________________
પરિશેષન
પછીના અઢાર વર્ષ ગધેડાના છે. એમાં પૈસા કમાવા માટે ગધેડા જેવું વૈતરૂં કરે. ન્યાયનીતિ ખ્યાલ ન રાખે. અનીતિના પૈસે એકઠો કરી પાપના પાટલાં ખાંધે પુત્ર હાય ને કાંઈ દાન પુણ્ય કરે તેા કહે કે-અલ્યા! મેં ગધેડા જેવુ’ વૈતરૂ કરીને પૈસા ભેગા કર્યાં છે, તેને તુ' આમ વેડફી કેમ નાખે છે ? આ કાણુ એલાવે છે? પેલાં ગધેડાના અઢાર વર્ષ ખેલાવે છે.
૧૭૨
પછી કૂતરાનાં બાર વષ આવે છે. એ શુ કરાવે છે? તા છોકરાને મહાત્માને ઉપદેશ લાગ્યા હાય, ને કાઈ મહાજન ટીપ કરવા આવે, તે વખતે ધર્માદાની ટીપમાં કરા જો સારી રકમ લખાવે, તે તેને કહેઃ અલ્યા, આ પૈસા મહેનત વિના મળતા નથી. આવાં ટીપવાળાં તે ઘણાં ચ આવશે. આટલાં બધાં રૂપિયા લખાવાતાં હશે ? આમ તે તું દેવાળું જ કાઢવાના”. આમ છેકરાને કૂતરાંની જેમ ભસે છે. કારણ કે આ વર્ષે કૂતરાના છે.
આ પછીના દસ વર્ષ વાંદરાવાળા છે. ૬૦+૧૦=૭૦ વર્ષોની ઉંમમાં ાસા અન્યા. ખૂણામાં ખાટલા ઢાન્યા. કાંઇ ભગવાનનું સ્મરણુ–ભજન કરવું નથી ગમતું. પણ પડયાં પડયાં ઘરમાં ટકટક કરે. એટલે હેાકરાના હેકરાં રાસાની પાંતરી ખેંચે. એ વખતે વાંદરા જેમ ક્રાંતિયા કરે. કેમ કે આ વર્ષ વાંદરાના છે.
હવે એ માણસ કરીને મચ્છુસ કયારે બનશે ? when will he be man? when will we be man?