SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ - શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ત્યારે અમે એ પ્રમાણે થોડુંક કર્યું છે, તે અત્યારે તમારી આગળ બે શબ્દ ઉપદેશના કહીને ઉપકાર કરી શકીએ છીએ. નહિ તે એટલું ય ન કરી શકત. એટલે ગુરુ કેવાં જોઈએ? ઉપરથી તે કરવાલની ધારા જેવાં દેખાય. ક્રર હેય. અને સર્ષની જેમ કુંફાડા મારતાં હેય, પણ એમનું હૃદય કેવું હોય? તે એમના હૃદયમાં તે એક જ ભાવના હોય કે–આનું કેમ હિત થાય? “આ આગળ કેમ આવે?' એ એક જ ઈચ્છા હોય. કેની જેમ? તે દ્રાક્ષ કેવી મીઠી હોય છે? એ દ્રાક્ષ જેવી મીઠી શિખામણ, એ જેમના હૈયામાં ભરેલી છે, અને એવી શિખામણ આપવાની જ જેમની ઈચ્છા હોય, એવાં ગુરુઓ પતિજય પામે છે. આવાં ગુરુ હશે તે જ મારું કલ્યાણ થશે. મીઠાંભાષિયા ગુરુની મારે જરૂર નથી. આવા ગુરુમહારાજાની સેવા જેમણે કરી હશે, વિનય કર્યો હશે, એ જ આગળ જ્ઞાન મેળવી શકશે. અને આવાં ગુરુઓને-સપુરુષોને જેને સમાગમ નથી, એવાં જીવમાં અવિવેક ને અવિનય હોય છે. પિલાં રાજામાં યૌવન, રાજયવૈભવને અધિકાર તો છે જ, પણ અવિવેક પણ છે. એટલે એ ગુસ્સામાં લે છે. પણ મહાત્મા તે એ સહન કરે છે. એ સમજે છે કે “આપણે સહન કરીશું, તે જ ઉપકાર થઈ શકશે, એ સહન કરવાની
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy