________________
પરિશેષ-૩
૨૯૯
સન તે જગતમાં એક જ છે. ભલે એક જુદાં સજ્ઞ કહે, બીજા જુદાં સજ્ઞ કહે, ત્રીજા જુદાં કહે, પણ સČજ્ઞનું સ્વરૂપ તે ત્યાં એક જ છે. અને તે વીતરાગાં પ' છે.
આવી રીતે મેાક્ષનું સ્વરૂપ પણ એક જ છે. જુદું જુદું નથી. કાંઈ વેદાંતીના મેાક્ષ જુદા નથી. પતજલિના મેાક્ષ જુદા નથી. સાંખ્યના મેાક્ષ કાઇ દા નથી. નૈયાયિકના જુદા નથી, તેમ જૈનના પણ જુદો મેાક્ષ નથી.
'संसाराऽतीततत्त्वं तु, परं निर्वाणसंज्ञितम् ॥'
–સ'સારથી ઉલ્ટ ધેલું-અતીત-જે મેક્ષ નામનુ તત્ત્વ છે, તે કેવું છે ? તા થવું હવા ન નિવર્તતે, તદ્ઘામ વર્મ મમ’-જ્યાં જઈ ને પાછું નથી આવવાનું, તે મારું ધામ-મેક્ષ છે. વળી
―
'यन्न दुःखेन संभिन्न ं न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतच, तज्ज्ञेयं परमं पदम् ॥'
--જે કેાઈ જાતના દુ;ખથી મિશ્ર નથી, મળ્યાં પછી જેના નાશ થવાના નથી, અને જે સ્થાન મળ્યાં પછી જગતની કોઈ જાતની અભિલાષા રહેવાની નથી, આવુ. ઉત્તમ સ્થાન ને કાઈ હાય તા એ માક્ષ છે.
અને આવું જે મેક્ષ પદ્ય, તે તે
'तद्धयेकमेव नियमा च्छन्द भेदेऽपि तत्त्वतः ॥ —સાંખ્યનું પશુ એક જ છે, યાગનુ પણ એજ છે,