SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્નચંદ્ર પ્રણમુ તુમારા પાય ૨૪૫ ક્રિયાએ જે થાય છે, તે બંધ થાય. આ ક્રિયાએ તેમા ગુણુઠાણા સુધી હાય. સયેગી કેવલીને, તૌકર મહારાજાને પણ વચનની ક્રિયા છે. એમને ઉપદેશ આપવા જ પડશે. એમને શરીરની પણ ક્રિયા છે. શરીર હલાવવુ, વિહાર કરવા વગેરે. અને મનની પણ ક્રિયા છે. એ ખીજી કાઈ નહિ, પણ અનુત્તર વિમાનવાસી દેવતાઓ, જે હંમેશાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની જ વિચારણા કરતાં હાય, એમાં એને જ્યારે સંશય થાય કે આમ કેમ હશે ? તા એ કાને પૂછે ? એ અહી’ આવી શકે એમ નથી. એની પાસે આહારક શરીર પણ નથી. એ તે ચૌદ પૂર્વ ની લબ્ધિવાળા મુનિને જ હાય. અને આમને તે અવિરતિભાવ હાય. ત્યારે એ સંશય એ કઈ રીતે નિવૃત્ત કરે ? ત્યારે એ ત્યાં બેઠાં બેઠાં મનથી ભગવાનને પૂછે કે હે પ્રભો ! આમ કઈ રીતે છે ભગવાન્ એના મનેાવ ણુાના પુગલાને જુએ છે. પછી ભગવાન શું કરે ? તા મનેવગણાના પુદ્ગલાને ગ્રહણુ કરે. વચનથી તે જવાબ નથી આપી શકવાના. કેમકે એ તે અસંખ્યાત ચેાજન દૂર છે. એટલે મનેાવગણાના દ્રવ્યે લે છે. વણાએ આઠ છે. ઔદારિક વણા, વૈક્રિયવ ણા, આહારકવગણુા, તેજસ વ ણા, ભાષાવણા, શ્વાસેાચ્છવાસ વણા, મનાવા, અને આઠમી કાણુવા. જેમ આપણું શરીર ઔદારિક છે, તે ઔદારિક વગણુાના દળિયાનુ અનેલું છે. દેવતા ને નારકીને વૈક્રિયલગ ણાનુ શરીર છે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy