________________
21€11€11900€€€€€€
અને ભક્તિ તથા વિદ્વત્તાથી પૂર્ણ પ્રસ્તાવના સમયસર લખી આપી, એ બદલ તેઓના અમે આભારી છીએ.
dadannadattadiad:dawn added addicataawaan
આ પુસ્તકને સમયસર છાપી આપવા માટે મંગળ મુદ્રણાલયના માલિક શ્રી કાંતિભાઈ ના અને શરુઆતના પ્રસ્તાવના વગેરે મેટરનું દ્વિરંગી મુદ્રણ કરી આપવા બદલ દીલા પ્રીન્ટર્સના શ્રી લાલભાઈ મણિલાલ શાહના આભાર માનીએ છીએ.
આ પ્રવચનાના સગ્રહ પ્રગટ થાય છે ત્યારે હૈયામાં અપાર વિષાદ ભર્યા છે, કેમકે આ પ્રવચનેાના પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય ભગવંત આજે આપણી વચ્ચે નથી. તેઓશ્રી માગશર વિ ૧૪ ના દિને નશ્વર માનવદેહના ત્યાગ કરીને સ્વર્ગલાકે પધાર્યા છે. તેઓશ્રીની આ રીતની અણુકલ્પી અનુપસ્થિતિ હૈયામાં ભારે વિષાદ અને આઘાત ફેલાવી રહી છે.
તેઓશ્રીના ચારિત્રપૂત આત્મા દિબ્ય શાન્તિ મેળવતા રહે, અને આપણા પર મંગળ આશીર્વાદ વર્ષાવતા રહે એવી પ્રાર્થના સાથે તેઓશ્રીના મ‘ગલકારી આ પ્રવચને આત્મા ભન્ય જીવાને સન્માના પથિક બનવામાં સહાયક બની રહે તેવી શુભ ભાવના....
લિ.
પ્રકાશક
૫
anadian awaiting
indianwedda wate