________________
૨૦૧
શ્રી નખ્રિસૂત્રનાં પ્રવચના
એકલાં નિશ્ચય ને ધ્યાન ઉપર ચાલ્યાં જવું, તે ઉચિત નથી. તારાં ધમ ને તારાં સંધયણુ માટે વર્તીમાન કાળમાં જે ચેાગ્ય હાય તે કરજે.
આ હેમચંદ્રાચાર્ય મહારાજાએ કહ્યું છે. અહી’હુવે શિષ્ય પૂછે છેઃ હું પ્રભા ! પ્રસન્નચ'દ્રરાજર્ષિ એ સાતમી નારકીનું કર્મ બાંધ્યુ હતુ., છતાં દ્રવ્યચારિત્રને લીધે એ મેાક્ષમાં કઈ રીતે ગયાં ? એનું સ્વરૂપ બતાવેા. ગુરુ મહારાજા એ સ્વરૂપ કઈ રીતે ખતાવે છે ? તે અગ્રેઅધિકાર.