________________
નદ્ધિ એટલે આન
re
જ્ઞાની કહે છે કે-કમના વિપાક અને આપત્તિ તે બધાંને આવે છે. પણ એ આપત્તિ આવે ત્યારે વિચારવું કેક'ના વિપાક તેા અવશ્ય આવશે જ, એને ભાગન્યા વિના છૂટકો જ નથી. પણ હૈ જીવ ! ત્યારે તુ ફ્લેશ અને હાયવાય ન કરતાં ધીરજ રાખજે.
તે આવાં વિઘ્નની શાંતિ માટે મંગલાચરણ કરવુ જ જોઇએ.
(૨) અને ‘પ્રન્થસમાપ્ત્યર્થે,' -ગ્રંથ પૂરા થાય, કામના પ્રારંભ કર્યો તેની પરિપૂર્ણ સફળતા થાય તે માટે પણ મંગલની જરૂર છે.
(૩) અને ‘ શિબ્દસમયપાસનાર્થ ' જે શિષ્ય મહાપુરુષા થઈ ગયા, તેમના એક આચાર છે – મંગલ કરવાના, તે આચારનું પરિપાલન કરવા માટે પણ મોંગલની જરૂર છે. આમ આ ત્રણ કારણે મંગલ કરવુ જોઈ એ.
અહીં, આ નદિસૂત્ર પણ મંગલ છે. તેનું વિવેચન કરવામાં વિઘ્ન ન આવે, ગ્રંથની સમાપ્તિ થાય અને શિષ્ટ પુરુષાના આચારનુ` પાલન થાય, તે માટે મલયગિરિજી મડા રાજા મગલ કરે છે. પહેલું મંગલ ‘શ્રી મહાવીર મહારાજા’ નુ' કરે છે. કારણ – અત્યારે વિદ્યમાન દ્વાદશાંગી મહાવીર મહારાજાની છે.
.
9
'सुत्तं गणहररइअं तह पत्तेयबुद्धरइयं च । सुकेवलिणारइय, अभिन्नदसपुव्विणा रइयं ॥ સૂત્ર-આગમ કાનુ' કરેલું છે ? તે ગણધર ભગવ ંતાનું,
!