________________
પ્રસન્નચંદ્ર પ્રભુ તુમારા પાય
૨૫૭
એ સાંભળીને શ્રેણિક રાજાને ઘણું આશ્ચય થાય છે. એ ફરી પૂછે છે કે ‘અત્યારે હું પૂછું એ કાળધમ પામે તા કયાં જાય ?'
છું', તે વખતે જો
તે ભગવંતે કીધું કે: અનુત્તર વિમાનમાં જાય'. આ સાંભળીને રાજ્યને આશ્ચય થાય છે.
श्रेणिकस्तस्य राजर्षे वरितेन सुगन्धिना । वासितः श्रीमहावीर, धर्मवीरो व्यजिज्ञपत् ॥
ભગવાનનું વચન સાંભળીને ધમ વીર એવાં શ્રેણિક મહારાજા ભગવંતને પૂછે છે. કાઇ દાનવીર હાય, કાઈ દયાવીર હાય, એમ શ્રેણિક રાજા ધર્મવીર હતાં. તેઓ પૂછે છે. હું પ્રભેા! હે ભગવંત! આ પ્રસન્નચ`દ્ર રાજર્ષિ એક તરફ સાતમી નારકીનુ' કમ ખાંધે છે, ને ખીજી તરફ અનુત્તર વિમાનનુ` કમ ખાંધે છે, એ ખરેખર આશ્ચય છે. આવું કઈ રીતે અન્યું? તે અમને બતાવેા.
એ સ્વરૂપ ભગવંત મહારાજા કઇ રીતે બતાવે છે? તે અત્રે અધિકાર વર્તમાન જોગ,
ન. પ્ર. ૧૭