________________
*080060 060 DEQUEODECOCO0COPEQDSC020:0200S00S00S00S0OSONSOLEVUEVIEUVIEWER
BEDEUDE0080 VENDEUDEUX0E01EV DET DE0020DE0 0908
q૦૦૦૦૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ હૈ પ્રકાશકીય નિવેદન હૈ કૈ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8.
પરમપૂજ્ય પરમદયાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રવચનોનો આ સંગ્રહ છે.
વિ. સં. ૨૦૨૯ના વર્ષે તેઓશ્રી ખંભાત-શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘના ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજ્યા, ત્યારે ત્યાં અષાડ શુદિ ૫ થી અષાડ
વદિ ૮ સુધીમાં તેઓશ્રીએ સત્તર પ્રવચનો આપેલાં. છે તે પ્રવચને તે જ વખતે તેઓશ્રીની નિશ્રામાં રહેલાં
પૂજય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી શીલચન્દ્રવિજયજીએ લખી લીધેલાં. એ પ્રવચને આ પુસ્તકમાં મુખ્યત્વે લેવાયા છે.
આ ઉપરાંત, પૂજ્યપાદ આચાર્ય ભગવંતે સં. ૨૦૨૮ના પાલિતાણાના ચાતુર્માસમાં આપેલાં પ્રવચનેમાંથી કેટલાંક વચનામૃતેને સંગ્રહ પૂજ્ય સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજે કરેલ છે, તથા ખંભાતમાં તેમણે રચેલી કેટલીક ગહેલીએ, આ પુસ્તકમાં પરિશિષ્ટમાં લેવાયેલ છે.
020050020DE0DE0080030130030 OSOLEO: DECLEOVEDOSO0S00800SCUB00300301BOX
0C0DCOLE0080 DEDOSO RISUUSODE0DESDE0DE0DEOS