________________
૧૫૦
શ્રી ન‘ક્રિસૂત્રનાં પ્રવચને
આવી જાય છે. એ જોઇને શિષ્યા પૂછે છેઃ હું પ્રભા ! આજે આપની આંખમાં આંસુ કેમ ? આપે ઘણા મુનિઓને નિઝામા ને આરાધના કરાવી છે. કેઈ દિ' નહિ ને આજે આંસુ કેમ ?”
ત્યારે તેઓ કહે છે કે-ભાઈ ! ‘પુસ્નેહે દ્દેિ ચુસ્યન:' મનક મારા પુત્ર હતા. એ મારી પાસેથી પામી ગયેા, નિઝામણા લઈને ગર્ચા, એના હર્ષોંના આંસુ મને આવે છે.
શિષ્યા કહે છે: હું પ્રભા! તે અમને પહેલાંથી કેમ ન કીધું ? અમને ખબર હાત તેા અમે પણ એમની ભક્તિના લાભ લેત ને ? કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે-ગુરુને ને ગુરુના પુત્રને સરખું માન આપવુ' જોઈએ.’
ત્યારે ગુરુમહારાજા કહે છે કેઃ ભાઈ! તમને પહેલાં કીધુ હાત તા તમે એનું બહુમાન કરત. તે એ પ્રમાદમાં પડી જાત અને જે એ પામી ગયા, એ પામત નહિ. માટે મેં તમને નથી કીધું”.
એમણે રચેલાં દશવૈકાલિકસૂત્રની ગાથા ગઇકાલે મે કીધી હતી. આમ આ શય્ય'ભવસૂરિમહારાજાનું વૃત્તાન્ત શું બતાવે છે? કે જેવા જૈનધમમાં ત્યાગ છે, એવા કાઇ જગ્યાએ નથી.
આમ ત્યાગી પુરુષોને પેાતાના પાપ પખાળવાનું તીથ ‘સત્ય' છે.
"
અન્યના જે શાસ્ત્રા છે. એ કેવાં છે? તા એમાં અસત્યના ઉપદેશ છે, ‘ોિફેશર ક્ષેત્’-એમાં હિંસાને ઉપદેશ છે.