છે. જ્ઞાનીએ મતાવ્યુ` છે કે-ત્યાગધર્મ'માં જ ખરે આનંદ છે. ભાગમાં નહિ. અહી એક મહાત્માના દાખલા આપ્યા છે. રાજાના પ્રશ્નના જવામમાં મહાત્મા કહે છે કે અધી તેરે જૈસી ઔર અધી તેરસે અચ્છી મીતી. આ સાંભળીને રાજાને ગુસ્સા થઈ જાય છે. અને એને ગુસ્સા થાય, એ સ્વાભાવિક છે. કારણ કે એને સત્પુરુષોના સમાગમ નહેાતા, એટલે એનામાં અવિવેક હતેા. જેને સાધુપુરૂષોને તે ગુરુઓના સમાગમ ન હાય, એને અવિવેક હોય જ. માટે જ મુનિએને કીધુ કે હે મુનિ ! તમે ગુરુકુલવાસ કાઇ ટ્વિટ ન છેડશે. કેમ કે ‘નાળણ દારૂ માની, થિયો હાફ હંસને ત્તિ બ धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचति ॥ ' તારે જો જ્ઞાન મેળવવું હોય, સમ્યગ્દર્શનમાં દૃઢ મન રાખવું હોય, પ્રભુનુ જે ચારિત્ર તને મળ્યું છે—એમાં તારે ન. પ્ર. ૧૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી નદિસૂત્રનાં પ્રવચને સ્થિરતા કરવી હોય, અને સયમમાંથી મનને બહાર ન જવા દેવુ' હાય, તે એ માટે તારે ગુરુકુલવાસમાં રહેવું જ પડશે. જે ધન્ય પુરુષો છે, તેએ આ પ્રમાણે કરે છે. ગુરુકુલવાસમાં રહીને ગુરુમહારાજાની સેવા અને શુશ્રુષા હમેશાં કરજે. એમના વિનય કરજે. એમના વચનને તું હૃદયમાં યથાર્થ ધારણ કરજે. તેા જ તને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, ને સમ્યકૂચારિત્રમાં સ્થિરતા મળશે. કારણકેવિનયગુણુ ખધામાં મુખ્ય છે. વિનયનુ ફળ શું છે? તે ' विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति विरतिफलं चाऽऽश्रवनिरोधः ॥ संवर फलं तपोबल मथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥' योगनिरोधाद्भवस-न्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ' 6 , વિનયનુ ફળ શુશ્રૂષા છે. તારામાં વિનય હશે તે તુ વડીલેાની ને ગુરુની શુશ્રુષા કરી શકીશ. માતા, પિતા, વડીલે ને ગુરુમહારાજા, આ બધાં આપણાં ઉપકારી છે. આ જગત્માં આપણાં સૌથી પહેલાં ઉપકારી મા ને બાપ છે. એમના ઉપકાર કેવા છે? તા ‘દુષ્પ્રતીવારી માત્તાવિરો' જે ઉપકારના મલેા ન વાળી શકાય એવા છે. અને આપણા જે વામી-માલિક છે, એ પણ આપણા ઉપકારી છે. અને ગુરુમહારાજા તેા કેવાં છે ? તે ‘મુરુઘ્ધ સબસીક ૨:'કોઈ દિ' એમના ઉપકારના બદલા નહિ વાળી શકાય. માટે Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રસનચંદ્ર પ્રણમું તમારા પાય ૨૪૩ એમને વિનય ને એમની શુશ્રષા તે હંમેશાં કરવી જોઈએ. એ જ વિનયનું ફળ છે. અને એ ગુરુશ્રષાનું ફળ શું? તે ગુરુશુશ્રષાથી શ્રુતજ્ઞાન મળે. અને શ્રુત-જ્ઞાનનું ફળ શું? તે “જ્ઞાનસ્થ પરું વિરતિઃ–જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ એટલે વિરમવું, અટકવું. કોઈ પ્રાણીની હિંસા ન કરવી. કેઈ દિ અસત્ય ન બલવું. નહિ આપેલી વસ્તુ લેવી નહિ. જગતમાં કઈ વસ્તુ કાયમ નથી રહી, તે નહિ આપેલી વસ્તુ કેટલા દિવસ રહેશે? અને શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. કઈ જાતને પરિગ્રહ ન કરો. આનું નામ વિરતિ. એ જે જ્ઞાન હોય તે જ મળે. માટે જ્ઞાનનું ફળ વિરતિ છે. અને વિરતિનું ફળ શું? “તે આશ્રવને નિષેધ. આશ્રવ એટલે કર્મની ખાળો. એને નિરાધ કરવાનું—એને બંધ કરવાનું સાધન વિરતિ છે. એનાથી અનાદિકાળનો કર્મબંધ શેકાઈ જાય. સંવર થાય. અને સંવરનું ફળ શું? તે સંવરભાવ મળે ત્યારે આપણે તપશ્ચર્યા કરી શકીએ. એ તપશ્ચર્યા કેવી છે? અણુહારી જે મોક્ષ પદ છે, એની વાનગીરૂપ છે. મેક્ષમાં કેવું સુખ હશે, કે આનંદ હશે? એને થોડે આસ્વાદ તપશ્ચર્યામાં મળે છે. તપશ્ચર્યા ન હોય ત્યાં સુધી ઈનિદ્રાનો નિધ ન થાય. ગીતાજીમાં શ્રીકૃષ્ણ પણ કહ્યું છે કેઃ વિષયો વિનિવર્તન્ત, નિરાદ્દારી નિઃ' Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદસૂત્રનાં પ્રવચની આત્માને જ્યારે નિરાહારાવ થાય છે, ત્યારે એને તૃષ્ણા હાય, એ ઓછી થાય છે. ૨૪૪ સારાં રૂપ મળે, ત્યાં આંખ દોડે, સારાં શબ્દ સાંભળે તા કાન દોડે. સારાં ગંધ મળે ત્યાં નાક ફફડાટ કરે. સારાં સ્પર્શી મળે તે શરીર ત્યાં જાય, સારાં રસ મળે તે જીભ લાલુપતા કરે. કારણ કે-વિકારી ઇન્દ્રિયા છે. પણ જયારે તમે ઉપવાસ કરશેા, છઠ્ઠું કે અહૂમ કરશેા, કે એવી બીજી તપશ્ચર્યાં કરશે। ત્યારે તમારી ઇન્દ્રિયાશિથિલ થશે, વિષયાની અભિલાષા ઓછી થઈ જશે. અને ત્યારે તમને થશે કે ‘નવરાં એસી રહેવા કરતાં ચાલા, વ્યાખ્યાનમાં જઈ એ’. એમ તમારાં વિષયા દૂર થશે. માટે જ તપશ્ચર્યા એ મેાક્ષની વાનગી છે. એ તપશ્ચર્યાનું ફળ શું? તેા એનાથી આત્માને કમની નિજ રા થાય. · તમંચો નાસ્તિ, ૫ોદિશâર્રાવ । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ કરોડો કલ્પા ને કરોડો યુગા ચાલ્યાં જાય, પણ કરેલાં જે નિકાચિત કર્યાં છે, તે તા ભાગવવાં જ પડે છે. એમાં છૂટકા જ નથી. છતાં એને પણ જો તાડનાર અને ખપાવનાર કેાઇ હાય તા તે તપશ્ચર્યાં જ છે. કમની નિર્જરા તપશ્ચર્યાથી જ મળે છે. અનેક નિર્જરાથી શું થાય ? જીવને જેમ જેમ વિશુદ્ધિ આવે, એમ એમ એને અન તગુણી ક્રમનિર્જરા થતી જાય. એ થાય એટલે મનની, વચનની ને શરીરની Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર પ્રણમુ તુમારા પાય ૨૪૫ ક્રિયાએ જે થાય છે, તે બંધ થાય. આ ક્રિયાએ તેમા ગુણુઠાણા સુધી હાય. સયેગી કેવલીને, તૌકર મહારાજાને પણ વચનની ક્રિયા છે. એમને ઉપદેશ આપવા જ પડશે. એમને શરીરની પણ ક્રિયા છે. શરીર હલાવવુ, વિહાર કરવા વગેરે. અને મનની પણ ક્રિયા છે. એ ખીજી કાઈ નહિ, પણ અનુત્તર વિમાનવાસી દેવતાઓ, જે હંમેશાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની જ વિચારણા કરતાં હાય, એમાં એને જ્યારે સંશય થાય કે આમ કેમ હશે ? તા એ કાને પૂછે ? એ અહી’ આવી શકે એમ નથી. એની પાસે આહારક શરીર પણ નથી. એ તે ચૌદ પૂર્વ ની લબ્ધિવાળા મુનિને જ હાય. અને આમને તે અવિરતિભાવ હાય. ત્યારે એ સંશય એ કઈ રીતે નિવૃત્ત કરે ? ત્યારે એ ત્યાં બેઠાં બેઠાં મનથી ભગવાનને પૂછે કે હે પ્રભો ! આમ કઈ રીતે છે ભગવાન્ એના મનેાવ ણુાના પુગલાને જુએ છે. પછી ભગવાન શું કરે ? તા મનેવગણાના પુદ્ગલાને ગ્રહણુ કરે. વચનથી તે જવાબ નથી આપી શકવાના. કેમકે એ તે અસંખ્યાત ચેાજન દૂર છે. એટલે મનેાવગણાના દ્રવ્યે લે છે. વણાએ આઠ છે. ઔદારિક વણા, વૈક્રિયવ ણા, આહારકવગણુા, તેજસ વ ણા, ભાષાવણા, શ્વાસેાચ્છવાસ વણા, મનાવા, અને આઠમી કાણુવા. જેમ આપણું શરીર ઔદારિક છે, તે ઔદારિક વગણુાના દળિયાનુ અનેલું છે. દેવતા ને નારકીને વૈક્રિયલગ ણાનુ શરીર છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ - શ્રી નીતિસૂત્રના પ્રવચન અને ચૌદ પૂર્વધરને આહારકવર્ગણાનું શરીર હોય છે. એમ-જીવને મને વર્ગનું હેય છે. આપણે કાંઈ વિચારવું હેય તે પહેલાં મને વર્ગણાના પુદ્ગલે લઈએ. પછી એને વિચારરૂપે વિસર્જન કરીએ. ત્યારે ભગવંત મહારાજા પણ મને વર્ગીણાના દ્રવ્યો ગ્રહણ કરે, એને મનપણે પરિણુમાવે, અને મૂકે. એ પેલાં અનુત્તરવાસી દેવતાઓ અવધિજ્ઞાનથી જુએ. એને એવું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન હેય. જેઈને એ અનુમાન કરે કે “ભગવંત મહારાજાએ આ વાતના જવાબમાં મને આમ કીધું.' આમ તીર્થંકર મહારાજાને પણ માગ હોય છે. જ્યાં સુધી અગિભાવ ન મળે, ત્યાં સુધી એમને શતાવેદનીય કર્મ બંધાય છે. એ માટે એમને અન્તમુ હૂર્તને ગનિરોધ કરવો પડે. મન, વચન, કાયાની તમામ ક્રિયાઓ એમણે નિવૃત્ત કરવી પડે. એ માટે જ કીધું કે કર્મનિર્જરા થાય એટલે ક્રિયાઓની નિવૃત્તિ થાય અને ક્રિયાનિવૃત્તિ થાય, એટલે અગિભાવ મળે. યેગને નિરોધ થાય, ત્યાં શુકલધ્યાનને ત્રીજે પાયે આવે. શુકલધ્યાનને પહેલે પાયો સાતમા ગુણઠાણાથી હોય. બીજો પાયે જ્યારે કેવળજ્ઞાન પામતે હોય ત્યારે હોય અને ત્રીજો પાયે અહીં, જ્યારે ગનિરોધ કરે ત્યારે આવે. એનું નામ સૂમક્રિય અપ્રતિપાતી. એમાં પહેલાં કાગને રોધે, પછી વચનગને છે. એ પછી મને ગમે છે. એ Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય વખતે સૂક્ષ્મક્રિયાઓ કરે, માટે એ કેયાનને સૂક્ષ્મકિયાવાળું કીધું. અને એ ધ્યાન અપ્રતિપાતી હોય. એ પછી શુકલધ્યાનને ચા પાયે અગી અવસ્થામાં કરે. ત્યાં એને કઈ ક્રિયા ન હોય. “અ–ઈ–ઉ–-, એ પાંચ હસ્તાક્ષર બોલે, એટલા કાળમાં એ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે, મેક્ષે જાય. એ જ કહે છે કેકિયાનિવૃત્તિથી વેગને નિરોધ થાય. અને ગનિરોધનું ફળ શું? “યોનિરોધક્ મવન્તરિક્ષચઃ '—જ્યારે ચોગને નિરોધ થાય, ત્યારે સંસારને પ્રવાહ નાશ પામી જાય. પછી આત્મા ને મેક્ષનું સ્વરૂપ મળે છે. આ બધાંનું મૂળ કયાં છે. “ તત પાનાં, પાં માગ વિનયઃ” હે જીવ! આ જગમાં જેટલા કલ્યાણે છે, એનું મુખ્ય કારણ વિનય છે. ગૃહસ્થપણામાં પણ વિનય કલ્યાણનું કારણ છે. આત્માએ જે ગુરુમહારાજાના વચનનું શ્રવણ કર્યું હોય, શુશ્રુષા ને સેવના કરી હોય, તો જ વિનય આવે. જે ઘડામાં તરાડ પડી હેય, કુટલો ઘડો હોય, એને ટપલી મારે તે શું થાય? ફુટી જ જાય. એમ જેણે ગુરુમહારાજાના વચને ન સાંભળ્યા હોય, એ ફુટેલા ઘડા જે જ સમજ. : ગુરુમહારાજના કઠેર વચને પણ જેણે સાંભળ્યાં છે. અને સહન કર્યા છે, એને જ વિનય મળશે. ગુરુમહારાજના વચને કેવાં કઠોર હોય છે? તે ત્યાં બતાવ્યું છે કે , Page #301 -------------------------------------------------------------------------- ________________ • શ્રી નોંક્રિસૂત્રનાં પ્રવચના गीर्भिर्गुरूणां परुषाक्षराभि, स्तिरस्कृता यान्ति नरा महत्त्वम् । अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो विशन्ति || ' ગુરુમહારાજની આરાધનામાં સેવનામાં જેએ સદા કઠાર અક્ષરા વાણી તે રહ્યા છે, અને ગુરુમહારાજાની વાણી, જેમાં જ પડયાં છે, જે એકલી કકશ જ છે, એવી કહે, તા ય જે એને સાંભળે ને સહન કરે છે. આવાં શબ્દો મને કેમ કીધાં? એવુ' એને થાય તેા થઇ રહયુ.. ઉત્તમ જીવને એવું ન થાય. એ તે તિરસ્કારને ય સહન જ કરે. અને એવી કઠોર વાણીથી તિરસ્કાર અને અનાદર પામેલાં જે જીવ હાય, જેમને કાઇ 'િ આવાં વચનેાથી અસ્થિરતા કે અરુચિ ન આવે, એવાં જીવને શુ' થાય છે? - તે જગત્માં જે ખરેખરુ' ગૌરવ ને માટાઇ છે, એને એ જ પામે છે. એને એવાં કશ વચના સાંભળીને ઉદ્વેગ ન થાય. પણ એને તે એમ થાય કે ‘ગુરુમહારાજા મારું • કેટલું હિત ચિંતવે છે? મારાં હિતને માટે જ તેઓ મને આ કહે છે.’ અને એ એમ સમજે કે આજે મારાં ભાગ્યના ઉદય કે ગુરુમહારાજાએ મને આવાં વચન કીધાં, આવાં જીવને જ ખરેખરું ગૌરવ મળે છે. અહી દાખલા કીધા છે. તમારે ત્યાં ઘણાં મણિએ ને હીરાઆ થાય છે. એ મણિ ને હીરાએ રાજાના મુગટમાં કયારે એસે ? એમ ને એમ ન બેસે. પણ એને જ્યારે Page #302 -------------------------------------------------------------------------- ________________ પાનચંદ્ર પ્રણવું અમારા પાય રાટ શરણ ઉપર ચડાવે, ને ઘસારાં લાગે, પહેલ પડે, ત્યારે એ મુગટ પર ચડે. જેણે શરાણુને ઘસારો નથી ખાધે, એવાં લાખ રુપિયાના મણિએ કે હીરાઓ હોય, પણ એ મુગટમાં નથી ચડતાં. એમ જેણે ગુરુમહારાજના કર્કશ અને કઠેર વચને સાંભળ્યાં છે, આનંદથી હદયમાં ઉતાર્યા છે, એ પ્રમાણે વર્તન પણ કર્યું છે, એ જ ગૌરવ પામે છે. એક કવિએ તે કહી દીધું કે ગુરુમહારાજ મારે આવાં જોઈએ. કેવળ મીઠાંભાષિયા ગુરુ મારે નથી જોઈતાં. તે કેવાં જોઈએ છે? ત્યાં કહે છે – પરિ વાઢિયાડડા : કૂર મુગમપુકવાતું ! अन्तः साक्षाद्राक्षा-दीक्षागुरवो जयन्ति केऽपि जनाः ॥ ગુરુમહારાજા કેવાં હોય? તે ઉપરથી તે તરવારની ધારા જેવાં જોઈએ. એમને જુએ ત્યાં જ ફફડાટ થઈ જાય કે “હમણાં ગુરુમહારાજ વઢશે, મારશે. હમણાં જ મારું આવી બનશે., આ ડર લાગે. મોટા મહારાજ કહેતાં હતાં કે અત્યારે ભલે અમારાં વચને તમને કઠેર લાગે. એનાથી ત્રાસ ભલે થાય. પણ એથી અત્યારે તમે અમારાં વચને નહિ સાંભળે, તે પછી વાણિયાના ખાસડાં જ તમારે ખાવાં પડશે. અમારાં વચને સાંભળ્યા હશે તે જ તમે લેકોને ઉપકાર કરી શકશે. નહિ તે–નહિ ભણે, નહિ ગણે, જ્ઞાન-ધ્યાન નહિ કરે, તે મરીને ભરૂચના પાડા થશે.” Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ત્યારે અમે એ પ્રમાણે થોડુંક કર્યું છે, તે અત્યારે તમારી આગળ બે શબ્દ ઉપદેશના કહીને ઉપકાર કરી શકીએ છીએ. નહિ તે એટલું ય ન કરી શકત. એટલે ગુરુ કેવાં જોઈએ? ઉપરથી તે કરવાલની ધારા જેવાં દેખાય. ક્રર હેય. અને સર્ષની જેમ કુંફાડા મારતાં હેય, પણ એમનું હૃદય કેવું હોય? તે એમના હૃદયમાં તે એક જ ભાવના હોય કે–આનું કેમ હિત થાય? “આ આગળ કેમ આવે?' એ એક જ ઈચ્છા હોય. કેની જેમ? તે દ્રાક્ષ કેવી મીઠી હોય છે? એ દ્રાક્ષ જેવી મીઠી શિખામણ, એ જેમના હૈયામાં ભરેલી છે, અને એવી શિખામણ આપવાની જ જેમની ઈચ્છા હોય, એવાં ગુરુઓ પતિજય પામે છે. આવાં ગુરુ હશે તે જ મારું કલ્યાણ થશે. મીઠાંભાષિયા ગુરુની મારે જરૂર નથી. આવા ગુરુમહારાજાની સેવા જેમણે કરી હશે, વિનય કર્યો હશે, એ જ આગળ જ્ઞાન મેળવી શકશે. અને આવાં ગુરુઓને-સપુરુષોને જેને સમાગમ નથી, એવાં જીવમાં અવિવેક ને અવિનય હોય છે. પિલાં રાજામાં યૌવન, રાજયવૈભવને અધિકાર તો છે જ, પણ અવિવેક પણ છે. એટલે એ ગુસ્સામાં લે છે. પણ મહાત્મા તે એ સહન કરે છે. એ સમજે છે કે “આપણે સહન કરીશું, તે જ ઉપકાર થઈ શકશે, એ સહન કરવાની Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રસનચંદ્ર પ્રણમુ તુરા પાય out શક્તિ કયાંથી મળે ? જો ગુરુમહારાજાની સેવા ને વિનય કર્યો હોય તેા જ મળે. એક વાણિકના બાળક હતા. એ તળાવે ગયેા છે. એ તળાવના પાણીમાં એક વીંછી પચેા હતેા. એ તરફડે છે. હમણાં જ મરી જશે એમ લાગે છે. એ આ માળક જીએ છે. એને દયા આવે છે. આર્યાવર્તની માતાઓએ પેાતાના બાળકને પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં પણ ચાનાં ગીત ગાયાં હતાં કે'विरयामो पाणाइवायाओ, विरयामो मुसावायाओ, विरयामो अदि न्नादाणाओ, विरयामो मेहुणाओ, विरयामो परिग्गहाओ.' અને એથી આર્યાવના માળામાં જન્મતાં જ યાના ને ઉપકારના જ સંસ્કાર પડતાં હતાં. આ બાળકમાં પણ ઉપકાર કરવાને સ`સ્કાર પડયેા છે. એ આ વીછી જુએ છે. એને તરત જ ક્રયા આવી જાય છે કે-આહા ! આ બિચારા મરી જશે. લાવ, એને હું ખચાવુ.’ એ એને પાણીમાંથી બહાર કાઢે છે. જેવા બહાર કાઢે કે–તરત જ પેલા વીછી એને કરડચા ને પાણીમાં પડી ગયા. . બાળકને ફ્રી દયા આવી. પાછા તે પેલે ફરી કરચા, ને ફરી ખાળક દયાળુ હતા. એ વારંવાર એને કરડીને પાણીમાં પાછા પડી જાય છે. ખીજીવાર કાઢયા. પાણીમાં પડચે. કાઢે છે, ને પેલેા આ જોઇને એક માણસ કહે : ટેકરા! તું એને Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવિસૂત્રનાં પ્રવચને બહાર કાઢે છે પણ એ તો તને જ કરડે છે. અને કરડવાને તો એને સ્વભાવ છે. એટલે એ કરડ્યાં જ કરશે. માટે એને જવા દે. આ તે તારી અકકલ વિનાની વાત છે.” ત્યારે પેલે બાળક કહે છે કે હું મિત્ર ! તારી વાત બરાબર છે. પણ આ એક વીંછી જે ક્ષુદ્રજતુ પણ જ્યારે પિતાને કરડવાને દુષ્ટ સ્વભાવ નથી છોડત, તે હું તે સજજન છું. હું મારે એની પર દયા કરવાને સ્વભાવ કેમ છોડું? માટે જ કહ્યું છે કે કાળાન્ત પ્રકૃતિ વિકૃતિ જ્ઞચતે ત્તિમાન જગમાં ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવે, મરણ આવે તે ય શું? પણ સજજન પુરુષો પિતાને ઉપકારને સ્વભાવ નથી છોડતાં. અહીં મહાત્મા પણ પિતાને સહિષ્ણુ સ્વભાવ નથી છેડતાં. એ રાજાને પૂછે છે કેઃ રાજન ! તારે સમજવું હોય તે સમજાવું, ગુસ્સે શા માટે કરે છે? રાજાને ય જાણવું તે હતું જ. એટલે એણે હા પડી પછી મહાત્માએ એને પૂછયું : રાજન ! તમે રાત્રે કેટલાં વાગે સૂતાં હતાં? રાજા કહેઃ બાર વાગે સૂતે હતે. મહાત્મા કહે બાર વાગે તે હંય સૂતે. પણ સૂતાં પછી તે પલંગ હોય, પથારી હોય કે ધૂળ-રેતી હેય, કે રાખ હાય, બધું મારે સરખું જ છે. કાંઈ ફેર નથી. સૂતાં પછી એની ખબર નથી પડતી. Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર પ્રણયું તમારા પાય ૨૫૬ પણ તને તે રાતના બાર વાગ્યાં સુધી શાંતિ નહતી. રાણીની ચિંતામાં, રાજકુંવરની ચિંતામાં, પ્રજાની ચિંતામાં, કાં તે અધિકારીઓની ચિંતામાં ને હાયયમાં–ભડકામાં તારી રાત ગઈ, પણ મારે કઈ ચિંતા નથી. હું તે પ્રભુની ચિંતામાં ને પ્રભુના ધ્યાનમાં બેસી ગયું હતું. મને તે એક જ દયાન હતું કે – 'अहो वा हारे वा कुसुमशयने वा दृषदि वा, मणौ वा लोष्ठे वा, बलवति रिपो वा सुहृदि वा । तृणे वा नेणे वा, मम समदृशो यान्तु दिवसाः क्वचित् पुण्यारण्ये जिनजिन जिनेति प्रलपतः॥' હે પ્રભે! મારાં આવાં દિવસે કયારે જશે? કેવાં? કે–એક તરફ સર્પ હોય, ને એક તરફ મેતીને હાર હાય, તે મને એમ ન હોય કે–આ સર્ષ છે, ને આ મતીને હાર છે. મોતીને હાર હું લઈ લઉં, એ વિષમભાવ મને ન થાય. અને હું તે કઈ જંગલમાં શિલા પર બેસીને તારું ધ્યાન ધર હોઉં, આવાં મારાં દિવસો કયારે જશે? આવાં ધ્યાનમાં મારાં બાર વાગ્યા. ને તને તે હાયમાં જ બાર વાગી ગયાં. પછી ઊંઘી ગયા. પણ તને તે ઊંઘમાં ય સ્વનાં આવ્યા હશે? મને તે કાંઈ સ્વપ્ના નથી આવ્યાં. હું તે પડયાં ભેગો ઊંઘી ગયે. અને ઊઠયાં પછી પણ તેને તે હાયવેય જ હશે? નેકરને બેલા, જમાદારને બોલાવે, ફલાણું કરે ને આમ કરે. આવી હાયય હશે જ? ત્યારે મારે Page #307 -------------------------------------------------------------------------- ________________ ૫૪. શ્રી નવિનાં પ્રવચનો એ કાંઈ નથી. માટે કહું છું કે “અધી તેરે જૈસી ઔર અધી તેરેસે અચ્છી બીતી. મારે તે ત્યાગમાં જે સુખ છે, એવું સુખ તારે નથી. માટે જ કીધું છે કે-જગમાં શાંતિ કેને મળે? સાચી શાંતિ કેને પ્રાપ્ત થાય ? તે ત્યાં કહે છે? 'विहाय कामान् यः सर्वान्, पुमांश्चरति निःस्पृहः । નિર્મો નિહા, એ શાન્તિમાછતિ ” સર્વ કામતૃષ્ણાને જે છોડી દે છે. અને નિશ્ચલ થઈને જગમાં વિચરે છે. અને નિર્જન –નિર્મમ હેય, આ જગતમાં મારું કઈ નથી, એ નિર્મમત્વભાવ એને હેય. 'एगोऽहं नत्थि मे कोइ, नाऽहमन्नस्स करस वि । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥' કઈ દિવસ સુખ મળે, કેક દિવસ દુખ મળે. કઈ વાર સારું આવ્યું કે કેઈવાર નરસું આવ્યું, તે એમાં દુઃખ ન લગાડીશ. દીન ન થઈશ. પણ સંતોષ માનજે. આવે જયારે થઈશ ત્યારે તને શાંતિ મળશે. માટે ત્યાગમાં જે આનંદ છે. એ ભોગમાં ન હોઈ શકે. અને એ જ માટે જ્ઞાનીઓએ કીધું છે કે જ્ઞાન ને ચારિત્ર બને જોઈએ. આ તે ભાવચારિત્ર છે. પણ કોઈ વખતે દ્રવ્યચારિત્ર પણ કલ્યાણ કરે છે. જે વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સ્મશાનમાં કાઉસગ્નધ્યાનમાં ઊભાં છે. તે વખતે ભગવાન મહાવીર મહારાજાને Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ના દ્ પ્રણમુ તુમાણ પાય પ વંદન કરવા માટે શ્રેણિક રાજા નીકળે છે. એમના એ સૈનિકો પ્રસન્નચંદ્રને જુએ છે. એમને જોઈને એમાંથી એક ઉત્તમ સૈનિક એલે છે : આહા! આ મુનિ કેવાં ઉપશમભાવમાં છે? કેવાં ત્યાગી અને યાનસ્થ છે? ખરેખર, આવાં આત્માને મેાક્ષ દૂર ન હાય.' હુમેશાં ઉત્તમ સુખે મધુરી ભાષા જ હાય. આ સાંભળીને બીજો દુર્મુખ નામના સૈનિક કહે છેઃ “તને કયાં ખબર છે કે આ કાણુ છે? આ તે પ્રસન્નચંદ્ર રાજા છે. નાના દૂધપીતાં બાળકને ગાદીએ બેસાડીને એણે ચારિત્ર લીધું છે. રાજય મંત્રીને સોંપ્યું છે. ખિલાડી જેવાં મંત્રીને આણે રાજય આપ્યું છે, એ મંત્રી હવે આ બાળકને મારી નાખશે ને એનુ રાજ પડાવી લેશે. આમ પેાતાના છેકરાનુ ય જેણે અહિત કર્યું, ને પાતાની પ્રજાનું ચ જેણે અહિત ક્યું છે, કોઈની ચિંતા નથી, એવાંને કાણુ વનકરે?” આત્મા નિમિત્તવાસી છે. એને કાંઇ નિમિત્ત મળે તે એ દ્વારવાઈ જાય. પ્રસન્નચંદ્રને પણ મુખના આ વચને સાંભળીને વિચાર આવી ગયા કે હુ... આ શુ કરી આવ્યા ? જેના વિશ્વાસે રાજ અને રાજકુમાર સોંપી આન્યા, એ મંત્રી મારાં દીકરાને મારીને રાજ લઇ લેશે ? હું હાઉ તા જરૂર એને ઠેકાણે પાડી દઉં. આ વિચારમાં ને વિચારમાં એ સામે જુએ છે, સિંહાવલાયન કરે છે. ત્યાં એમને લાગે છે કે- આ લશ્કર જ ઊભુ છે, ને લડાઈ ચાલુ છે, એમની .. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી નંદસૂત્રનાં પ્રવચન આગળ કાલ્પનિક સૃષ્ટિ ખડી થાય છે. સૃષ્ટિ એ જાતની છે. એક માટીની સૃષ્ટિ, ને ત્રીજી કાલ્પનિક સૃષ્ટિ–મનની સૃષ્ટિ છે. • મન ડ્વ મનુષ્યાળાં, ગળું થધમોછ્યોઃ '-મનના સ’કલ્પ પણ જીવને કમ બંધનું કારણુ અની જાય છે, મન જ ખંધ ને મેાક્ષનું કારણ છે. ત્યાં પ્રસન્નચંદ્રૠષિ પેલાં લશ્કરની સાથે મનથી લડે છે. હથિયાર ઉપર હથિયાર ફેંકે છે, ને અનેક સૈનિકાને પેાતે મારે છે. એમ કરતાં કરતાં બધાં હથિયારો ખલાસ થાય છે. ત્યારે માથાંનુ શિષ્પ્રાણ લેવાં જાય છે, પણ શિરસ્ત્રાણુ હાય તા હાથમાં આવે ને ? માથુ તા મુડાવેલુ' છે. ત્યાં એમને ધ્યાન આવે છે કે—આહા ! હું... તે ત્યાગી છું. મારે તા પ્રજા ય નથી, ને પુત્ર પણ નથી. મેં આ શુ' વિચાર ? અને તરત પાતે ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. એ કયારે બન્યુ...? એમને દ્રવ્યચારિત્ર હતું તે થયું. નહિં તેા ન થાત. માટે જ દ્રવ્યચારિત્રની જરૂર પહેલી છે. એ વખતે શ્રેણિક મહારાજા એમને વંદન કરીને ભગવાન્ પાસે જઈને પૂછે છે કે હે ભગવત! આ આવાં ત્યાગી—તપસ્વી મુનિને જે વખતે મે વાંઘાં, તે વખતે જો એ કાળધર્મ પામ્યા હાત, તેા કઈ ગતિમાં જાત ?’ ત્યારે ભગવાન મહારાજા કહે છે કે એ સાતમાં નરકમાં જાત.’ Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર પ્રભુ તુમારા પાય ૨૫૭ એ સાંભળીને શ્રેણિક રાજાને ઘણું આશ્ચય થાય છે. એ ફરી પૂછે છે કે ‘અત્યારે હું પૂછું એ કાળધમ પામે તા કયાં જાય ?' છું', તે વખતે જો તે ભગવંતે કીધું કે: અનુત્તર વિમાનમાં જાય'. આ સાંભળીને રાજ્યને આશ્ચય થાય છે. श्रेणिकस्तस्य राजर्षे वरितेन सुगन्धिना । वासितः श्रीमहावीर, धर्मवीरो व्यजिज्ञपत् ॥ ભગવાનનું વચન સાંભળીને ધમ વીર એવાં શ્રેણિક મહારાજા ભગવંતને પૂછે છે. કાઇ દાનવીર હાય, કાઈ દયાવીર હાય, એમ શ્રેણિક રાજા ધર્મવીર હતાં. તેઓ પૂછે છે. હું પ્રભેા! હે ભગવંત! આ પ્રસન્નચ`દ્ર રાજર્ષિ એક તરફ સાતમી નારકીનુ' કમ ખાંધે છે, ને ખીજી તરફ અનુત્તર વિમાનનુ` કમ ખાંધે છે, એ ખરેખર આશ્ચય છે. આવું કઈ રીતે અન્યું? તે અમને બતાવેા. એ સ્વરૂપ ભગવંત મહારાજા કઇ રીતે બતાવે છે? તે અત્રે અધિકાર વર્તમાન જોગ, ન. પ્ર. ૧૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ * “જ્યારે ભગવાન મહાવીર મહારાજાના શ્રીમુખે રાજા શ્રેણિકે પહેલાં સાંભળ્યું કે “પ્રસન્નચંદ્ર તે વખતે મરત તે સાતમી નરકે જાત ! અને થોડીવાર પછી સાંભળ્યું કે હવે એ મરે તે સર્વાર્થસિદ્ધ-અનુત્તર વિમાનમાં જાય.” આ સાંભળીને રાજાને સંદેહ થયે. તેણે પ્રભુને પૂછયું : ભગવાન ! હું અજ્ઞાન છું. સર્વજ્ઞની વાણી અન્યથા હોય નહિ. છતાં મને સંદેહ થાય છે કે આ વિષયમાં આપે છે પ્રકારના ઉત્તર કેમ આપ્યાં ? પ્રભુએ કહ્યું? રાજન! તે એ મુનિને વંદન કર્યું ત્યારે તે રૌદ્રધ્યાનમાં પડયાં હતાં. તેથી તે વખતે તે નરકમાં જવા યોગ્ય હતાં. અને અત્યારે તે શુકલધ્યાનમાં છે. તેથી અત્યારે અનુત્તરમાં જવા ગ્ય છે. એટલે રાજાએ પુનઃ પ્રશ્ન કર્યો પ્રભો! એ મહામુનિને રૌદ્રધ્યાન કયાંથી આવ્યું અને અત્યારે શુકલધ્યાન પાછું કયાંથી આવ્યું? સ્વામીએ કહ્યું : “રાજન ! તારાં લશ્કરના અગ્રભાગના બે સૈનિકેની વાતચીત પરથી પ્રસન્નચંદ્ર જાણ્યું કે “મારા નાના દીકરા-જેને હું રાજય સેંપીને આવ્યું છું, તેને મારાં જ મંત્રોએ મારી નાખીને રાજય પડાવી લેવા તૈયાર થયા છે.” આ સાંભળ્યા પછી એ મુનિના અંતરમાં પુત્રમેહ જાયે. એ પિતાના ચારિત્રને ભૂલી ગયાં. તેમણે ત્યાં જ મને મન પેલા મંત્રીઓ સાથે લડાઈ આદરી દીધી. Page #312 -------------------------------------------------------------------------- ________________ શિષ ૨૫૯ જાણે એ મંત્રીઓ સામે જ ઊભાં છે, એમ માનીને પ્રસન્નચંદ્ર એમની સાથે જેશપૂર્વક યુદ્ધ કરવા લાગ્યાં. એમાં એમની પાસેના બધાં હથિયાર ખલાસ થઈ ગયાં. એથી તે એમને વધુ ક્રોધ ચડયો. એમણે વિચાર્યું કે આ લેકીને મારાં શિરસ્ત્રાણથી હણ નાખું.' આ વિચાર આવતાં જ એમને હાથ મસ્તક ઉપર ગયો. તે મસ્તકે તે મુંડન કરેલું હતું. એનું એમને ભાન થયું. તરત જ એમને પોતાનું ચારિત્ર યાદ આવ્યું. એમને થયું. અરે રે! આવાં કર રૌદ્રધ્યાનમાં રાચનારા મને ધિક્કાર થાઓ. હું તે નિર્મમ છું. મારે એ પુત્રનું કે એ મંત્રીઓનું શું પ્રયજન છેહું તે બધું ત્યજીને આવ્યો છું.' આ વિચારમાં ને વિચારમાં એમને મેહ દૂર થયે. વિવેક બુદ્ધિ પ્રગટી. એ મુનિએ ત્યાં રહ્યાં રહ્યાં જ ભક્તિથી -અમને વંદન કર્યું, અને પોતાના દુર્ગાનની આલોચના કરીને, પ્રતિક્રમણ કરીને પાછાં શુભધ્યાનમાં તેઓ મગ્ન બન્યાં. દુર્ગાનના સમૂહને બાળી નાખે.” પ્રસન્નચંદ્ર-ઋષિનું આ ઉત્તમ ચરિત સાંભળીને ભાવિત બનેલાં ધર્મવીર રાજ શ્રેણિકે ભગવાન મહાવીરને ૧ પૂજ્યપાદ આચાર્ય ભગવંતે ૧૭ દિવસ નંદિસૂત્ર ઉપર પ્રવચને આયાં બાદ તેઓશ્રીની તબિયત નાદુરસ્ત થતાં પ્રાચન ન આપી શકાયાં. સત્તરમ-છેલ્લાં પ્રવચનમાં આવતાં પ્રસન્નચંદ્ર ઋષિના કથાનકને અવશિષ્ટ સંદર્ભ અહીં લખીને ઊમેર્યો છે. ૨ પરિશિષ્ટ પર્વ–સર્ગ ૧ શ્લેક હ૭ થી ૯૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વિનવ્યું: પ્રભે! આ રાજર્ષિએ પિતાના નાનકડા પુત્રને રાજ્ય સેંપી દઈને પ્રવજ્યા શા માટે લીધી? તે કહે. આના જવાબમાં ભગવાને પ્રસન્નચંદ્રનું સંપૂર્ણ ચરિત્ર કહ્યું. ' એ ચરિત્ર કહીને ભગવાન વિરમ્યાં, ત્યાં જ આકાશમાં દેવેનું આગમન અને દુંદુભિના નાદ થવા લાગ્યાં. રાજાએ તરત જ ભગવાનને પૂછયું કે પ્રત્યે ! આ શું? આ દેવાગમનદુંદુભિનાદ શા માટે? ભગવંતે કહ્યું: “રાજન ! પ્રસન્નચંદ્ર રાજર્ષિને અત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. તેનો ઉત્સવ કરવા આ દેવ આવ્યાં છે, દુંદુભિ વાગે છે.” અહીં કથનીય એ છે કે–પ્રસન્નચંદ્ર ષિને દ્રવ્ય ચારિત્ર હતું, વ્યવહાર–માગ હતો, તે એ પાછાં શુભધ્યાનમાં આવ્યાં, સ્થિર થયાં ને કેવળજ્ઞાન પામ્યાં. દ્રવ્યચારિત્ર ન હેત તે એ ન બની શક્ત. માટે એટલી નિશ્ચયદષ્ટિએક નિશ્ચય માર્ગ કામને નથી. વ્યવહાર મા–આચાર અને કર્મચાગ પણ ભેગે જોઈએ જ. ૧ પરિશિષ્ટ પર્વ, સર્ગ ૧, બ્લેક ૯૨ થી ૨૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ૨ ૨૬૧ પૂજ્યપાદ આચાર્ય ભગવંતના. વ્યાખ્યાનમાંથી ઉદધુત વચનામૃત –સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ. (૧) માનવ અવતાર અને વીતરાગધર્મ પામીને જેણે સિદ્ધાન્તના વચન સાંભળ્યાં નથી, જેણે જગતમાં કઈને ઉપકાર કર્યો નથી, મરણ વખતે જેણે કઈ જીવોને ખમાવ્યા નથી, જેના કષાય અને અહંકાર એાછાં થયાં નથી–તે જીવ શેક કરવા લાયક છે. (૨) જેણે અનેક જાતના સુકૃત કર્યા છે. જ્ઞાનાભ્યાસ કરનારને જેણે સહાય કરી છે, જેણે પરમાત્માના આગમના વચને શ્રવણ કર્યા છે, અને એ સાંભળી જેના કષાયે ઓછાં થયાં છે, એટલું જ નહિ, પણ જેણે જગતના સર્વ જીવોને ખમાવ્યાં છે,–તે જીવ મરતી વખતે પણ શેક કરવા લાયક નથી. (૩) વિપત્તિ એટલે અશુભકમને ઉદય. વિપત્તિ આવે ત્યારે અશુભ-કર્મ ભગવાઈ જાય. તેથી દુઃખ ન હોય. જેમ એક લેણદાર થાપણ મૂકીને ગયે હેય, અને આપણા ઘરમાં ઘણી સંપત્તિ હેય, ત્યારે લેણદાર લેવા આવે તેમાં આનંદ જ થાય, દુઃખ ન થાય. એમ વિપત્તિમાં અશુભ કર્મ ભેગવાય છે, ઓછાં થાય છે, એટલે તેમાં પણ આનંદ જ હોય, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પરિશેષ(૪) કુદરતની કાતર તે બધે સરખી છે. જાડું પાણકર હેય તે મેડું કપાય, અને મલમલ હેય તે જલદી કપાય પણ વહેલું મોડું બને કપાય તે ખરું જ. (૫) મનુએ ચાર આશ્રમ કીધાં છે. પહેલે બ્રહ્મચર્યા શ્રમ. એ “સરવાળા' જેવો છે. કારણ એ આશ્રમમાં અભ્યાસ -વિદ્યા વધતાં જ જાય છે. બેવડાતાં જાય છે. બીજે ગૃહસ્થાશ્રમ છે. એ બાદબાકી છે. એમાં ઓછું થતું જાય. જંજાળને કારણે અભ્યાસ ઘટતું જાય. ત્રીજે વાનપ્રસ્થાશ્રમ છે. એ “ગુણાકાર જેવો છે. કેમકે-બ્રહ્મચર્યાશ્રમમાં પડેલા સંસ્કારેને લીધે પરમાર્થવૃત્તિ વગેરે સગુણોની એમાં વૃદ્ધિ થતી હોય છે. અને ચે સંન્યાસાશ્રમ છે. તે ભાગાકાર જે છે. પહેલાંના ત્રણે આશ્રમમાં મેળવેલાં–અનુભવેલા-ત્યાગ, વિવેક, સંતોષ વગેરે ગુણે અને મોહ-માયા વગેરે અવગુણેને આ આશ્રમમાં વિભાગ પડશે. અવગુણ ઉપર મીંડાં મૂકાશે, ને ગુણે સ્થિર થશે. (૬) જીવને લેભ સંસ્કાર ખૂબ પ્રબળ છે. એ લેભને લીધે એ ચકેશ્વરી માતા પાસે એક શ્રીફળ વધેરીને લાખ રુપિયાની માંગણી કરે છે. પણ માતા કાંઈ ગાંડા નથી કે તને એક શ્રીફળના બદલામાં લાખ રૂપિયા આપી દે. માતા પહેલા લગ ગુ અવગુણે ઉજ ૧ ઋતિકાર મનુ મહર્ષિ Page #316 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૧ પિતે જ લાખ રૂપિયામાં લાખો શ્રીફળ ન વધેરે? પણ જીવની લેવાની વૃત્તિ એવી છે કે જ્યાં મળે ત્યાંથી લઉં ને લઉંજ. (૭) જગતમાં બે વસ્તુ દેખાય છેઃ એક પુણ્ય અને પાપ. પોપકાર પુણ્યને માટે છે, અને બીજાને પીડા કરવી એ પાપ છે. (૮) અહીં મૂકી જવાની વસ્તુ બે છેઃ એક યશ અને બીજો અપયશ. કઈ મરી જશે તે તે સારે હશે તે સારો કહેવાશે-એ યશ છે. અને બીજાને માટે કહેશે કે બધાને ભારભૂત હેતે તે ભલે ગયે–એ અપયશ છે. (૯) રઘુવંશમાં રાજાનું વર્ણન કાલિદાસે કર્યું છે. તેમાં કહ્યું છે કેઃ બાલ્ય-કાળમાં વિદ્યાને અભ્યાસ કરે. યુવાવસ્થામાં સંસારસુખ ભેગવે. વૃદ્ધાવસ્થામાં સંન્યાસ લે. અને યોગ વડે શરીરને ત્યાગ કરે. અત્યારે તે એનાથી વિપરીત છે. અત્યારે બાલ્યકાળમાં વિદ્યાને અભ્યાસ કરે, પણ તેમાંથી ભ્રષ્ટાચાર જ શીખે. યુવાવસ્થામાં કાંઈક વ્યસન હોય, અને વૃદ્ધાવસ્થામાં કૂતરા જેવી વૃત્તિવાળા હાય, અને અંતે રોગ વડે શરીરને ત્યાગ ३२ ૨ શરારેડર્તાવિદ્યાનાં, ચૌવને વિપરિણામ वार्धक्ये मुनिवृत्तीनां योगेनाऽन्ते तनूत्यजाम् ॥ (રઘુવંશ મહાક્રાથ-સ ૧). २ शैशवे भ्रष्टविद्यानां, यौवने विषभक्षिणाम् । वार्धक्ये श्वानवृत्तीना, रोगेणाऽन्ते तनूत्यजाम् ॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પરિશેષ-૧ ” (૧૦) ભકિતના ત્રણ ભેદ છેઃ રાજસી, તામસી અને અને સાત્વિકી. આ ભવ કે ભવાંતરની ઈચ્છાથી જે ભક્તિ કરે તે રાજસી. કેઈને મારી નાખવાની કે ખરાબ કરવાની બુદ્ધિથી કરે તે તામસી. અને જેમાં નિઃસ્વાર્થ ભાવે સર્વસ્વ સમર્પણ કરે તે સાત્વિકી. . (૧૧) કર્મને ક્ષય, ઉપશમ, અને ક્ષયોપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ભાવ, એ-પાંચ કારણેથી થાય છે. - જેમ મદિરાથી જ્ઞાનનું આવરણ આવી જાય અને બ્રાહ્મીથી જ્ઞાનને ક્ષયે પશમ થાય. અહીં દ્રવ્ય (મદિરાબ્રાહ્મી) કારણ છે. ગિરિરાજનું (સિદ્ધાચલતીર્થનું) આલંબન પામી જીવના પરિણામ શુદ્ધ થાય, તેથી કર્મને ઉપશમ-ક્ષપશમ થાય. અઢી દ્વીપમાં કઈ એ ખાલી ભાગ નથી કે જ્યાંથી અનંતા છે મેક્ષમાં ન ગયાં હોય. શત્રુંજ્યની ભૂમિમાં અનંત જી મેક્ષમાં ગયા, અને બીજે ઠેકાણેથી પણ અનંતા મેક્ષમાં ગયાં. છતાં ફેર કેમ? શત્રુંજયનું આલંબન પામીને જીવ કલ્યાણ સાધે છે, અને બીજી ભૂમિમાં નથી પામી શકતે. આનું શું કારણ તે ઉત્તરમાં “શત્રુજ્યની ભૂમિની સ્પર્શના એ જ નિમિત્ત છે. બીજે ઠેકાણે આવું નથી બનતું, એમાં એ ક્ષેત્રને-એ ભૂમિને જ દોષ સમજ. ( પુરાણમાં પણ શ્રવણને દાખલે આવે છે કે એણે કુરુક્ષેત્રની ભૂમિમાં માત-પિતા પાસે પણ ભાડું માગ્યું. એ ક્ષેત્રને દોષ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ-૧ - એવી રીતે કાળ પણ કારણ છે. જેમ આઠમ, ચૌદશ પર્યુષણ વ. કાળમાં આત્માને આરાધના કરવાનું મન થાય છે. બીજા દિવસમાં નથી થતું. તેથી કાળ પણ કર્મના ક્ષય, ઉપશમ, ક્ષોપશમનું નિમિત્ત છે. એ જ રીતે ભાવ-હૈયાના પરિણામ–પણ કમનો ક્ષયાદિનું નિમિત્ત છે. અને ભવ પણ એક કારણ છે. જેમ મનુષ્યભવ હોય તે જીવ કર્મ અપાવી મોક્ષે જઈ શકે. મનુષ્યગતિમાં અવધિજ્ઞાન ન હોય, પણ દેવગતિમાં ઉત્પન્ન થાય કે તરત જ ત્યાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે ભવ પણ કારણ છે. (૧૨) એક માણસ સે રૂપિયા લઈ બજારમાં ચાલ્યા જતો હોય, ને રસ્તામાં કેઈ જીવ દુઃખથી અને ભૂખથી પિડાતે હોય, મરવા પડ હોય, પેલે એને એક રૂપિ આપે તે એને જીવ બચી જાય તેમ છે, પિતાને ૯૯ થી ચાલે તેમ છે, છતાં પેલે એને એક રૂપિયે ન આપે તે એ મહાપરિગ્રહી જાણ. (૧૩) તમારા સ્વાર્થ માટે કઈ જીવને મારે નહિ. ભવાંતરમાં આપણે કેઈને ભય, ત્રાસ, દુખ, પરિતાપ આપ્યાં હોય તે આ ભવમાં આપણને પણ ભય, ત્રાસ, દુઃખ, પરિતાપ પડે છે. (૧૪) પુરુષાર્થ ચાર છે. તેમાં અર્થ ને કામ-એ ગૌલયા જેવાં છે. વગર નેતરે જમવા બેસી જાય તેનું નામ ગોલિયા. - કામદશા જીવ જન્મે એવી આવી જાય છે. એને લાવવા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પરિશેષજવી નથી પડતી. અને કામગોને માટે જીવ લક્ષ્મીની. મહેનત પણ કરે છે. જેમ કામની વાસના વધતી જાય તેમ અર્થની વાસના પણ વધવાની. તેથી તેને પણ બેલા પડતો નથી. (૧૫) એકેનિદ્રયજીવ પણ પરને ઉપકાર કરે છે. એક આંબે આપણને બોધ આપે છે કે-હું વનસ્પતિકાય એકેન્દ્રિય છું, છતાં મારી બધી કેરી હું દુનિયાને આપી દઉં છું. એક પણ રાખતું નથી. ફળના ભારથી નમી જાઉં, છતાં પરના ઉપકાર માટે હું મારું દુઃખ જરાય ગણતે નથી. તે હે માનવ! તું તે પંચેન્દ્રિય છે. તારાંથી બને. તેટલે દુનિયાને ઉપકાર કરી લે. નહિતર આ મહાન પુણ્ય. મળેલ માનવ જીવન નિષ્ફળ છે. - (૧૬) તંબૂરો આપણને ઉપદેશ આપે છે કે મારાં ત્રણે તાર સરખાં હશે, તે હું બરાબર વાગીશ અને આનંદ. આવશે, પરંતુ ત્રણે તાર જુદાં જુદાં હશે, તે હું હું, ભું થશે. આનંદ ઊડી જશે. તે જ રીતે માનવના. મન-વચન-કાયાની એકાગ્રતા હશે તે તે ધર્મધ્યાન કરી શકશે. એનાથી અને આનંદ આવશે. અને મન-વચનકાયાના ત્રણે તાર જુદાં હશે તે જ્ઞાન-કિયામાં આનંદ, નહિ આવે. (૧૭) આત્મા જ્યાં સુધી આકારવાળે છે, ત્યાં સુધી સામે આકાર જોઈશે. જગતના તમામ જીને આકૃતિની જરૂર છે. જેમ ૧૨૫ માંથી ૧૨૫ જાય તે નીચે શું રહે? Page #320 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૧ કશું નહીં. તે પણ નીચે ત્રણ મીંડાની આકૃતિ કરે છે. કંઈ નથી, છતાં કંઈ નથી” એ જણાવવા માટે મીંડાની આકૃતિ છે, તે પછી સાક્ષાત જે પરમાત્મા છે, તેને જણાવવા માટે તે આકૃતિની જરૂર છે જ. (૧૮) સર્વ ની દેશના એક જ હોય પણ પાત્રભેદે જુદી રીતે પરિણત થાય. વરસાદનું પાણું એક જ છે. પણ પાત્ર ભેદે જુદી રીતે ભાસે. સ્વાતિમાં વર્ષાનું પાણું છીપમાં પડે તે મેતી થાય. સર્પના મુખમાં પડે તે ઝેર થાય. તેવી રીતે દેશનાના પણ પાત્રભેદે ભેદ થાય. નયની અપેક્ષાએ દેશનાના ભેદ થાય. (૧૯) મગજરૂપી વાસણ દુર્વાસનાઓથી ખાલી થાય. ત્યારે ચિત્તને નિર્મળ બનાવાય. અને ચિત્તની નિર્મળતા થાય ત્યારે લાંબા કાળના એકઠા થયેલાં કર્મો જ પ્રારબ્ધ અને સંચિત બે પ્રકારના છે તે કર્મો–ઓછાં થાય. ૨૦ સપુરુષની દૃષ્ટિ આપણા પર હોય તે આપણું કલ્યાણ થાય. પુરુષોની ભાવના આપણા કલ્યાણ માટેની. હોય તે પણ કલ્યાણ થાય. અને પુરુષોને હાથ આપણુ. પર પડે તે પણ આપણું કલ્યાણ થાય. ૨૧ એક વિવેકવાન આત્મા છે. બીજે અજ્ઞાની છે.. બંનેને કર્મ તે ઉદયમાં આવે. પરંતુ જ્ઞાની-સમજણવાળા. જીવને દુઃખમાં પણ સમભાવ રહે અને અજ્ઞાની જવા અધયથી મુંઝાય છે, તેને કલેશ થાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ १८ પરિશિષ-૧ " બહેન વીલ વી બી મેન આપણે માનવ કયારે બનશું?” એક વખત ઈશ્વરે સૃષ્ટિ બનાવવાનું વિચારે કર્યો તેમાં સૌથી પહેલાં એમણે ગધેડાને બેલાવીને કહ્યું “અલ્યા ગધેડા ! તું જગમાં અવતાર લે.” 'ગધેડે કહેઃ “બાપજી! ત્યાં જઈને મારે શું કરવાનું? એટલે ઈશ્વરે કહ્યું કે તારે ત્યાં જઈને પિઠો ઉપાડવાની અને માલિકના ડફણાં ખાવાનાં.” પણ બાપજી! મારે ખાવાનું શું ? “તારે લીલી ધરો ખાવાની ને અલમસ્ત થઈને આનંદ કરવાને”. સારું બાપજી! સારું, પણ મારે આવું કામ કેટલાં વર્ષ કરવાનું ? એ તો કહે.” ઈશ્વર કહેઃ “ભાઈ, તારે ત્રીસ વર્ષ કામ કરવાનું. એટલે ગધેડે કરગર્યો : “બાપજી! આમાં કાંઈક ઓછું કરે. આટલાં બધાં વર્ષ મારે ત્યાં નથી રહેવું. ત્રીસ વર્ષ મારે નથી જોઈતાં.” ઈશ્વરને દયા આવી. એમણે કહ્યું : જા, તારાં બાર વર્ષ કાયમ. અઢાર વર્ષ માફ.” ગધેડે ચાલે ગયે પછી ઈશ્વરે કૂતરાને બેલા. એને કહ્યું : “કૂતરા ! તું દુનિયામાં અવતાર લે.” Page #322 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૧ ૨૦૯ સારું માપજી! પણ મારે ત્યાં કામ શું કરવાનું ?”... કૂતરાએ પૂછ્યું. તારે લુચ્ચાં લફંગાને ભસવાનું, ચાકી કરવાની, માલિક જે આપે તે ખાઈને સતેષ માનવાના અને માલિકને . વફાદાર રહેવાનું.' પણ મારે આ કામ કેટલા વર્ષ કરવાનું? એ કહેા ઈશ્વરે ચાપડા કાઢચે. એમાં જોઇને કહ્યું : 'તારે ત્રીસ વર્ષ કામ કરવાનુ’ આ સાંભળી કૂતરા કહેઃ માપજી ! આટલાં બધાં. વર્ષી મારે કઈ રીતે કાઢવા? ઘેાડુ એછુ' કરી આપે. એટલે ઈશ્વરે કહ્યું : લે, તારે આછું કરવું હાય તે તારાં અઢાર વર્ષ રાખુ છું. બાર વર્ષ મા.' કૂતરા પૂછડી પટપટાવતા ચાલ્યેા ગચેા. પછી વાંદસને એલાન્ગેા. એને પણ કહ્યું વાંદરા! તું જગતમાં અવતાર ધારણ કર.' એટલે વાંદ્રાએ પણુ ખધાંની જેમ પૂછ્યું : મારે ત્યાં કામ શું કરવાનું ?” એને ઇશ્વરે કામ મતાડ્યું; ‘તારે એક ઝાડેથી ખીજા. ઝાડ પર કૂદાકૂદ કરવાની ને છેકરાઓ તારી પૂછડી તાણે. ત્યારે દાંતિયા કરવાના, ને વનસ્પતિ ખાવાની.’ સારું... માપજી! પણ મારાં વર્ષે કેટલાં ?’ ઈશ્વર કહે : 'ભાઈ! અતી. તે મધાંના ત્રીસ વર્ષ છે તારાં ય એટલાં જ.' Page #323 -------------------------------------------------------------------------- ________________ o પરિશિષ-૧ " વાંદરાએ કાકલૂદીભર્યા અવાજે વિનંતિ કરીઃ “બાપજી! આપ તે જગતના ઈશ્વર છે. ધારે તે કરી શકે. મારું ડુંક ઓછું કરી આપે. ઈશ્વરે એના દસ વર્ષ માફ કરી - આપ્યાં એટલે વાંદરે કૂદતે કૂદતે ચાલ્યા ગયે પછી આવ્યો મનુષ્યને વાર. ઈશ્વરે એને હુકમ કર્યો જા, તું દુનિયામાં અવતાર લે. મનુષ્ય કહેઃ “બાપજી! મારે કામ શું કરવાનું?” “તારે તે ઘણું કામ કરવાનું છે. બાલ્યવયમાં ભણવાનું. પછી બૈરી પરણવાની. ધન કમાવાનું. છોકરા થાય તેને તૈયાર કરવાના અને બને તેટલે પરોપકાર કરીને જીવનને સાર્થક બનાવવાનું આ સાંભળીને મનુષ્ય પૂછયું : બાપજી? તે મારાં - વર્ષ કેટલાં? - ભાઈ! તારા પણ ત્રીસ વર્ષ પણ બાપજી! આટલું બધું કામ ત્રીસ વર્ષમાં કઈ રીતે થાય? મને થોડી મુદત વધારી આપે તે સારું. મનુષ્ય અપીલ કરી. - ઈશ્વરે એને સમજાવ્યેઃ “ભાઈ મનુષ્ય! અહીં મારાં ચેપડામાં દરેકના ત્રીસ વર્ષ જ છે. માટે તું વધુની તૃષ્ણ છેડી છે. જેટલાં મળ્યાં છે તેમાં સંતોષ માન.” પણ એ શાને માને? એણે અપીલ ચાલુ રાખી નહિ બાપજી! ડાં વધારે Page #324 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૧ ૨૦૧ એટલે ઇશ્વર કહે : જા, મારાં ચેપડામાં ગધેડાના અઢાર વર્ષ વધારાના છે. તે તને આપુ છુ” મનુષ્ય આ સાંભળીને કહેઃ ઘણું સારું ખાપજી ! પણ ત્રૌસ ને અઢાર અડતાનીશ થયાં. એટલામાં કદાચ પરણ્યા ન પરણ્યા ને છેકરા થયાં કે ન પણ થયાં. માટે હજી ઘેાડાં વધારો તે સારું. મારા પર થોડી દયા વધારા.’ એટલે ઈશ્વરે ચાપડા જોઈ ને કહ્યું : ‘આમાં કૂતરાના બાર વર્ષ વધારાના છે. તે તને આપ્યાં. હવે તે સતષ ને’ પણ મનુષ્યને સતાષ ન હતા. ૬૦ વર્ષ થયાં પણ એની તૃષ્ણા એછી ન થઈ. એણે ફરીને વિનતિ કરી : હું ઇશ્વર! તમે તેા ખૂબ દયાળુ છે. મને ૬૦ ટેકરાનાં છેાકરાનુ –પૌત્રનુ’-માતું જોવા ન મળે આવે. એમ ને એમ મરી જવુ પડે. માટે વધારી આપેા’. વર્ષમાં કદાચ તે મઝા ન હજી થાડાં : એની તૃષ્ણા જોઈને ઈશ્વરે એને ઉપદેશ આપ્યા મનુષ્ય ! તુ* લેાશ છેડી ઢે. છે તેમાં સતાષ માન. બધાંને સંતાષ થયા પણ તને નથી થતો. માટે હવે લાભ છે'. પણ મનુષ્યે પેાતાની હઠ ન છેાડી, એટલે ઈશ્વરે એને પેલાં વાંદરાના દસ વર્ષ વધારી આપ્યાં. ૬૦ના ૭૫ વર્ષ આપીને અને રવાના કર્યાં. આ એક રૂપકકથા છે. પણ મનુષ્યને ૭૦ વર્ષમાં શું બન્યું? તે ખાસ જોવાનું છે. મનુષ્યનું ત્રસ વ સુધીનું જીવન મનુષ્ય જેવુ જ હાય. અભ્યાસી જીવન હાય. Page #325 -------------------------------------------------------------------------- ________________ પરિશેષન પછીના અઢાર વર્ષ ગધેડાના છે. એમાં પૈસા કમાવા માટે ગધેડા જેવું વૈતરૂં કરે. ન્યાયનીતિ ખ્યાલ ન રાખે. અનીતિના પૈસે એકઠો કરી પાપના પાટલાં ખાંધે પુત્ર હાય ને કાંઈ દાન પુણ્ય કરે તેા કહે કે-અલ્યા! મેં ગધેડા જેવુ’ વૈતરૂ કરીને પૈસા ભેગા કર્યાં છે, તેને તુ' આમ વેડફી કેમ નાખે છે ? આ કાણુ એલાવે છે? પેલાં ગધેડાના અઢાર વર્ષ ખેલાવે છે. ૧૭૨ પછી કૂતરાનાં બાર વષ આવે છે. એ શુ કરાવે છે? તા છોકરાને મહાત્માને ઉપદેશ લાગ્યા હાય, ને કાઈ મહાજન ટીપ કરવા આવે, તે વખતે ધર્માદાની ટીપમાં કરા જો સારી રકમ લખાવે, તે તેને કહેઃ અલ્યા, આ પૈસા મહેનત વિના મળતા નથી. આવાં ટીપવાળાં તે ઘણાં ચ આવશે. આટલાં બધાં રૂપિયા લખાવાતાં હશે ? આમ તે તું દેવાળું જ કાઢવાના”. આમ છેકરાને કૂતરાંની જેમ ભસે છે. કારણ કે આ વર્ષે કૂતરાના છે. આ પછીના દસ વર્ષ વાંદરાવાળા છે. ૬૦+૧૦=૭૦ વર્ષોની ઉંમમાં ાસા અન્યા. ખૂણામાં ખાટલા ઢાન્યા. કાંઇ ભગવાનનું સ્મરણુ–ભજન કરવું નથી ગમતું. પણ પડયાં પડયાં ઘરમાં ટકટક કરે. એટલે હેાકરાના હેકરાં રાસાની પાંતરી ખેંચે. એ વખતે વાંદરા જેમ ક્રાંતિયા કરે. કેમ કે આ વર્ષ વાંદરાના છે. હવે એ માણસ કરીને મચ્છુસ કયારે બનશે ? when will he be man? when will we be man? Page #326 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૨ પરિશેષ-૨ શ્રીસ્તસ્મતીથ (ખંભાત) બંદરમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજજીના થએલાં નંદિસૂત્રનાં પ્રવચનને અનુલક્ષીને રચાએલી ગહેલીઓ –રચનારઃ પૂ. સાધ્વીશ્રી પૂર્ણ ભદ્રાશ્રીજી મ. (મારું વતન હાં મારું વતનઃ રાગ) લાખ વંદન મારાં લાખ વંદન, સૂરિજી સ્વીકારે લાખે વંદન, સ્તંભનપુરમાં સૂરિજી પધાર્યા, ભવિહૈયામાં હર્ષ અમંદ.....લાખો...૧ મીઠી મધુરી દેશના વરસે હર્ષે ભવિ કુમુદાકર ચંદ લાખે...૨ જ્ઞાની ધ્યાની ત્યાગી તપસ્વી, દૂર કરાવે સંસાર સંગ..લાખે..૩ મુખમુદ્રા છે મેહનગારી. મુક્તિ મારગને લગાવે રંગ...લાખો....૪ નંદિસૂત્રના ઝરણાં વહાવે, ઉપદેશ શૈલીને ફરે એ મંત્ર...લાખે.....૫ . પ્ર. ૧૮ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પરિશેષ-૨ ધન્ય ગુરુ જેની પાટ દીપાવી, શાસન-મુદ્રામાં ઉત્તમ નંગ...લાખા.... જૈન શાસનના મેઘેરા હીરલા પૂર્ણ ભાવે મારાં કાર્ટો વ`દન....લાખા...... (3) (સારી સારી રાત તેરી યાદ સતાવે : રાગ) મૌઠી મીઠી ગુરુવર વાણી સુણાવે, ભી જીવેાના હૈયાં ડાલાવે, વાણી સુણાવે—મીઠી વાણી લાગે અમૃત કયારી, સ`સાર તાપને દૂર કરનારો શ્રોતાજનાને મુખ્ય બનાવે, વાણી સુણાવે—મીઠી ૧ મુક્તિપુરીના માર્ગ બતાવે, ક તણા પરિપાક જણાવે મેહમાયાને દૂર કરાવે, વાણી સુણાવે—મીઠી ૨ સમતાના ભરિયા ગુણ્ણાના દરિયા, તારક ગુરુવર આજે મળિયા જ્ઞાનની જ્યેાતિ ગુરુજી જગાવે, વાણી સુણાવે—મીઠી ૩ ત્યાગી વિરાગી ગુરુવર મારા, જળહળતા એ શાસન સિતારા જૈન શાસનનો ડંકા મજાવે, વાણી સુણાવે—મીઠી ૪ પૂર્ણ ભાવે વંદન અમારા, નંદનસૂરિગુરુ ચરણે પ્યારા અમ અંતરમાં હર્ષ ન માવે, વાણી સુણાવે—મીઠી પ (૩) (તેરે હાંકે દા ફુલ પ્યારે પ્યારે) ગુરુ ગુણ ગાવાં ભારી ભાર, શારદમાતા વાણી ધ્રુજે સારી મારે ખીજું કાંઇ ના ગાવું, ના ગાવું—ગુરુ— Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૨ ર૭૫ ધન્ય ભાગ્ય હમારાં જાગ્યાં, ગુરુરાજ પધાર્યા ગુણવંત સ્તંભતીર્થમાં પગલાં થાતાં, ભવિ જીવેના દિલ હરખાતાં મારાં હૈયાં કેરા હાર, મારાં જીવનના આધાર–મારે બીજું-૧ વૈશાખ શુદિ બીજે આવે, શિષ્ય પરિવાર સાથે લાવે, અક્ષય ત્રીજના પારણું કરાવે, રૂડાં શાંતિસ્નાત્ર ભણાવે ગુરુ શાસનના શણગાર, એની વાણુમાં રણકાર-મારે બીજું-૨ ચાતુર્માસની મસમ આવે, નંદિસૂત્રની ગંગા વહાવે, શ્રોતાઓના દિલડેલાવે,મુનિ પતિચરિત્ર વંચાવે-મારે બીજું-૩ તપગચ્છગગનમાં રાજે, દિનકરસમ તેજે છાજે, સહે તેજતણાં અંબાર, જળહળતાં એ શાસન સિતાર, જ્ઞાનગુણનાં ભંડાર, દૂર કરે અંધકાર–મારે બીજું-૪ સોરઠદેશમાં બટાદગામ, નંદનસૂરિજીનું જન્મધામ, હેમચંદભાઈ કુલ દીપાયા, જમના માતાની કુક્ષિ સહાયા, નત્તમભાઈનામ જગમાં ઉત્તમ એના કામ-મારે બી-૫ બાલ્યકાળથી ધર્મના રાગી, એને આતમની લગની લાગી શાસનસમ્રાની શીળી છાયા, ઉદયસૂરીશ્વરજી ગુરુરાયા, પહેર્યા સંયમના ચીર, બન્યા ધીર ગંભીર–મારે બીજું-૬ નંદનવિજયજી નામ સેહાવે, ન્યાયોતિષ વિશારદ થવે. વળી અનેક બનાવે ગણિ–પંન્યાસ-આચાર્યપદ પાવે મુખમુદ્રા મહાર, આનંદ આનંદ દેનાર–મારે બીજું-૭ ગુરુવાણું શીતળ મન ભાવે, જાણે ચંદનની શભા હરાવે Page #329 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૨ ૨૭૬ મેહમાયાને દૂર કરાવે, અધ્યાત્મ રગે રગાવે, જ્ઞાની મસ્ત અણુગાર મુકિત કેરા સથવાર–મારે ખીજું–૮ દિન રૂડો મહા શુદ્ધિ ખીજના એકસડ વષૅ ચારિત્રપ્રવેશના સ્તંભતી`સ ંધના દિલ હર્ષ ગુરુ આશીષ વર્ષો વર્ષે મંગલ દિવસ દ્વીપે આજ સાહે શાસનના શિરતાજ–મારે ખી–૯ વાણી વાંસલડીના સૂર બાજે જન્મશતાબ્દી મહેાત્સવ આજે, થાય ગુરુમૂર્તિની સ્થાપના ઉપધાન તપની આરાધના અવસર આવે ન પમાય, તારક મળ્યાં ગુરુ રાય...મારે બીજી .....૧૦ સૂરિ કુમુદ સૂર્યોદય સાથમાં, પ્રાધ કીર્તિ રત્ન પરિવારમાં, મહાબળ સુરેન્દ્ર શીલ દાન, ચંદ્ર ભદ્ર રત્ન હિત ચંદ્ર જાણ, કરતાં ધર્મના પ્રચાર, આજે આનંદને નહિ પાર....મારે બીજી ૧૧ વાચસ્પતિસમ ગુરુરાયા, પુણ્ય નિશ્રાએ ઉત્સવ ઉજવાયા, ગચ્છાધિપતિ એ કહાયા, વંદન કર્યું શીશ નમાયા ગાવું ભાવ ધરી પ્રીત, ગુરુ ગુણનુ` સંગીત....મારે ખી....૧૨ શાસન સમ્રાટની પાટ દીપાવે, સાચે રાહ ગુરુજી ખતાવે, વિશ્વમાંહિ અજોડ કહાયા, ધન્ય સુરિવર કુલ દીપાયા, વાત્સલ્યથી ઝળકાય, નંદનવન સરજાય... મારે બીજી’...૧૩ પૂર્ણ ભાવે ગુરુને વધાવા, સાચા માતીના સાથિયા પૂરાવે, ગુરુ શાસનમાં એક દીવા, નંદનસૂરિજી જુગ જુગ જીવે, Page #330 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૩ ૨૭૭ જયજયજય હે ગુરુરાય, નંદનસૂરિ મહારાય... મારે બીજુ કાંઈ ના ગાવું, ના ગાવું..... ગુરુ ગુણ....૧૪ (જનમ જનમના દુખિયાને–રાગ) જનમ જનમના દુઃખિયાને ઊગારે તે, મોટે ભાર ગુરુજી ! નહિ પડે, સંસાર તાપથી બળતાંને, સાચે રાહ બતાવે છે, શાન્તસૂતિ ગુરુવરની, જેમાં તૃપ્તિ ન થાવે છે....જનમ-૧ વર્ણ સુધાએ શ્રોતાઓ, દેડી દેડી આવે છે, વીરવાણીનું પાન કરી, હૈયાં હર્ષિત થાવે છે...જનમ-૨ નંદીસૂત્ર તણું વાણી, જ્ઞાન પ્રવાહને રેલાવે, શાસનના શણગાર સૂરિજી, મુકિતપંથને બતલાવે....જનમ-૩ ભાદયે તારક મળિયાં, શ્રીનંદનસૂરિજી ગુરુ વરિયા, કુમુદ-સૂર્યોદયના સહારે, શાસનડંકા વજડાયા....જનમ૦૪ પૂર્ણભાવે આવ્યાં અમે, આજે ગુરુવર તુમ શરણે, ભવસાગર ઉદ્ધારક એ, કેટી વંદન હો ચરણે....જનમ૦૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પરિશેષ–૩ પરિશેષ–૩ વિ. સં. ૨૦૩૧ ના કાર્તક શુદિ ૨ ના દિવસે ૨૫ મી વીરનિર્વાણ કલ્યાણક શતાબ્દીના ઐતિહાસિક અવસરને અનુલક્ષીને અમદાવાદના શ્રીસંઘે જેલ ગુણાનુવાદ સભામાં પૂજ્ય આચાર્ય ભગવંતે કરેલ પ્રવચન. જૈનધર્મ તે મહાન અને વિશાળ છે. એ સંકુચિત નથી. પણ એને કૂવાના દેડકા જે તે આપણે બનાવી દીધું છે. જૈનદર્શનમાં તે ત્યા સુધી કીધું છે કે 'अपुनर्बन्धकस्यापि, या क्रिया शमशालिनी । चित्रा दर्शनभेदेन, धर्मविनक्षयाय सा ।।' –જે આત્મા અપુનર્બશ્વકભાવમાં-મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી બાંધવી ન પડે એવાં ભાવમાં, આવી ગયો છે, પણ હજી સમકિત પામ્યું નથી, એની પણ જે શમશાલિની ક્રિયા–ઉપશમભાવની અને અકદાગ્રહભાવની એની જે ક્રિયા, એ ગમે તે દર્શનની હેય-ભિન્ન ભિન્ન દર્શનને અનુસરનારી હોય, તે પણ ધર્મવિજ્ઞક્ષાય ના –એ ક્રિયા ધર્મમાં અંતરાય આપનાર વિઘોને નાશ કરવા માટે સમર્થ છે. એટલું જ નહિ, પણ ભગવંતે તો કીધું છે કે-જ્યાં આત્મા થી દષ્ટિમાં વર્તાતે હોય, ત્યાં એને એક જ વિચાર આવે કેઃ Page #332 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૩ ૨૯૯ સન તે જગતમાં એક જ છે. ભલે એક જુદાં સજ્ઞ કહે, બીજા જુદાં સજ્ઞ કહે, ત્રીજા જુદાં કહે, પણ સČજ્ઞનું સ્વરૂપ તે ત્યાં એક જ છે. અને તે વીતરાગાં પ' છે. આવી રીતે મેાક્ષનું સ્વરૂપ પણ એક જ છે. જુદું જુદું નથી. કાંઈ વેદાંતીના મેાક્ષ જુદા નથી. પતજલિના મેાક્ષ જુદા નથી. સાંખ્યના મેાક્ષ કાઇ દા નથી. નૈયાયિકના જુદા નથી, તેમ જૈનના પણ જુદો મેાક્ષ નથી. 'संसाराऽतीततत्त्वं तु, परं निर्वाणसंज्ञितम् ॥' –સ'સારથી ઉલ્ટ ધેલું-અતીત-જે મેક્ષ નામનુ તત્ત્વ છે, તે કેવું છે ? તા થવું હવા ન નિવર્તતે, તદ્ઘામ વર્મ મમ’-જ્યાં જઈ ને પાછું નથી આવવાનું, તે મારું ધામ-મેક્ષ છે. વળી ― 'यन्न दुःखेन संभिन्न ं न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतच, तज्ज्ञेयं परमं पदम् ॥' --જે કેાઈ જાતના દુ;ખથી મિશ્ર નથી, મળ્યાં પછી જેના નાશ થવાના નથી, અને જે સ્થાન મળ્યાં પછી જગતની કોઈ જાતની અભિલાષા રહેવાની નથી, આવુ. ઉત્તમ સ્થાન ને કાઈ હાય તા એ માક્ષ છે. અને આવું જે મેક્ષ પદ્ય, તે તે 'तद्धयेकमेव नियमा च्छन्द भेदेऽपि तत्त्वतः ॥ —સાંખ્યનું પશુ એક જ છે, યાગનુ પણ એજ છે, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પરિશિષ-૩ ને જૈનનું પણ એક જ છે. શબ્દના ભલે ભેદ હોય. કેઈએને પ્રકૃતિને વિગ” કહે. કેઈ કર્મોને નાશ' કહે. કેઈ દુરિતકવંસ” બેલે. કેઈ એને “પરમાનંદરૂપ” માને. કેઈ ક્ષણિક–નરામ્યવાદી કહે. અને કેઈ “માયાને વિચગ” કહે, પણ બધાંનું સ્થાન તે ત્યાં એક સરખું જ છે. ચેથી દષ્ટિમાં રહેલ આત્માને આ ભાવના હોય છે. આટલે બધે વિશાળ પરમાત્માને ધર્મ છે. એ જે વિશાળ છે, એ કેઈને ધર્માથી. પણ એને વિશાળ કેમ કરે? એને વિશાળતા જ આપવી? એ માટે આપણામાં સામર્થ્ય નથી. એ આપણી શક્તિ બહારને વિષય છે. પણ કરીએ તે થઈ શકે. એક જ દાખલો આપું. ઉપાધ્યાય યશેવિજયજી મહારાજાએ દિગંબરના ગ્રંથ ઉપર વિવરણ લખ્યું છે. એમણે ત્યાં પહેલે કલેક લખે છેઃ જેમ ઘળિયા, ચાયણિશારિર્યશોવિજયઃ विषमामष्टसहस्री-मष्टसहरूया विवेचयति ॥' –ચશેવિજ્યજી મહારાજ બીજે ક્યાંય પિતાનું વિશેપણ મૂક્તાં નથી. અહીં પિતાનું વિશેષણ મુકયું છે ન્યાય વિશારદ એ હું આત્માના સ્વરૂપને નમસ્કાર કરું છું. તમે શું કામ કરે છે? તે કહે છે: આ વિષમ એ જે અષ્ટસહસ્ત્રી નામને ગ્રંથ છે– Page #334 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૩ ૨૮૧ —કાના ગ્રંથ છે એ ? તા દિગ ંબરના ગ્રંથ છે. અને કાણે મનાવ્યેા છે? તે વિદ્યાનંદ સ્વામી મહારાજે મનાવ્યે છે. એ મહાન ગ્રંથ છે. એના આઠ હજાર શ્લાક છે. એની ઉપર હું. વિષ્ણુ કરું છું. એ વિવરણુ કેટલાં તા આઠ હજાર અનાવું છું. પછી કહે છે કે શ્લેાકેાનુ કરશે ? લેાકપ્રમાણવાળું વિવરણુ હું 'सिताम्बर शिरोमणि विदितचारुचिन्तामणि विधाय हृदि रुच्यतामिह समानतन्त्रे नये । अनर्गलसमुच्छलद्हलवर्ण तर्कोदकच्छटाभिरयमुत्सव' वितनुते विपश्चित्कुले | —સિતાંખરામાં શિરોમણિ એવા હું, તેઓ કેાઇ ઠેકાણે આવું-પેાતાનું અભિમાન મતાવે એવુ’-માલ્યાં નથી. પણ અહી ખેલ્યાં છે. એ અભિમાન નહાતુ. પણ તેઓ સમન્ જીને મેલ્યાં છે. સિતાંખરામાં શિરોમણિ એવા હું છું, અને જેણે ચિંતામણિ નામના જે મહાન ગ્રંથ છે નૈયાયિકના, ગ ંગેશ ઉપાધ્યાયે બનાવેલા, એ જેણે કંઠસ્થ કરી નાખ્યા છે, આવું જેને જ્ઞાન છે, એ (યશેાવિજય) આ સમાનત ંત્ર નય ઉપર વિવરણ કરે છે. સમાનતંત્ર સિદ્ધાંત, પરતંત્ર સિદ્ધાંત, અલ્યુપગમ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પરિશેપ-૩ સિદ્ધાંત, અને અધિગમ (સ્વતંત્ર) સિદ્ધાંત, આ ચાર પ્રકારના સિદ્ધાંતે છે. એનું સ્વરૂપે ય જાણવું જોઈએ. આપણે તે સૂત્ર જાણવા નથી, ને અર્થ પણ જાણવા નથી. ઉત્સર્ગ કોને કહેવાય? અપવાદ કોને કહેવાય? ઉત્સગ ઉત્સગ કેને કહેવાય? અપવાદ–અપવાદ કોને કહેવાય ? ઉત્સર્ગ અપવાદ કેને કહેવાય? ને અપવાદ ઉત્સર્ગ કેને કહેવાય? આવા છએ પ્રકારના તે સૂત્ર શાસ્ત્રમાં કીધાં છે. આપણને તે એ જાણવાની પણ શક્તિ નથી, ને વિચારવાની ય શક્તિ નથી. કહેવાનું એ છે કે આ દિગંબરને જે-સમાનતંત્ર સિદ્ધાંત છે, એમાં થતાં વિધાચ-રુચિ લાવીને હું આ વિવરણ ગ્રંથ બનાવું છું. કેમકે મારે તે એક જ કામ છે. ' स्याद्वादार्थः क्वापि कस्यापि शाखे यः स्यात् कश्चिद् दृष्टिवादार्णवोत्थः । तस्याख्याने भारती सस्पृहा मे ___ भक्तिव्यक्ते न ग्रहोऽणो पृथौ वा।' દષ્ટિવાદરૂપી જે દરિ–પરમાત્માને છે, એમાંથી એક બિંદુ પણ, એક સ્યાદ્વાદને કણિ પણ નીકળીને ગમે તે શાસ્ત્રમાં ને ગમે તે દર્શનમાં ઊડીને પડ્યો હોય તે એનું વ્યાખ્યાન કરવામાં મારી ભારતી પૃહાવાળી છે. કેમ? એટલાં કણિયાનું-બિંદુનું વિવરણ કરવાની શી જરૂર? તે જેને પરમાત્માના સ્યાદ્વાદ ઉપર હૃદયમાં ભક્તિ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩. પરિશેષ-૩ જાગી છે, એને આ નાનું ને આ મોટું, આ મારું ને આ પારકું, એ આગ્રહ હોય નહિ. એ ત્યાં વધારે બોલ્યાં છે કે : 'अम्भोराशेः प्रवेशे प्रविततसरितां सन्ति मार्गा इवोच्चैःस्याद्वादस्यानुयोगे कति कति न पृथक् संप्रदाया बुधानाम् । शक्यः स्वात्प्रेक्षितार्थ ररुचिविषयतां तत्र नैकोऽपि नेतु, जेतु दुर्वादिवृन्द जिनसमयविदः किं न सर्वे सहायाः॥' –જગતમાં મોટી મોટી અસંખ્યાતી નદીઓ છે, એ બધી નદીઓને દરિયામાં પ્રવેશ કરવાના માર્ગો કેટલાંય જુદાં જુદાં હોય છે. પણ એને છેવટે મળવાનું કયાં હોય? તો દરિયામાં. એવી રીતે સ્યાદ્વાદનું જે વ્યાખ્યાન છે, અને કાન્તવાદનું જે વ્યાખ્યાન છે, એ દરેક સંપ્રદાયે જુદી જુદી રીતે કરે છે. પણ કરે કોનું વ્યાખ્યાન? અનેકાન્તવાદનું, બીજા કેઈનું નહિ. #તિ નિ ન પૂછું અંકાયા યુધાનાં—એવાં કેટલાંય સંપ્રદાયે હશે, કેટલાંય વિદ્વાને હશે, કે જેમણે સ્યાદ્વાદના જુદી જુદી રીતે વ્યાખ્યાને કર્યા છે. પણ તું તારી કલ્પનાથી, તારી ભ્રામક બુદ્ધિથી, “એ. જુદાં જુદાં વ્યાખ્યાન ખેટાં છે,” એમ સમજીશ નહિ. એ. વ્યાખ્યામાંથી અમુક માગ ખોટે છે, એમ કહેવાને અધિકાર નથી. કારણ કે–ચાદ રાખજે કે તું તુરિ વિનસમય વિરઃ નિ ” સાચી – આપણું જુદાં જુદાં કદાચ ગમે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ તેવા ભેદ હાય, પણ જ્યારે પરવાદી પરમાત્માના શાસનને માનનારા, એની થઇ જશે. અને પરમાત્માના શાસનને જ રાખશે. પરિશેષ-૩ આવશે ત્યારે તે શ્રદ્ધાવાળ, ભેગાં હંમેશાં જયવંતુ આવી વિશાળદ્રુષ્ટિ કેળવવી, એ આ પ્રસંગે આપણુ વ્ય છે.” ચૈત્ર સુદિ ૧૩, બુધવાર, તા. ૨૩-૪-૭૫ના ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિને સવારે ૧૦-૩૦ વાગે શેઠ હઠીભાઇની વાડીમાં ગુજરાત રાજ્ય ૨૫૦૦મા નિર્વાણુ મહે ત્સવ સમિતિના ઉપક્રમે ચેાજાએલ સમારોહમાં પૂજ્યપાદ તપાગચ્છનાયક પરમદયાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદન. સૂરીશ્વરજી મહારાજનું પ્રેરક ઉદ્બાધન अनाग्रहादेव वक्तुः सकाशात् तत्त्वाधिगमो भवति । જે વકતાને હાઈ જાતના આગ્રહ નથી. મારું એ એ સાચું; એવે કદાગ્રહ નથી. પણ ‘સાચું એ મારુ’ આવે જેને ભાવ છે. તે વક્તા પાસેથી સાચું તત્ત્વ મળી શકે છે. અને ‘મથ્થો વ્રુદ્ધિમાનથી, શ્રોતા પાત્રમિતિ સ્મૃતઃ । જે મધ્યસ્થ બુદ્ધિવાળા છે, સમજી છે અને અર્થા Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૩ ૨૮૫ તત્ત્વની જિજ્ઞાસાવાળા છે, તેવા શ્રોતાને જ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. ત્રિશાલન’ક્રન કાશ્યપગેાત્રીય શ્રમણ ભગવાન મહાવીર, જેએ આપણા ચરમતીકર છે, જેએ જગતના જીવમાત્રના પરમ ઉપકારી છે, જગતના હિત માટે જ જેમના અવતાર છે, અને જેએએ જન્મ લઇ ને સંસારના બંધનાને છેડી પ્રવ્રજ્યા લીધી અને સાડા બાર વર્ષ સુધી ધાર તપશ્ચર્યા કરી અને શુકલધ્યાનથી ઘાતીકોના ક્ષય કરી લેાકાલાક-પ્રકાશક કેવળ જ્ઞાન મેળવી અને જગતના હિત. માટે જેમણે પહેલુ. આચારશાસ્ત્ર ખતાવ્યું અને જગતની આગળ સ્યાદ્ધાદના સિદ્ધાંત મૂકયા. અને ખતાવ્યુ છે કે સજ્ઞનું સ્વરૂપ દરેક ધર્મોમાં એકસરખું છે, મેાક્ષનુ સ્વરૂપ પણ એક સરખુ` છે. અને ઉપશમભાવ પ્રધાન મેાક્ષના માર્ગ પણ દરેકના એક સરખા છે. આવા ઉદાર અને વિશાળ સિદ્ધાંત ભગવાન મહાવીરના છે. એ પ્રભુએ કહ્યું છે કે ‘સબ્વે ઝીવા ન દ્વૈતન્ત્રા' કાઈ પણ જીવને ત્રાસ, ભય, પરિતાપ કે ઊપદ્રવ ન આપવા. કેાઇ જાતનું અસત્ય ખેલવુ. નહિ. ચારી ન કરવી, શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું અને કોઈ જાતને પરિગ્રહ પણ ન રાખવા-‘મુજ્જા પર્વના વુત્તો, નાચવુંત્તળ તાફળા ’–ભગવંતે મૂર્છા'ને જ પરિગ્રહ કહ્યો છે. કોઈ પણુ વસ્તુ ઉપર મેાહ ને મૂર્છા ન રાખવા, વળી ભગવતે બતાવેલા સ્યાદ્વાદના સિદ્ધાંત પણ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પરિશેષ–૩ દરેક વસ્તુની સિદ્ધિમાં અને વ્યવહાર દષ્ટિએ પણ અરસપરસના સંઘર્ષોને-મતભેદને, મનભેદને દૂર કરી, સમ ન્વય સાધી, સંપ અને એકતા કરવામાં મહાન આલંબન છે. આ રીતના પ્રભુના સિદ્ધાંતે જગત સમક્ષ મૂકવાની અત્યારે વધારેમાં વધારે જરૂર છે. દુનિયા હિંસા, કલેશ, કંકાસ અને લડાઈથી કંટાળી ગઈ છે. ભૌતિક સુખમાં રાચતી દુનિયાને આ મહાવીરના સિદ્ધાંતેથી જરૂર ફાયદો થવાને છે અને જગતની શાંતિ માટે પણ આ સિદ્ધાંતને પ્રચાર અનિવાર્ય છે. અને તે હેતુસર આ ઉજવણું થાય છે. પ્રભુ મહાવીરના ચાલતા ર૫૦૦મા નિર્વાણ મહોત્સવમાં આજે પ્રભુ મહાવીરના જન્મકલ્યાણકની એટલે પ્રભુની જન્મ જયંતીની આ ઉજવણી થાય છે. नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्व सु । પ્રભુના જન્મ વખતે જગતના સર્વ અને આનંદ થાય છે. તેમજ નારકીના જીને પણ આનંદ થાય છે. ઉજવણીની રીતરસમાં એટલે કે કાર્યક્રમોની પદ્ધતિમાં ફેર હોઈ શકે છે, પણ દરેકને હેતુ તે એટલે જ હોય છે કે–પ્રભુ મહાવીરના સિદ્ધાંતોને પ્રચાર થાય અને ધર્મની પ્રભાવના વધે. એટલે તે રીતરસમાં વાંધા ઉઠાવવા, તે પણ વાજબી નથી, પણ પ્રભુ મહાવીરના સિદ્ધાંતને વધુમાં વધુ કેમ પ્રચાર Page #340 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ-૩ થાય અને પ્રભુ મહાવીરના સ્યાદ્વાદથી આપણા અરસપરસના સઘણું ઓછાં થાય, મતભેદના એછાં થાય, અને સપ થાય, તે રીતે સમન્વય સાધી ખંડનની પ્રક્રિયાને નહિ અપનાવતા સંપ અને એકતા થાય તે રીતે પ્રચાર કરવા જોઇએ. ૨૮૭ ગમ પ્રચારના કે ધમ પ્રભાવનાના દરેક કાર્યમાં સાવધયાગ તો થાય જ છે. પ્રભુના વરઘેાડા નીકળે છે, દીક્ષ।ના--વષીદાનના વરઘેાડા નીકળે છે, ગુરુભગવ તાના સામૈયાં થાય છે, ખધામાં સાવદ્ય વ્યાપાર તે હાવાના જ. ‘વના સાચયોગેન, ન ચાહૂમંત્રમાવના’ સાવધ વ્યાપાર કર્યાં વિના ધમની પ્રભાવના થાય જ નહિ,પણ તેના હેતુ અને ઉદ્દેશ નિમ ળ હાવા જોઇએ, એ જ હંમેશાં જોવાય છે. Ο ભગવાન મહાવીરના ૨૪૦૦મા નિર્વાણુ માં આપણે અહીં હતા નહિ, અને ૨૬૦૦મા નિર્વાણવર્ષ માં આપણે અહીં નહિ હાઈ એ. એટલે આપણે માટે તે ૫૦૦મુ વષ અને ૨૫૦૦મા વર્ષની ઉજવણી— એ જ બરાર છે અને ભાગ્યમાં હોય તો જ તેને લાભ મળી શકે છે. રાને જેતે જેને જેજે રીતે ઉજવણી કરવી હોય તેરીતે કરી શકે છે. એમાં પ્રભુના ગુણેાને અનુવાદ કરવાને છે. પ્રભુના ગુણાને યાદ કરવાના છે, અને પ્રભુના સિદ્ધાંતાના જગત પ્રચાર કરવાના છે. દરૅકનું ધ્યેય એક જ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પરિશિષ-૩ કઈકહેશે કે, મારે પ્રભુની પૂજા કેસરથી કરવી છે.” કઈ વળી કહેશે કે, “મારે ચંદનની પૂજા કરવી છે. કોઈ વળી કહેશે કે, “અમારે કંકુથી પૂજા કરવી છે.” અને કઈ કહેશે કે, “અમારે તે સિંદૂરથી પૂજા કરવી છે. આ બધાનું ધ્યેય પ્રભુની પૂજા અને ભકિતનું જ છે. કેઈ કહે છે કે હું આ પત્થરને દેવ માનું છું. કેઈ કહે છે કે હું આ ચીંથરાને ભગવાન માનું છું. તે તે પત્થરની કે ચીંથરાની નિંદા કરી અને તેને બેટી રીતે ચીતરીને સામાનું હૃદય દુભવવું તે વાજબી નથી. એટલું જ નહિ, પણ સામાના હૃદય ને દુભવનાર કાયદેસર ગુનેગાર પણ બને છે. ભગવાન મહાવીરનું આજે-રૌત્ર સુદિ તેરશ, બુધવાર તા. ૨૩-૪-૭૫ના દિવસે જન્મકલ્યાણક છે. એ પ્રભુનું જન્મકલ્યાણક જગતના દરેક જીવને શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ, અદ્ધિ, વૃદ્ધિ, સુખ, સૌભાગ્ય અને મહદય આપનારું થાઓ. illullHIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII/ 'unnilinguiiiiiiiiiiiiiiiiiiiiiiiii Page #342 -------------------------------------------------------------------------- _