________________
१८
પરિશિષ-૧ " બહેન વીલ વી બી મેન
આપણે માનવ કયારે બનશું?”
એક વખત ઈશ્વરે સૃષ્ટિ બનાવવાનું વિચારે કર્યો તેમાં સૌથી પહેલાં એમણે ગધેડાને બેલાવીને કહ્યું “અલ્યા ગધેડા ! તું જગમાં અવતાર લે.”
'ગધેડે કહેઃ “બાપજી! ત્યાં જઈને મારે શું કરવાનું? એટલે ઈશ્વરે કહ્યું કે તારે ત્યાં જઈને પિઠો ઉપાડવાની અને માલિકના ડફણાં ખાવાનાં.”
પણ બાપજી! મારે ખાવાનું શું ?
“તારે લીલી ધરો ખાવાની ને અલમસ્ત થઈને આનંદ કરવાને”.
સારું બાપજી! સારું, પણ મારે આવું કામ કેટલાં વર્ષ કરવાનું ? એ તો કહે.”
ઈશ્વર કહેઃ “ભાઈ, તારે ત્રીસ વર્ષ કામ કરવાનું.
એટલે ગધેડે કરગર્યો : “બાપજી! આમાં કાંઈક ઓછું કરે. આટલાં બધાં વર્ષ મારે ત્યાં નથી રહેવું. ત્રીસ વર્ષ મારે નથી જોઈતાં.”
ઈશ્વરને દયા આવી. એમણે કહ્યું : જા, તારાં બાર વર્ષ કાયમ. અઢાર વર્ષ માફ.”
ગધેડે ચાલે ગયે પછી ઈશ્વરે કૂતરાને બેલા. એને કહ્યું : “કૂતરા ! તું દુનિયામાં અવતાર લે.”