SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રી નંદસૂત્રનાં પ્રવચને વળી આ સૂય ઊગે ત્યારે તાપ લાગે છે, એની સામું પણ નથી જોવાતું. પણ ભગવાનરૂપી સૂય તે નિસ્તાપ り છે. ભગવાનનું તેજ કેવુ છે? દુનિયામાં સૌ કરતા અનંત ગણું. પછી તેના કરતાં અનંતગુણહીન ગણધર ભગવંતનુ તેજ હાય. એનાથી અનંતગુણુ હીન આહારક શરીરનું તેજ. એથી અન તગુણુહીન અનુત્તરવાસી દેવનું હાય. આટલું તેજ હોવા છતાંય ભગવાન સામે જોવામાં તાપ ન લાગે, પણ શીતળતા જ થાય. આવા ભગવાન છે. તે ભગવાન મહારાજા સૂર્યની જેમ જયવંતા વર્તા. આનુ વિશેષ સ્વરૂપ અગ્રે અધિકાર વર્તમાન જોગ,
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy