________________
૨૮૪
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વાતને સારી કહીએ તો આપણું સમકિત પણ હારી જઈએ.
એ તે શાસ્ત્ર વાંચે ને જાણે, ત્યારે ખબર પડે કેજિનક૯પ કેણું કરી શકે? પહેલાં તે એ વજઋષભનારાચ સંઘયણને ઘણી હો જોઈએ. અત્યારે કયું સંઘયણ છે? છેવટું સંઘયણ છે. અને એને જ્ઞાન કર્યું હોવું જોઈએ? ઓછામાં ઓછું નવમા પૂર્વની ત્રીજી વસ્તુનું એને જ્ઞાન હિય, ત્યારે એ જિનકલ્પ–પરિહારવિશુદ્ધિકલ્પ કે યથાલંદક કલ્પ લઈ શકે. એકલી જિનક૯૫ની વાતે કરવાથી જ જે કલ્યાણ થઈ જતું હોય તે જગતમાં કાંઈ કરવાનું જ નહિ રહે.
લકે અડદના ને મગના પાપડ બનાવે છે. એમાં પહેલાં એના ગોયણું બનાવે છે, પછી એને પાપડ વણે છે. એ ગેયણાં જેવાં ઊંટના લીડાં ય હોય છે. પણ એના પાપડ ન થાય. થાય ? ન જ થાય. થતાં હોય તે બનાવી જેજે. અને એનાં જે પાપડ બનવા માંડશે તે અડદન ને મગને કઈ ભાવે ય નહિ પૂછે.
એવું શા માટે ન થાય? આપણે પણ જિનકલ્પ કેમ ન કરી શકીએ?” આવી વાતે કરવાથી જ જે કલ્યાણ થશે, તે પછી મગ ને અડદની જેમ જિનકલ્પના પણ કઈ કઈ ભાવ નહિ પૂછે. હું બતાવીશ કે આવાં કપ કોણ
એક સ્થાનક્વાસી મુનિએ ચાર-પાંચ વર્ષ પહેલાં