________________
શ્રી નહિઁસૂત્રનાં પ્રવચના થડીવાર થઈ. વ્યાખ્યાન ચાલ્યું. ત્યાં શેઠને ફી ઝોકાં આવ્યા. એમને એની ખબર ન પડે, પશુ એ નીચે નૌ · જાય, એટલે બીજાને ખખર પડે.
૯૨
આ જોઈને આચાર્ય મહારાજ કહે : અરે શેઠે ! આવા પ્રભુના વચન સાંભળવાના અવસર આવ્યે ને તમે ઝોકાં કેમ ખાવ છે ?’
શેઠ કહે : ‘ના સાહેબ! હું ઝોકાં કયાં ખાઉં છું ?' તા પછી આમ નીચે નમી કેમ ગયાં ?’
શેઠ કહે ઃ સાહેબ ! આલી રાંડ નિદ્રા છે ને, એને મેં અહી આવવાની ના પાડી, તેા ય નહેાતી માનતી. એટલે મે' ડાકુ' નમાવીને એને કીધુ કે-લે રાંડ, આવી જા, તારે આવવુ હાય તા આવી જા’.
પાછું વ્યાખ્યાન ચાલ્યું'. ઘેાડીવાર થઈ, ત્યાં તે શેઠને એવી ઊંઘ ભરાણી કે શેઠ વ્યાખ્યાનની વચ્ચે જ ઢળી પડયા. એ જોઈને આચાય મહારાજ કહે : આ શું કર્યુ? તમે તા ના પાડેા છે કે ઊ'ધ નથી આવતી. તે પછી આમ ઢળી કેમ પડયા ?’
'
ઊંઘ એ પ્રમાદ છે. અને પ્રમાદની સાથે તે કુસ્તી કરવી જોઈએ. બધાં વચ્ચે એની ફજેતી કરીએ તે એ ન આવે. એટલે જ મહારાજે શેઠને પૂછ્યું : તમે ઢળી કેમ
પડ્યા
ત્યારે શેઠ કહે સાહેબ! આ આવાં બેઠાં છે, ને