________________
શ્રી નવિસૂત્રનાં પ્રવચને બહાર કાઢે છે પણ એ તો તને જ કરડે છે. અને કરડવાને તો એને સ્વભાવ છે. એટલે એ કરડ્યાં જ કરશે. માટે એને જવા દે. આ તે તારી અકકલ વિનાની વાત છે.”
ત્યારે પેલે બાળક કહે છે કે હું મિત્ર ! તારી વાત બરાબર છે. પણ આ એક વીંછી જે ક્ષુદ્રજતુ પણ
જ્યારે પિતાને કરડવાને દુષ્ટ સ્વભાવ નથી છોડત, તે હું તે સજજન છું. હું મારે એની પર દયા કરવાને સ્વભાવ કેમ છોડું?
માટે જ કહ્યું છે કે કાળાન્ત પ્રકૃતિ વિકૃતિ જ્ઞચતે ત્તિમાન જગમાં ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવે, મરણ આવે તે ય શું? પણ સજજન પુરુષો પિતાને ઉપકારને સ્વભાવ નથી છોડતાં.
અહીં મહાત્મા પણ પિતાને સહિષ્ણુ સ્વભાવ નથી છેડતાં. એ રાજાને પૂછે છે કેઃ રાજન ! તારે સમજવું હોય તે સમજાવું, ગુસ્સે શા માટે કરે છે?
રાજાને ય જાણવું તે હતું જ. એટલે એણે હા પડી પછી મહાત્માએ એને પૂછયું : રાજન ! તમે રાત્રે કેટલાં વાગે સૂતાં હતાં? રાજા કહેઃ બાર વાગે સૂતે હતે.
મહાત્મા કહે બાર વાગે તે હંય સૂતે. પણ સૂતાં પછી તે પલંગ હોય, પથારી હોય કે ધૂળ-રેતી હેય, કે રાખ હાય, બધું મારે સરખું જ છે. કાંઈ ફેર નથી. સૂતાં પછી એની ખબર નથી પડતી.