________________
૩૮૪
તેવા ભેદ હાય, પણ જ્યારે પરવાદી પરમાત્માના શાસનને માનનારા, એની થઇ જશે. અને પરમાત્માના શાસનને જ રાખશે.
પરિશેષ-૩
આવશે ત્યારે તે
શ્રદ્ધાવાળ, ભેગાં હંમેશાં જયવંતુ
આવી વિશાળદ્રુષ્ટિ કેળવવી, એ આ પ્રસંગે આપણુ વ્ય છે.”
ચૈત્ર સુદિ ૧૩, બુધવાર, તા. ૨૩-૪-૭૫ના ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિને સવારે ૧૦-૩૦ વાગે શેઠ હઠીભાઇની વાડીમાં ગુજરાત રાજ્ય ૨૫૦૦મા નિર્વાણુ મહે ત્સવ સમિતિના ઉપક્રમે ચેાજાએલ સમારોહમાં
પૂજ્યપાદ તપાગચ્છનાયક પરમદયાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદન. સૂરીશ્વરજી મહારાજનું પ્રેરક ઉદ્બાધન
अनाग्रहादेव वक्तुः सकाशात् तत्त्वाधिगमो भवति ।
જે વકતાને હાઈ જાતના આગ્રહ નથી. મારું એ એ સાચું; એવે કદાગ્રહ નથી. પણ ‘સાચું એ મારુ’ આવે જેને ભાવ છે. તે વક્તા પાસેથી સાચું તત્ત્વ મળી શકે છે.
અને ‘મથ્થો વ્રુદ્ધિમાનથી, શ્રોતા પાત્રમિતિ સ્મૃતઃ ।
જે મધ્યસ્થ બુદ્ધિવાળા છે, સમજી છે અને અર્થા