________________
0
શકે.
*
શ્રી નલિસૂત્રનાં પાવર તે જેમ-મરેલાને મેળવવાની ઈચ્છા ન થાય, ઉન્માગમાં ગયેલી સ્ત્રીને પિતાના પતિમાં કેમ ન થાય, સપને શાંતિ ન થાય, અને કુટિલની મૈત્રી ન હોય, એવી રીતે કૃપણ આત્માને દાનની અભિલાષા પણ ન થાય. ચેનું ધન ભલે એમ ને એમ ચાલ્યું જાય—અને પણનું જાય પણ એમ જ-એ તે “ીટિસરિલિં ધાન્ય” કૃપણું અને કીડીઓએ ભેગું કરેલું બીજે જ ખાય, એ પિતે કોઈને ન આપી શકે.
અહીં પેલે બા વાણિયાને કહે છે: “તેરા નામ લેકર હમ કાલી રેટી ઔર બેલી દાલ ખાયેંગે. હમકે એક છે ધે ભરકે સેના દે છે.”
પેલે કહે છે: “તેરા બાપકા સેના હૈ? હમ નહીં 3. જાવ, ચલે જાવ. " બા પણ પાછા પડે એમ ન હતું. એણે કીધું તે કયા યહ તેરા બાપા હૈ? હમકે ચેડા કેના હી પડેગા'. અને આમ બેલતાં બોલતાં બંને જામી પડ્યા. લડવા માંડયા.
ત્યાં જ કુદરતને કરવું ને ત્યાંથી એક પિલિસ નીકળે. એને આ જોઈને થયું કે આ જંગલમાં વળી કેણ લડે છે? લાવ, તપાસ તેમ કરું. એ તે પામે આવ્યું. જય તે બા ને વાણિયે લડતાં હતાં. એણે પૂછયું :
હે બાવા શું લાગે છે?'