SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી ન‘ક્રિસૂત્રનાં પ્રવચને 6 આ શબ્દ છે. દરેક જાતની સમૃદ્ધિ થવી ’ એનું નામ નદિ સમૃદ્ધિથી જેમ જીવને આનંદ-હષ થાય છે, તેમ જે સૂત્રના શ્રવણથી જીવને આનંદ તથા હષ થાય અને વધે, તેનું નામ નાદિસૂત્ર. આવુ. આ નદિસૂત્ર આજે અમારે તમારી સમક્ષ વાંચવાના, અને તમારે સાંભળવાના અવસર આન્યા છે. મહાન પુણ્યના ચૈાગ હાય ત્યારે જ આ સાંભળવા મળે. શુકુલપાક્ષિક શ્રાવક કાને કહેવાય ? એનુ સ્વરૂપ શું? તા જેને અ પુદ્ગલ-પરાવત્તથી વધુ સ ંસાર નથી તે શુકૂલપાક્ષિક શ્રાવક કહેવાય. ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ શુકુલપાક્ષિક શ્રાવકનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે : "परलोयहिय सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो । अइतिब्वकम्मविगमा, सुक्को सो सावगो एत्थ ॥ " પરલેાકમાં એકાંત હિતકારી એવુ જે જિનેશ્વરનું વચન-આગમ છે, તેને જે આત્મા સાંભળે તે શુક્લપાક્ષિક કહેવાય. પરમાત્માનું વચન અહિતકારી છે જ નહિ, પણ હિતકારી જ છે. છતાં અહીંયા ‘ હિતકારી ’ વિશેષણ આપ્યુ... છે. કારણ કે હુંમેશા વિશેષણ એ કારણે અપાય છે. સમત્ર-મિષાામ્યાં, ચાટ્ વિશેષળમવત્ ' કઈ વસ્તુમાં તેનું સ્વરૂપ જણાવવું હોય તેા વિશેષણ અપાય છે. અને એક વસ્તુથી ખીજી વસ્તુના વ્યવચ્છેદ કરવા હાય, એક વસ્તુથી ખીજી વસ્તુને જુદી પાડવી હાય, તાપણુ વિશેષણ અપાય છે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy