________________
સહ-શ્રાવક
૧૫
મહના ત્યાગ. આ મારી વસ્તુ છે, ‘મમેવું ’ આના પર મારી સત્તા છે. એ વસ્તુ મેં એને અર્પણ કરી, એના પરની મારી સત્તા ઇંડી દ્વીધી, એ વસ્તુ પરની મારી મમતાનામાહુના ત્યાગ કર્યું, ત્યારે એનું દાન થયુ.
દાનના સસ્કાર નહિ હોય તે। દાન નહિ થાય. અને એ વસ્તુ પરના માહ નહિ છૂટે તે શરીર પરના મેહુ નહિ છૂટે. અને શરીરના મેહ નહિ છૂટે, તે ત્યાગધમ, ચારિત્ર નહિ લઈ શકે.
આ સંયમ કયારે પળાય ? શરીર પરના માહ-મમત્વભાવ છૂટયા હોય તે. પણુ શરીર પર જ્યાં સુધી માહ ને સમત્વ છે કે-‘ હાય હાય, આ શરીર મારું છે. મને માથું દુઃખે છે. તાવ આવે છે. હું શું કરું? મારાંથી કેમ રહેવાશે ? ’—આવું જેને શરીર પર મમત્વ હાય, ત્યાં સુધી એ ચારિત્રની આરાધના ન કરી શકે. ત્યારે શરીર પરથી મમત્વ ક્યારે છૂટે ? જો દાનના સંસ્કાર પડયા હાય તેા. જેવા સૌંસ્કાર પડયા હોય, એવા આગળ વધે છે. દાનના સ`સ્કાર પડયે હશે, તે કે’કવાર શરીરના મેહ છૂટશે.
',
હીરા, માણેક, પૈસા, નેટાના થેાકડા, આમાંનું કાંઈજ સાથે નથી લાગ્યે. બધું અનિત્ય છે. કેવળ ખાદ્ય વસ્તુ છે. આ બધાંના માહુ તારે છોડવા જ જોઈએ. કલિકાલસ`જ્ઞ હેમચંદ્રાચા` મહારાજ પણ કહે છે
'यदसत् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । વયં વરાધ્યાપિકા, તુજ સ સમાચરેત્ ? ।। '