SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 0 નંદિ એટલે આણંદ जयइ जगजीवजोणी- वियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥ १ ॥ जयइ सुयाणं पभवो, तित्थयराणमपच्छिमो जयइ । जय गुरू लोगाणं, जयइ महप्पा महावीरो ॥ २ ॥ આ શ્રી નદિસૂત્રનુ' પ્રથમ મગલાચરણ છે. પહેલી ગાથામાં દરેક, અનાદિ અનંત કાળના, તી'કર પરમાત્મા– એને નમસ્કાર કરેલ છે. અને ખીજી ગાથામાં વર્તમાન તીથ પતિ ભગવાન મહાવીર મહારાજાને નમસ્કાર છે. નદિસૂત્રમાં એ શબ્દ છે : નદિ અને સૂત્ર. પરમાત્માએ કહેલાં આગમા, જેમાં લેાકાલેાકના સમગ્ર પદાર્થો કહેલા છે, અને જેમાં અનેક જાતના અર્થાં ગૂંથાયેલા છે, આવી જે વાકયરચના-આવા જે ગ્રંથ-તેને સૂત્ર કહેવાય. આનું નામ નંદિસૂત્ર છે. નદિ એટલે સમૃદ્ધિ. અર્જુન ઇન્સ્ટિ: ‘ટુનટુ સમૃહૌ' નામના વ્યાકરણના ધાતુના ખનેલે
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy