Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board
Catalog link: https://jainqq.org/explore/005216/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો લેખક : ડૉ. નવીનચદ્ર આન'દીલાલ આચાય એમ. એ., પીએચ. ડી,, * /galle બર્માણ બોર્ડ --રાત૨ા યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ- ગુજરાત રાજ્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય લેખક : ડૉ. નવીનચંદ્ર આનંદીલાલ આચાર્ય એમ. એ. બી. એડ. પીએચ. ડી. અમદાવાદના જે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવનમાં અનુસ્નાતક કક્ષાએ તથા શ્રી હ. કા. આર્ટસ કોલેજમાં સ્નાતક કક્ષાએ ઘણા વર્ષો સુધી શિક્ષણ કાર્ય કરીને હાલમાં નિવૃત્ત થયેલ શ્રી આચાર્ય ગુજરાત યુનિવર્સિટી તરફથી પીએચ. ડી.ની ડિગ્રી માટે ભારતીય સંસ્કૃતિ વિષયના માર્ગદર્શક પ્રાધ્યાપક તરીકે માન્યતા પામેલ છે. તેઓ શાળા-મહાશાળાના શિક્ષણ કાર્યને ૩૯ વર્ષને બહેને અનુભવ ધરાવે છે. ગુજરાતના સ્વાધ્યાય, બુદ્ધિપ્રકાશ, પથિક જેવા નામાંકિત સામયિકોમાં તેમના લેખે અવાર નવાર છપાય છે. લેખકનાં અન્ય પ્રકાશન ૧ ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ ખંડ-૨, પ્રતિમા લેખે. ૧૯૬૬ ૨ ઔદુમ્બર પરિચય. ૧૯૭૦ ૩ ગુજરાતના ચાવડા રાજ્યને સાંસ્કૃતિક ઈતિહાસ. ૧૯૭૩ ૪ ગુજરાતને સોલંકી કાલીન ઈતિહાસ. ૧૯૭૩ ૫ મુઘલ કાલીન ગુજરાત, ૧૯૭૪ ૬ બૌદ્ધ મૂર્તિવિધાન. , ૧૯૭૮ ૭ શામળાજી. ૮ ગુજરાતના સિક્કાઓ. ૧૯૮૦ ૯ જગતની અગ્રગણ્ય સભ્યતાઓ (સહ લેખક–છે. થેમસ પરમાર) ૧૯૮૨ ૧૦ ભારતની સામાજિક સંસ્થાઓ (મધ્યકાલ અને અર્વાચીનકાલ) ૧૧ ગુજરાતના ધર્મ સંપ્રદાય ૧૯૮૩ ૧૨ ગુજરાત દર્શન (અભિલેખે અને સાહિત્યમાં) ૧૯૮૩ ૧૩ ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ (ઈ. સ. ૧૩૦૪ થી ૧૮૧૮) ૧૯૮૪ ૧૪ અધ્યયન અને સંશોધન ૧૯૭૯ ૧૯૮૨ ૧૯૮૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો લેખક : છે. નવીનચંદ્ર આનંદીલાલ આચાર્ય એમ. એ., પીએચ.ડી., નિવૃત પ્રાધ્યાપક ભારતીય સંસ્કૃતિ વિભાગ, શ્રી. હ. કા. આર્ટસ કોલેજ, અમદાવાદ-૯, : : નિવર્સિટી નન રસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ RELIGIONS OF INDIA by DR. NAVINCHANDRA, A. ACHARYA : પ્રકાશક : જે, ખી, સેડિલ અધ્યક્ષ યુનિવર્સિટી ગ્ર ંથ નિર્માણુ ખોડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦૦૦૬ © યુનિવર્સિ ટી ગ્રંથ નિર્માણુ ખા પ્રથમ આવૃત્તિ : ૧૯૮૫ નકલ : ૧૧૦૦ કિ`મત : રૂ. ૨૦-૫૦ "Published by the University Book Production Board, Gujarat State, under the Centrally Sponsered Scheme of Production of Books and Literature in Regional Languages at the University level of the Government of India in the Ministry of Education and Social Welfare (Department of Culture) New Delhi.' : સુદ્રક : ચીનુભાઈ ઝીણાભાઈ પટેલ ખાડિયાર ટાઈપ સેટિ’ગ ૨/A ગાકુળનગર સોસાયટી, ઉસ્માનપુરા પાસે, આશ્રમ રેડ, અમદાવાદ-૩૮૦૦૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું પુરોવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને તે માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથ સામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તક અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બર્ડ સ્થાપવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓનાં પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાને દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્ય પુસ્તક અને સંદર્ભ ગ્રંથે પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે. આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનિયન વિદ્યાશાખાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિષય માટે નિયત થયેલ પાઠ્યક્રમના સંદર્ભમાં “ભારતીય ધર્મો ” નામનો ગ્રંથ પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરે એ વાતે થાય છે કે આ ગ્રંથના લેખક ડૉ. નવીનચંદ્ર આનંદીલાલ આચાયે પિતાના જ્ઞાન અને અનુભવોને લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ ગ્રંથનું પરામર્શન કરવા માટે છે. હરિપ્રસાદ ગ, શાસ્ત્રીને આભાર માનું છું. આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે અને એ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેર્ડ, જે. બી. સેડિલ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, અધ્યક્ષ. ઓગષ્ટ, ૧૯૮૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિ ધર્મ પ્રધાન સંસ્કૃતિ છે. આથી ભારતીય સ ંસ્કૃતિના દરેક અભ્યાસીએ ભારતીય ધર્માનું જ્ઞાન મેળવવુ આવશ્યક છે એમ હું માનુ છું. ધર્માં દ્વારાજ માનવી નીતિમય અને સંસ્કારી જીવન જીવી શકે છે. ધર્મ જીવનના પ્રાણ છે અને સતા સંસ્કૃતિનું મૂલ્યવાન ધન છે. ભારતીય ધર્મો વિષે વિવિધ ભાષાઓમાં અનેક પુસ્તકે લખાયાં છે, અને લખાતાં રહે છે, પણ ઘણા સમયથી ગુજરાતી ભાષામાં યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિના અભ્યાસને અનુરૂપ ધર્મ વિશેના પુસ્તકના અભાવ વર્તાતા હતા. આ વસ્તુને ધ્યાનમાં લઈ યુનિ. ગ્રંથ નિર્માણ માટે આવા એક ગ્રંથ તૈયાર કરવાનું વિચાર્યું. અને એ માટૅ મને નિમંત્રણ પાઠવતાં મેં તેને આભાર સાથે સહર્ષ સ્વીકાર કર્યાં. પ્રસ્તુત ગ્રંથમાં ભારતમાં પ્રવર્તતા વર્તમાન ધર્મોને આવરી લઈ દરેક ધર્મ નું ભારતીય સ્વરૂપ, તેનાં દેવસ્થાન, સમાજ ઉપર તેની અસર વગેરે વિવિધ પાસાંની ચર્ચા કરેલ છે. શરૂઆતમાં પ્રાક્વેદકાલીન ભારતીય ધર્મીના સ્વરૂપનો ખ્યાલ આપ્યા બાદ હિંદુ ધર્મીનું સ્વરૂપ અને તેની વિવિધ શાખાએની વિગતે ચર્ચા કરેલ છે. ત્યાર બાદ ભારતમાં પ્રવર્તમાન અન્ય ધર્મો જેવા કે જૈન, બૌદ્ધ, જરથાસ્તી, ઈસ્લામ, શીખ, યહૂદી, ખ્રિસ્તી વગેરેના વર્તમાન ભારતીય સ્વરૂપના ઉપલબ્ધ સાધનાને આધારે ખ્યાલ આપવા નમ્ર પ્રયત્ન કરેલ છે. સમગ્ર ગ્રંથ યુનિવર્સિ ટીના ભારતીય સંસ્કૃતિના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમને અનુરૂપ તૈયાર કરેલ છે. ગ્રંથના દરેક પ્રકરણને અ ંતે ઉપયોગી પ્રથાની યાદી તયા ગ્રંથને અંતે પારિભાષિક શબ્દ સૂચિ આપી ગ્રંથને પૂર્ણ કરેલ છે. આ ગ્રંથને તૈયાર કરવામાં ૐ।. ચીનુભાઈ નાયક તથા ડૉ. પનુભાઈ ભટ્ટ રચિત જગતના ધર્મોની વિકાસરેખા તથા ૐા. નગીનભાઈ શાહ રચિત બૌદ્ધ ધ દર્શનના મહદ્અંશે ઉપયોગ કરેલ છે. અને એ રીતે હું એ વિદ્વાનાના ઋણુના સ્વીકાર કરું છુ. મારા અધ્યાપક તરીકેના શિક્ષણકાય દરમિયાન આ વિષયમાં અનેકવાર એક અંગત મિત્ર તરીકે ડૉ. ચીનુભાઈ નાયકે ઉપયોગી માર્ગદર્શન આપેલ છે અને Page #7 -------------------------------------------------------------------------- ________________ તેથી જ આ ગ્રંથને હું સાકાર કરી શકયો છું તેથી તેમના જેવા અભ્યાસી માદકના જેટલા આદર કરુ તેટલા એછે છે. આ ગ્રંથને તૈયાર કરવા માટે મને આમ ંત્રણ આપવા બદલ હુ' યુનિ. ગ્રંથ નિર્માણુ ખાડ ના આભારી છું. આ સાથે આ ગ્રંથ તૈયાર કરવામાં સંગીન માર્ગદર્શન આપવા બદલ મારા પરમ આદરણીય ગુરુ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીને તથા ખ્રિસ્તી ધર્મ વિશે ઉપયોગી માહિતી પુરી પાડવા બદલ મારા મિત્ર પ્રા. થેામસ પરમારને હું અંત:કરણ પૂર્વક આભાર માનું છું. આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થી ભાઈ-બહેનેાને થાડે ઘણે અ ંશે પશુ ઉપયોગી નોવડરો તા હું મારે આ પ્રયત્ન સફળ થયેલે માનીશ, આ પુસ્તકમાં કાઈ ભાષાકીય દાષ રહી ગયા હોય તેા ક્ષમ્ય ગણવા વિનંતી છે. ડૉ. નવીનચંદ્ર આચાય ૪૫૧/૧ જેઠાભાઈની પાળ, નાનીપેાળ, ખાડીયા, અમદાવાદ-૧, Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુ. ૧. પ્રાસ્તાવિક ૨.હિંદુધર્માં ૩. હિંદુધ ના વિવિધ સ ંપ્રદાયે (સ ંક્ષિપ્ત પરિચય.) ૪. જૈન ધર્માં ૫. બૌદ્ધ ધર્મ ૬. શીખ ધર્મ ૭. ઈસ્લામ ધમ ૮. જરથુાસ્તી ધ ૯. યુઠ્ઠી ધ ૧૦. ખ્રિસ્તી ધર્મ ૧૧. અનુક્રમણિકા. નામ ભારતીય ધર્મોં પર પશ્ચિમની સ ંસ્કૃતિની અસર. પારિભાષિક શબ્દ સૂચિ. પૃષ્ઠ ૧ ૧૭ ૬. ૯૧ ૧૨૩ ૧૪૮ ૧૬૯ ૧૮૬ ૨૦૧ ૨૧૪ ૨૧૯ ૨૨૯ 1 Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રાસ્તાવિક માનવીને સમાજમાં ઉન્નત મસ્તકે જીવવા માટે અનેક પ્રકારના સદ્ગુણા ડેળવવા પડે છે. સદ્ગુણ્ણા તેને જીવનદૃષ્ટિ આપે છે. જેમ શબ્દમાંથી કાવ્યનું સર્જન થાય છે, સ્વરમાંથી સ ંગીત જન્મે છે, લાકડામાંથી કલાકૃતિ સર્જાય છે, તેમ સદ્ગુણામાંથી ધંનું સર્જન થાય છે. ધર્મ એ કાઈ બહારથી ઢાકી બેસાડવાની વસ્તુ નથી, પણ એ તા મનુષ્યના અ ંતરમાં સતત વહેતુ સાનુ એક ઝરણું છે. તે માનવીને ગતિશીલ બનાવે છે. સત્યના માર્ગે લઈ જાય છે. ચારિત્ર્યવાન બનાવે છે. સાચે ધર્મ ઈશ્વર પ્રત્યે સદ્ભાવ જન્માવે છે. માનવીને પોતાની ફરજનું ભાન કરાવે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાંથી આગળ જતાં પ્રકૃતિપૂજા, દેવપૂજન, પ્રેતપૂન વગેરે ઉદ્ભવે છે. એ પછી તેમાં તત્ત્વજ્ઞાન અને કર્મ કાંડ ઉમેરાતાં દાનના મહિમા વધે છે. સ કહેવાય છે કે ભારતીય સ ંસ્કૃતિ ધર્મના રંગે રંગાયેલી છે. ધર્મ એ ભારતીય સંસ્કૃતિના આત્મા છે. ભારતીય સમાજમાં ધર્મ અને સ ંસ્કૃતિ એવી રીતે આતપ્રાત થયેલાં છે કે તેમને અલગ પાડવાં મુશ્કેલ છે. ઇતિહાસના પુરાવા કહે છે કે વૈકાલ પહેલાં અહીં જે પ્રશ્ન વસતી હતી તેઓને પોતાની ધર્મભાવના હતી. આર્ચીએ ભારતમાં આવી અહીં હજારા વર્ષથી વસતી પ્રજા સાથે ધર્મની ખાખતમાં એકતા સાધવાના પ્રયત્ન કર્યાં. આર્યો પછી પણ જે જે વિદેશી પ્રજાએ ભારતમાં આવી તે પણ ભારતીય સ ંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ. તેમના આચારવિચારાની અસર પણ ભારતની પ્રજા ઉપર પડી. આ ફેરફારને પરિણામે ભારતીય ધર્મનું સ્વરૂપ સદાયે બદલાતું રહ્યું છે. ભારતની એ ઉદારતા છે કે એણે કદી પણ પાતાના જ્ઞાનનાં દ્વાર બંધ કર્યાં નથી. જ્ઞાન ગમે ત્યાંથી આવતું હોય તેને સ્વીકારીને ભારતીય પ્રજાએ પોતાની જીવનદૃષ્ટિનું નિર્માણ કર્યું છે. તેમને મન ધર્મ એ કાઈ ચર્ચાના વિષય નથી પર ંતુ અનુભવના વિષય છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે ધર્મ એ કાઈ જડ પદાર્થ નથી પર ંતુ ચૈતન્યના સતત વહેતા ઝરી છે. ધ એ રિપકવ ફળ નથી પર ંતુ વિકાસ પામતું શૃક્ષ છે, ભો. ૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો ભારતમાં ધર્મની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેવી વ્યાખ્યા દુનિયાના અન્ય કે દેશમાં જોવા મળતી નથી. ધર્મ શબ્દને સાચા અર્થ આપી શકે તેવો અન્ય શબ્દ દુનિયાની અન્ય ભાષાઓમાં જડવો મુશ્કેલ છે. ધર્મ શબ્દ સંસ્કૃત . ધાતુ ૬-ધારાતિ ઉપરથી બને છે. ધર્મ એટલે જે ધારણ કરે છે, ટકાવી રાખે છે તે. મહાભારતમાં કહ્યું છે કે “ધમ ટકાવી રાખે છે, ધારણ કરે છે એટલે જ ધર્મ કહેવાય છે. ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વને ટકાવી રાખનારું ચાલક બળ છે. ધર્મ એ મનુષ્ય માત્રને ઉન્નત સ્વભાવ છે. બીજી રીતે કહીએ તે એ જીવનને નિયમ છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે “આ નિયમ કઈ વહેમ નથી, સત્તાધીશોને કાયદે નથી, કે સ્વાર્થી ધર્મગુરુઓએ પ્રજાની અજ્ઞાનતાને લાભ લઈ ઘેનમાં નાખવા યોજેલું અફીણું નથી, પરંતુ જીવનને માર્ગ છે. દરેક હિંદુને મન ધર્મ એ સત્ય સ્વરૂપ છે. ધર્મ એટલે સત્યની તાલાવેલી. ધર્મને જે કંઈ પણ ખરા અર્થ થતા હોય તે તે નિર્ભયતા સાથેની સત્યની શોધ છે. ધર્મ વિષે ભારતીય પ્રજાના ખ્યાલ દરેક હિંદુને મન ધર્મ એ જીવનપંથ ઉજાળનાર પ્રદીપ છે. ધર્મનું કાર્ય મનુષ્યને એકપંથી કે સંકુચિત ભાવનાવાળે બનાવવાનું નથી, પણ તેને કર્તવ્યની કેડી ઉપર લઈ જઈ જીવનનું આખરી ધ્યેય સિદ્ધ કરવાનું છે. ધર્મનું ધ્યેય નાતજાતના ભેદ પેદા કરવાનું નથી, પરંતુ મનુષ્યને પશુતામાંથી માનવતામાં અને માનવતામાંથી દિવ્યતા તરફ લઈ જવાનું છે. ઉપનિષદે કહે છે કે ધર્મનું ધ્યેય મનુષ્યને તિમિરમાંથી તેજમાં અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જવાનું છે. હિંદુઓ સ્પષ્ટ રીતે માને છે કે ધર્મને પ્રાણુ વિચાર છે. જે ધર્મ વિચાર ન પ્રગટાવે તે પિતાને આત્મા ગુમાવે છે અને પ્રામાં પ્રતિષ્ઠિત થઈ શકતો નથી. ધર્મ એ એક રીતે તે વ્યક્તિગત અને સામાજિક પેદાશ છે. ધર્મ એ વ્યક્તિમાં ઉત્પન્ન થાય છે અને સમગ્ર માનવ સમાજની ભૂમિને હરિયાળી બનાવે છે. એક રીતે કહીએ તે ધર્મ એ આત્મામાંથી જન્મે છે, અને આત્મામાં જ ડોકિયું કરે છે. દરેક હિંદુને મન જીવનને આખરી મુકામ તે આત્મસાક્ષાત્કાર છે. હિંદુઓ માને છે કે આત્મા એ જ પરમાત્મા. જીવનની બધી જ ક્વિા આત્મશોધન માટે હેવી જોઈએ. આત્મ દર્શન માટે હિંદુ વિચારકેએ ભક્તિ, જ્ઞાન, કર્મ એવા ત્રણ ગાગને સ્વીકાર કરે છે. આ જગતમાં જે કંઈ દિવ્ય દેખાય છે તેની ભક્તિ કરવામાં હિંદુઓ પિતાને ધર્મ સમજે છે. આ કારણથી જ તેમની ધર્મ ભાવનામાં “દેવ” શબ્દ વખતોવખત Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક જોવા મળે છે. હિંદુએડી દેવ સખ્યા તેત્રીસ કરોડની હોવા છતાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સત્ય એક જ છે, જેને ડાહ્યા માણસા અનેક રીતે જુએ છે.' હિન્દુ ધર્મ સાધનામાં ભક્તિ સાથે કને મહત્ત્વ આપે છે. આ માટે શરૂઆતમાં આપણુને યજ્ઞની સંસ્થા જોવા મળે છે. આપણાં બધાં જ કર્માં ઈશ્વરને સમર્પણુ કરી દેવાં જોઈએ અને જીવન નિષ્કામ રીતે ગુજારવું જોઈએ. કમ કરતી વખતે ફળ પ્રાપ્તિની ઈચ્છા કઈએ પણ રાખવી જોઈએ નહિ. તેમજ કમ થી બંધન થતુ હોઈ જીવનથી ડરી જઈને કાઈએ પણ નિષ્ક્રિય રહેવું જોઈએ નહિ. હિન્દુએ સ્પષ્ટપણે માને છે કે કમ એજ ધર્મ છે. આપણે એવાં કર્મો કરવાં જોઈએ કે કાઈ પણ જીવને મન, વાણી કે કાયાએ કરીને કંઈ પણ નુકસાન ન થાય. ભક્તિ અને કર્મની સાથે હિન્દુ વિચારસરણીમાં જ્ઞાનના સ્વીકાર પણ કરેલા છે. કાઈ પણ વસ્તુનું સાચું જ્ઞાન થાય તો આત્મદર્શન થયા વિના રહેતુ નથી. અહીં દર્શનના અર્થમાં જ્ઞાન એટલે જીવ, જગત અને ઈશ્વર, એ ત્રણ તત્ત્વાનું જ્ઞાન. ઉપનિષદોમાં કહ્યું છે કે “આ સ ંસારમાં જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ બીજી કાઈ નથી.” હિન્દુ વિચાર! સ્પષ્ટપણે માને છે કે જીવનમાં ભક્તિ, કર્મ અને જ્ઞાન એ ત્રણેયને સમન્વય થવા જોઈએ. જીવનને પરિપૂર્ણ કરવા માટે આ ત્રણે બાબતાનું પાલન જરૂરી છે. સત્ય અને ધર્મના આચરણ દ્વારા મેાક્ષના સાક્ષાત્કાર થઈ શકે, ધર્મ મનુષ્યા પાસે બળજબરીથી સદાચારનું પાલન કરાવતા નથી. પણ તેમને સદાચારી બનવાની કેળવણી આપે છે. આપણે કેવળ પશુની જેમ જીવન જીવ્યા કરીએ તેમાં જીવનના કાઈ હેતુ સિદ્ધ થતા નથી. ધર્મ નું આચરણ કરીને જ જીવન ચરિતાર્થ કરી શકીએ. ૩ · ધર્મ અને પથ ભારતીય ધર્મના ઇતિહાસ તપાસતાં જણાય છે કે ધર્મમાં લાંખે ગાળે મૂળ સ્થાપકના અવસાન બાદ તેમના અનુયાયીએમાં આચાર-વિચારના મતભેદ પડતાં વિભાજન થયું છે. આ વિભાજન પંથના નામે વિકસે છે. પથ એટલે ધમ ને નામે પાષાયેલું માનવીનું સ ંકુચિતપણું. ધર્મગુરુઓએ પંથને નામે ભારતમાં અનેક મત મતાંતરો ઊભા કર્યાં છે. ધર્મને નામે દરેક ધર્મગુરુઓએ પોતાના અનુયાયીઓની સ ંખ્યા વધારી પેાતાના મતને સ્વતંત્ર ધર્મ તરીકે વિકસાવવા પ્રયત્નો કર્યો છે. સામાન્ય રીતે ભારતના દરેક ધર્મીમાં ધર્મને નામે સંકુચિતતા પોષવામાં આવી છે. તેના પરિણામે ભારતને કાઈ પણ ધર્મ એવા નથી કે તેમાં વિવિધ શાખાઓ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો પડી ન હોય દા. ત. હિંદુધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાકત વગેરે, જૈન ધર્મમાં શ્વેતાંબર, અને દીગંબર વગેરે. બદ્ધ ધર્મમાં હિનયાન અને મહાયાન વગેરે. આ શાખાઓમાં પણ પેટા શાખાઓ અસ્તિત્વમાં આવી છે. ધર્મ અને પંથના ભેદ સમજાવતાં પંડિત સુખલાલજી કહે છે કે “ધર્મ એ ગુણજીવી હેવાથી એ આત્માના ગુણે ઉપર જ રહેલું હોય છે, જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી તેને બધો આધાર બહારના રૂપ, રંગ અને ઝાકઝમાળ ઉપર હોય છે. તેથી તે પહેરવેશ કપડાને રંગ, પહેરવાની રીત, પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે. ધર્મમાં એકતા અને અભેદના ભાવ ઊઠે છે અને સમાનતાની ઊર્મિઓ ઊછળે છે જ્યારે પંથમાં ભેદ અને વિષમતાની તીરાડ પડતી અને વધતી જાય છે.” (પંડિત, સુખલાલજી-દર્શન અને ચિંતન) પંથમાં ગુરુ શિષ્યની પરંપરા ઉભવે છે. ગુરુદીક્ષા મહત્તવની મનાય છે. ગુરુ ગાદી માટે શિષ્યમાં અનેક ઝઘડાઓ થાય છે. પંને નામે જુદાં જુદાં તીર્થસ્થાને અને સાહિત્ય ઉદ્દભવે છે. સાચા ધર્મમાં સમદષ્ટિ અને ત્યાગની ભાવના દેખાય છે. માનવતાનાં દર્શન સાચા ધર્મમાં થાય છે. બિનસાંપ્રદાયિકતામાં માનનાર સર્વ પિતાના દેશો તરફ હંમેશાં સજાગ હોય છે. દરેક ધર્મનાં સારાં તને ગ્રહણ કરે છે. ધર્મ અને પંથ વિષે પાણીને દાખલે આપીને ભેદ સમજાવતાં પંડિત સુખલાલજી જણાવે છે કે “પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણી, જે નહિ, પણ લેકેના ગળામાં પડેલા પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ. આકાશમાંથી પડતા વરસાદના પાણી જેવો હોય છે. એમાં ઊંચ, નીચ, રૂપ, રંગ, સ્વાદ, વગેરેના કેઈ ભેદ નથી. તે સર્વને માટે છે.” પંથમાં ભેદ, સંકુચિતતા, અંધશ્રદ્ધા, અતિ આગ્રહ, ધર્મને અતિરેક, અન્ય ધર્મો તરફ તિરસ્કાર વગેરે અનેક દૂષણે હોય છે પંથમાં જ્યારે આચાર વિચારમાં શિથિલતા આવે છે ત્યારે તે માનવીને તેજ પંથે દોરી જવાના બદલે બરબાદીની ખાઈમાં ધકેલી દે છે. પરિણામે માનવી માનવી વચ્ચે, પ્રજા-પ્રજા વચ્ચે ધાર્મિક મતભેદો ઊભા થાય છે. અજ્ઞાનતા પિષાય છે. કેઈક વાર લેહીની નદીઓ વહે છે. પંથ માનવીનું હિત કરવાને બદલે અહિત વધારે કરે છે. સમાજને બેજા રૂપ બને છે. સાચે ધર્મ તે એ જ છે કે જે માનવીમાં ચેતના પ્રગટાવે. માનવ જાતનું કલ્યાણ કરે. માનવીને આદર્શ માનવી બનાવે. સંસ્કારી બનાવે. ધર્મ એટલે સંસ્કૃતિને પ્રાણ. સંસ્કૃતિનું ચાલક બળ. દરેક સંસ્કૃતિના મૂળમાં ધર્મ રહેલે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક છે. જ્યાં સુધી ધર્માં જીવંત હોય છે, ત્યાં સુધી સસ્કૃતિ ટકી રહે છે, ધના નાશ થતાં સંસ્કૃતિને ધીરે ધીરે લય થાય છે. વર્તમાન સમયમાં ધર્મોના તુલનાત્મક અભ્યાસની વિશેષ જરૂર છે. વમાન સમયમાં વિજ્ઞાનના વિકાસને લીધે માનવીમાં ભોતિક સુખ સાધનાની ભૂખ વધારે જાગી છે. ભૌતિક સાધના તરફ તે આંધળી દોટ મૂકે છે. પરિણામે માનવ જીવન લક્ષ્યહીન બની ગયું છે. માનવી વિજ્ઞાનના સદ્ઉપયોગ કરવાને બદલે દૂરઉપયાગ વધારે કરતા થયા છે. વિજ્ઞાનની સાચી સમજના આપણામાં અભાવ વર્તાય છે. ધર્મ શાસ્ત્રો ધર્મનું મહત્ત્વનું અંગ હોવાથી ધર્મ શાસ્ત્રના ખાટા અર્થધટને આપણામાં કેટલીક વિકૃત ભાવના જન્માવી છે. ધર્મ શાસ્ત્રોમાં મનુષ્યની ઉત્ત્પત્તિ માટે ઈશ્વરને જવાબદાર ગણ્યો હાવાથી ધર્મ ગુરુએએ જનતામાં એવા પ્રચાર આદર્યો કે વિજ્ઞાન ધર્માંથી વિરુદ્ધ છે. વૈજ્ઞાનિકા ઈશ્વરમાં માનતા નથી. પરિણામે વિજ્ઞાન અને ધ તેના યોગ્ય વિકાસ અટકી ગયા છે. હકીકતમાં ધર્મ અને વિજ્ઞાનનું ધ્યેય એક જ છે અને ‘તે સત્યની શોધ.' અલબત્ત, તેના મા જુદા છે. આથી માનવજીવનના વિકાસ માટે આપણે ધર્મ અને વિજ્ઞાનના સમન્વય સાધવા જોઈએ. C ટ્રકમાં વિજ્ઞાન અને ધર્મના તુલનાત્મક અભ્યાસથી માનવીને સ્વધર્માંના દોષ અને પરધર્મ ના ગુણા જોવાની વૃત્તિ થશે. તેને સ્પષ્ટ સમજાશે કે કાઇ પણ “ધર્મ અંતિમ કે સંપૂર્યું નથી. દરેક ધર્મની ભાવના એક જ છે. ધ્યેય એક જ છે. બાહ્ય સ્વરૂપ જુદું છે. દરેક ધર્મમાં સત્ય રહેલું છે. દરેક ધર્મની ઈમારત સત્યના પાયા પર જ રચાઈ છે. ધર્મો ભલે અનેક હોય પણ ધાર્મિકતા એક છે, સંસ્કૃતિ અને ધ સંસ્કૃતિનું ઝરણું સતત પરિવર્તન પામતા નદીના પ્રવાહ જેવુ છે. તેના ઉદ્ગમ સ્થાનથી શરૂ કરી ધીરે ધીરે તેનામાં અનેક પરિબળોનું મિશ્રણ થાય છે. સંસ્કૃતિનાં એ રૂપ છે : એક બાહ્ય અને ખીજું આંતરિક, સ ંસ્કૃતિનું બાહ્ય સ્વરૂપ આપણે નજરે નિહાળી શકીએ છીએ. લાગણીઓ દ્વારા અનુભવી શકીએ છીએ. જ્યારે તેના આંતરિક સ્વરૂપનું દર્શન માનવી પોતાના આત્મજ્ઞાન દ્વારા જ કરી શકે છે, આત્મજ્ઞાનને માટે ધર્મનું જ્ઞાન આવશ્યક છે. આથી જ ધર્મને સ ંસ્કૃતિના આત્મા કહ્યો છે. જગતની દરેક સંસ્કૃતિના પાયામાં ધમ રહેલા છે. ધર્મ અને સંસ્કૃતિના મૂળ સ્વરૂપને જુદાં પાડવાં મુશ્કેલ છે. પણ જ્યારે ધર્મ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તેનામાં વિવિધ પરિબળે જેવાં કે અહંકાર, બલિદાન, કર્મકાંડ વગેરે દાખલ થાય છે. આ પરિબળા ધર્મના અસલ સ્વરૂપને નાશ કરે છે. ધના Page #14 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ નામે અને ઈશ્વરના નામે અનેક અનાચાર સર્જાય છે. અહીં ધર્મનું સ્વરૂપ સંકુચિત થઈ જાય છે. જેમ સંસ્કૃતિને પાયે વિચાર છે તેમ ધર્મને પાય પણ વિચાર છે. સંસ્કૃતિ જેમ માનવ સમાજમાં વિકસે છે, તેમ ધર્મ પણ માનવ સમાજમાં વિકસે છે. માનવી એ સામાજિક પ્રાણી છે. સંસ્કૃતિને નિર્મળ બનાવવા માટે સમાજને નિર્મળ બનાવવો જોઈએ. મનુષ્ય કર્તવ્યનિષ્ઠ અને નિસ્વાર્થી બને તે સમાજ નિર્મળ બને. મનુષ્યને કર્તવ્યનિષ્ઠ બનવા માટે ધર્મની આવશ્યકતા છે. સંસ્કૃતિની જેમ ધર્મ પણ માનવ સમાજની પેદાશ છે. સંસ્કૃતિના મૂળમાં જેમ વિચાર રહે છે તેમ ધર્મના મૂળમાં પણ વિચાર રહેલો છે. દુનિયાની. સંસ્કૃતિઓને ઈતિહાસ કહે છે કે ધર્મ અને સંસ્કૃતિ સિક્કાની બે બાજુએ છે. આ બંનેને સંબંધ માનવ જીવન સાથે સંકળાયેલો છે. તે સતત ચાલુ રહેતી. પ્રક્રિયા છે. આ વાત સમજાવતાં ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે “ધમ એ. પરિપકવ ફળ નથી પણ વિકાસ પામતું વૃક્ષ છે. બંધિયાર સરોવર નથી પણ સતત વહેતે નદીને પ્રવાહ છે. ધર્મ વહેમ નથી, સત્તાધીશોને કાયદો નથી. સ્વાર્થી ધર્મગુરુઓએ પ્રજાને ઘેનમાં નાખવા જેવું અફીણ નથી, પરંતુ જીવનમાર્ગ છે.” આ જ વાતને સમજાવતાં શ્રી કાકાસાહેબ કાલેલકર કહે છે કે, ધર્મ તેમજ સંસ્કૃતિ એ બે શબ્દ જીવન જેટલા જ ગહન છે. તેને મર્મ સહેલાઈથી પામી શકાતો નથી.” સંસ્કૃત શબ્દ ધર્મને પર્યાય આપી શકે તેવો. એક પણ શબ્દ દુનિયાની ભાષામાં નથી. દુનિયાની સંસ્કૃતિઓને અભ્યાસ કરતાં જણાય છે કે આદિકાલમાં તો જાદુ, ધર્મ તેમજ વિજ્ઞાન એક જ અર્થ ધરાવતાં હતાં. જ્યારે માનવીને કુદરતમાં થતાં પરિવર્તનને ખ્યાલ આવ્યો ન હતો, કુદરતની આપત્તિઓ સામે ટકી રહેવાને તેને કોઈ ઉપાય જડતો ન હતા, જંગલી પશુઓને ભય તેને સતત સતાવતો રહે, તથા રોજિંદા જીવનમાં ક૯પી ન શકાય તેવા બનતા બનાવો માટે તે અસમર્થ બન્યા હતા, ત્યારે તેને અલૌકિક શક્તિને ખ્યાલ આવ્યું. તેના શરણે જવાની ઈચ્છા થઈ. ધીરે ધીરે તેને ખ્યાલ આવ્યો કે આ શક્તિ દ્વારા પિતાનું રક્ષણ થઈ શકે છે અને આમાંથી ધર્મ અને તત્વજ્ઞાનનું સર્જન થયું. માનવી સંસ્કૃતિના માર્ગે, વિકાસના માર્ગે વળે. આમ ધર્મ અને સંસ્કૃતિ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. આથી જ ધર્મને સાચા સ્વરૂપના અભ્યાસની જરૂર છે. અંજને માનવી Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક વિજ્ઞાનના વિકાસની સાથે ભૌતિક સુખ સગવડતાઓ મેળવવા ઘેલો બને છે. બુદ્ધિ ના પ્રતાપે પિતાની સુખ સગવડતાઓ વધારતે ગયો છે, પણ જીવનની મૂળ દૃષ્ટિ તે ઈ બેઠો છે. તેનું જીવન લક્ષ્યહીન બની ગયું છે. તેની વૃત્તિઓ પાશવી બની ગઈ છે. - વિજ્ઞાને અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં તે માનવીને શાંતિ અપી શકતું નથી. આજને માનવી જીવનની અનેક વિટંબણુઓમાંથી પસાર થઈ રહ્યો છે. તે ગૂંગળામણ અનુભવે છે. તેમાંથી પાર નીકળવા માટે તેને વ્યાપક જીવનદૃષ્ટિ અને સદાચારની જરૂર છે. આ દષ્ટિ તેને ધર્મ આપી શકે છે. તેથી વર્તમાન જીવનમાં સંસ્કૃતિને તેના મૂળ સ્વરૂપે ટકાવી રાખવા ધર્મના અભ્યાસની આવશ્યકતા છે, પણ આ અભ્યાસ એવો હોવો જોઈએ કે જે માનવીને બ્રહ્મને માર્ગ બતાવે. તેના જીવનમાં પ્રકાશ પાથરે. આ અભ્યાસ સાંપ્રદાયિક ન હો જોઈએ. જેના દ્વારા માનવી હિંસા અને અહંકારના માર્ગે વળે તે સંકુચિત ન હો જોઈએ. ભૂતકાળમાં ધર્મના નામે અનેક માનવીઓનાં લેહી રેડાયાં છે. ધર્મગુરુઓના આડંબરે વધ્યા છે. એવા ધર્મની વર્તમાન સમાજને કોઈ જરૂર નથી. ધમ કેઈ અન્ય વસ્તુ નથી તે સંસ્કૃતિના વિકાસ સાથે માનવીને તેના અંતિમ ચેય દિવ્ય જ્ઞાન તરફ દેરી જાય છે. ધર્મ મનુષ્યની સમજશક્તિને ગહન બનાવી જીવનમાં સ્વસ્થ સમન્વય સ્થાપિત કરે છે. આજના માનવીએ સત્યની શોધમાં આગળ વધવું જોઈએ. વિજ્ઞાનનો ઉપયોગ તે જીવનની સાચી દૃષ્ટિનું મૂલ્યાંકન કરવામાં કરશે તે તે પિતે શાંતિ પામશે અને આદર્શ બનશે. માનવી આદર્શ બનશે તે સમાજ આદર્શ બનશે. તંદુરસ્ત સમાજ માનવ કલ્યાણના માર્ગે ગમન કરશે. સંસ્કૃતિ ચિરંજીવ રહેશે. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ધર્મને ફાળે ધર્મ એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ છે. તેના વિકાસમાં આદિકાળથી ધર્મો અગત્યનો ભાગ ભજવે છે. પ્રાચીન કાળમાં આર્યોના આગમન પહેલાં અહીં જે પ્રજા વસતી હતી તેમને પિતાને સ્વતંત્ર ધર્મ હોય તેમ હડપ્પા, મેહેજો-દડો, લોથલ વગેરે પ્રદેશના ખેદકામમાંથી મળેલા અવશેષ ઉપરથી જણાય છે. અહીંના મકાનના અવશેષોમાંથી અગ્નિપૂજા માટેની વેદીઓ મળી છે. માતાજીની આકૃતિઓ અને લિંગે વગેરેના અવશેષે મળ્યા છે. આ ઉપરથી અહીંની પ્રજામાં ધર્મભાવના વ્યાપક પ્રમાણમાં વિકસી હોય તેમ જણ્ય છે. અહીં પ્રકૃતિના તત્તની પૂજા સવિશેષ પ્રચલિત હશે. બલિદાનની પ્રથા પ્રચલિત હશે. અહીં ધર્મ એ વ્યક્તિને અંગત વિષય હોય તેમ જણાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો * ધીરે ધીરે આર્યોના આગમન સાથે પ્રજાની ધર્મભાવનામાં પરિવર્તન આવ્યું. વેદકાલમાં અગ્નિપૂજા અને યજ્ઞોની ભાવના વિકસી. પ્રકૃતિ પૂજામાંથી વિવિધ દેવદેવીઓની પૂજા પ્રચલિત થઈ. આગળ જતાં તેમાંથી શૈવ, વૈષ્ણવ, શાક્ત જેવા સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા. ધીરે ધીરે સંપ્રદાયના સંધર્ષ સાથે સમાધાનના સૂર પણ સંભળાવા લાગ્યા. સર્વ ધર્મ સમવયની ભાવના વિકસી. એકેશ્વરવાદને ભારતમાં પ્રચાર વધે. સામાન્ય જનતાએ જૂનાં દેવ-દેવીઓની, વૃક્ષ, નાગ વગેરેની પૂન ચાલુ રાખી હોવા છતાં વેદમાં વર્ણવેલ ધર્મ સમાજમાં ધીરે ધીરે પ્રતિષ્ઠિત થવા લાગે. માનવીને ઉપનિષદેના ગહન જ્ઞાનની ઝાંખી થઈ. આના પરિણામે ભારતીય પ્રજામાં ભક્તિ અને કર્મની ભાવના વિકસી. ધીરે ધીરે ભારતીય સંસ્કૃતિ ભક્તિપ્રધાન અને કર્મપ્રધાન બની. અવતારવાદની સાથે સાથે વર્ણાશ્રમ ધર્મ વિકસે. જ્ઞાન, દાન અને પૂણ્યની ભાવનાને વિકાસ થયે, પરિણામે અનેક મંદિરે, જળાશયો વગેરે અસ્તિત્વમાં આવ્યાં. - ભારતમાં હિંદુ ધર્મની સાથે જૈન અને બૌદ્ધ ધર્મને વિકાસ થતાં વર્ણાશ્રમ ભાવનામાં ઓટ આવી. આમ છતાં માનવીમાં જીવ દયાની ભાવના વિકસી. અહિંસા પ્રધાન ધર્મો તરફ માનવ સમુદાય આકર્ષાયા. યજ્ઞોમાંથી હિંસા ઓછી થઈ. સમાજમાં પૂર્ત ધર્મની ભાવના વિકસી. સમાજમાં વાવ, કૂવા, તળાવ, ધર્મશાળાઓ, પરબડીઓ, પાંજરાપોળ વગેરે બાંધવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. અશોક જેવા અનેક રાજવીએ તથા વસ્તુપાલ જેવા અનેક દાનવીરોએ જીવદયાની સાથે માનવકલ્યાણની પ્રવૃત્તિ આદરી. આ ધર્મોને પરિણામે સુંદર દેવાલય, સ્તૂપ, વિવિધ દેવ-દેવીઓની પ્રતિમાઓ વગેરે અસ્તિત્વમાં આવ્યાં. ભારતમાં આજે મર્યકાલથી શરૂ કરીને વર્તમાન કાળ સુધીમાં અનેક ભવ્ય મંદિર, સૂપ, જળાશય વગેરનું સર્જન થયું છે. દા. ત., દક્ષિણનાં હિંદુ મંદિરે, સાંચીને સૂપ વગેરે. ઐતિહાસિક કાલમાં ભારતમાં વિવિધ પરદેશી પ્રજાઓનું આગમન થયું. દરેક પ્રજા પિતાને સ્વતંત્ર ધર્મ અને સંસ્કૃતિ લઈને ભારતમાં પ્રવેશી. પણ અહીંની પ્રજાએ તેમના ધર્મનાં સારાં તને અપનાવી લઈ તેમને પોતાનામાં સમાવી દીધા. આથી ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા છતાં એકતા દેખાય છે. આના પરિણામે ભારતીય સંસ્કૃતિને ભારત બહારના દેશોમાં પણ સારે ફેલાવો થયે. ' ભારતમાં ઈસ્લામનું આગમન એ એક ભારતીય સંસ્કૃતિનું આગવું પ્રકરણ છે. ભારતમાં મુસ્લિમ સત્તા સ્થપાતાં ઈસ્લામને પ્રચાર વધે. પરિણામે અનેક મંદિરને નાશ થયે. અનેક માનવીઓને મુસલમાન બનાવવામાં આવ્યા. આથી Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ભારતીય સમાજમાં ઈસ્લામના અનુયાયીઓને અલગ વર્ગ ઉત્પન્ન થયા. મુસલમાનેએ પિતાની આગવી સંસ્કૃતિ, ભાષા, ધર્મ, આચાર, વિચાર, લિપિ, સ્થાપત્ય, વગેરે વિકસાવ્યાં. આમ છતાં ઈસ્લામનાં ઘણાં સારાં તો ભારતીય સંસ્કૃતિમાં દાખલ થયા. સમાજમાં એકેશ્વરવાદની ભાવના વિકસી. તેના પરિપાકરૂપે ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતાની ભાવના વિકસાવતા શીખ ધર્મને ઉદ્દભવ થયો. તેના પરિણામે અનેક સંતોએ માનવ વિકાસનું સુંદર કાર્ય કર્યું. આમ છતાં મુસ્લિમોનાં આક્રમણે વધતાં હિંદુઓએ પિતાની સંસ્કૃતિના રક્ષણ માટે નાત જાતનાં બંધને કડક બનાવ્યાં. વટાળ પ્રવૃત્તિને લીધે ઘણું મુસલમાને બન્યા હોવા છતાં તેમણે પોતાની અગાઉની રહેણીકરણી, રીતરિવાજો, પરંપરાગત માન્યતાઓ વગેરેને ચાલુ રાખી. હિંદુ સમાજની જેમ મુસલમાનમાં પણ વર્ગભેદ વધ્યા. ઈરાનમાં આરબોના ત્રાસથી પિતાને ધર્મ સાચવવા કેટલાક રસ્તીઓ પિતાને દેશ છેડીને સ્થાયી વસવાટ શેધવા ભારત આવવા નીકળ્યા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે સમુદ્ર માર્ગે ભારત આવતાં રસ્તામાં તોફાનમાં સપડાઈ જતાં તેમાંથી બચવા માટે તેમણે ભારત પહોંચતાં આતશ બહેરામ (પવિત્ર અગ્નિ)ની સ્થાપના કરવાની માનતા માની. તેફોનમાંથી તેઓ સહીસલામત બચી જતાં ભારત આવી તેમણે આતશ બહેરામની સ્થાપના કરી. શરૂઆતમાં જરથોસ્તીઓ ભારતના “દીવ બંદરે ઊતર્યા. અહીં લગભગ ૧૯ વર્ષ પસાર કર્યા બાદ તેઓ દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે આવ્યા. ત્યાંથી આગળ વધી વલસાડ, ઉદવાડા, સૂરત, અંકલેશ્વર, ભરૂચ, ખંભાત અને સૌરાષ્ટ્રના છેક વાંકાનેર સુધી વિસ્તર્યા. તેમણે ભારતમાં આવી પિતાને ધર્મા ટકાવી રાખવા વ્યવસ્થિત પ્રયત્ન કર્યા. તેમણે પિતાનાં અલગ ધર્મ કેન્દ્રો સ્થાપ્યાં હોવા છતાં ભારતીય પ્રજામાં તેઓ સમાઈ ગયા છે. તેમણે ભારતના રાજકીય, ઔદ્યોગિક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળે આપે છે. તેઓ પારસ (ઈરાન) દેશમાંથી આવેલા હોવાથી ભારતમાં પારસી તરીકે ઓળખાય છે. તેમના ધર્મનું મુખ્ય ધ્યેય માનવ કલ્યાણ રહેલું છે. યહૂદી પ્રજાનું ભારતમાં ક્યારે આગમન થયું તે અંગે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. ધર્મના રક્ષણ માટે તેમને પણ અનેક સ્થળેએ આશ્રય લે. પડ હતા. તેઓ પશ્ચિમ ભારતના કાંકણુ કિનારાના પેઉલ બંદરે ઊતર્યા હતા તેઓ ભારતમાં બે જૂથમાં આવ્યા હતા. એક જૂથ કેરાલા વિસ્તારમાં અને બીજું મહારાષ્ટ્રમાં વસ્યું. તેમણે ભારતમાં આવી રાજકીય અને વેપારક્ષેત્રે નેધ પાત્ર પ્રદાન કર્યું હતું. તેમની સંખ્યા ભારતમાં ઘણી અલ્પ હોવાથી તેમને ધર્મની ભારતીય પ્રજા ઉપર ખાસ અસર પડી નથી. અમદાવાદમાં તેમનું સેનેગાંગ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો (પ્રાર્થનાલય) આવેલું છે. તેમનામાં પણ શબને દફનાવવાનો રિવાજ છે. મરણોત્તરવિધિ સાદાઈથી થાય છે. તે તેમના ધર્મગ્રંથ તરાહને ખૂબ પવિત્ર માને છે. દક્ષિણ ભારતમાં ઈસુની બીજી સદીના ઉત્તરાર્ધમાં ખ્રિસ્તીઓ આવીને વસ્યાઈસુની બીજી સદીમાં દક્ષિણ ભારતમાં પ્રથમ ખ્રિસ્તી દેવળ સ્થપાયું. દક્ષિણ ભારતમાં ધીરે ધીરે ભારતમાં પોર્ટુગીઝની વસતી વધતાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર વધ્યો. મધ્યકાલમાં ભારતમાં અનેક યુરોપિય પ્રજાનું વેપાર અર્થે આગમન થતાં ધીરે ધીરે બંગાળા, ગુજરાત વગેરેમાં ખ્રિસ્તી વસાહતોને વિકાસ થયો. અંગ્રેજોની નીતિના પરિણામે ભારતના નીચલા વર્ગના અનેક લેકએ ખ્રિસ્તી ધર્મ (કેટલાકે સ્વેચ્છાથી અને કેટલાકે ફરજ્યિાત ધર્મ પરિવર્તનથી) અપનાવ્યું. ખ્રિસ્તી ધર્મનાં દેવળની સંખ્યા વધવા લાગી, બાઈબલનું પ્રાદેશિક ભાષામાં ભાષાંતર થવા લાગ્યું. ધીરે ધીરે ખ્રિસ્તીઓએ પિતાની ધર્મ કેન્દ્રી શાળાઓ સ્થાપી. આના પરિણામે ભારતીય સમાજપર ખ્રિસ્તી ધર્મની વ્યાપક અસર થઈ. આમ આજે ભારતમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત જેવી અનેક શાખાઓ વાળે હિંદુ ધર્મ, ઈસ્લામ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી વગેરે અનેક ધર્મોનું અસ્તિત્વ હેવા છતાં ભારતીય પ્રજાએ પિતાની સંસ્કૃતિને વિશિષ્ટ રીતે વિકસાવી છે. ભારતમાં પ્રચલિત સર્વ ધર્મોની વિશિષ્ટતા એ છે કે દરેક ધર્મે પિતાની વિશિષ્ટ શૈલીથી પિતાનાં દેવસ્થાને તથા તીર્થધામે વિકસાવ્યાં છે. ભારતીય પ્રજામાં રહેલી ધર્મસહિષ્ણુતાની વૃત્તિને લીધે આ સર્વ સ્થળે પિતાની આગવી રીતે વિકસ્યાં છે. દરેક સંપ્રદાયને પિતાના અનુયાયીઓ મળેલા છે. દરેકના આચાર વિચાર, ધાર્મિક માન્ય-- તાએ અલગ અલગ હોવા છતાં સમગ્રનું કલેવર એક જ ધર્મના રંગે રંગાયેલું હેય તેમ જણાય છે, અને તે ધર્મ તે માનવ ધર્મ. આજે પણ વિશ્વના કોઈ પણ ખૂણે કુદરતી આફત ઊતરી હોય તે ભારતીય પ્રજ માનવધર્મથી પ્રેરાઈને દુઃખીઓની મદદે દેડી જાય છે. આર્યોના આગમન પહેલાંની ભારતીય પ્રજાને ધમ (Pre-vedic Indian Religion) ભારતને સાંસ્કૃતિક ઈતિહાસમાં સિંધુખીણની સંસ્કૃતિના અવશેષેએ એક નવું પ્રકરણ ઉમેર્યું છે. ભારત પાસે લગભગ ૫૦૦૦ વર્ષ જૂને સંસ્કાર વારસો છે. એ વાતની પ્રતીતિ આ અવશેષો દ્વારા જગતને થઈ. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષોની શોધ થઈ ન હતી ત્યાં સુધી ભારતની સાંસ્કૃતિક પરંપરાનું મૂળ વેદમાં જોવાતું હતું. પરંતુ હડપા અને મોહે-જો-દડોના અવશેષો પ્રાપ્ત થતાં સર્વ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક બાબતો પર ન જ પ્રકાશ પડે છે. ભારતીય સંસ્કૃતિ હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃતિ હોવાની ખાતરી થતાં પ્રાચીન કાલના ઈતિહાસને ગાળે ઘણું જ વિસ્તૃત બને છે. આ ભવ્ય સંસ્કૃતિના અવશેષો શોધવાનું માન સ્વ. ડે રાખાલદાસ બેનરજી અને સર જહેન માર્શલને મળે છે. પહેલાં આ સંસ્કૃતિને સિંધુ પ્રદેશની સંસ્કૃતિ કહેતા. આગળ જતાં એને વિસ્તાર ઉ. પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં મળતાં હવે તેને તેના પ્રથમ પ્રાપ્તિસ્થાન પરથી હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સિંધુપ્રદેશના ને એની પશ્ચિમે આવેલા પ્રદેશનાં કુલ ઓગણચાળીસ સ્થળોએથી મળ્યા છે. આ અવશેષો સહુ પ્રથમ હડપા નામના. સ્થળે પ્રાપ્ત થયા હોવાથી એ સંસ્કૃતિને હડપ્પા સંસ્કૃતિ કહે છે. બીજુ મહત્વનું કેન્દ્ર મોહેંજો દડે છે. ગુજરાતમાં આ સંસ્કૃતિના અવશેષે ધોળકા પાસેના લેથલ તથા સૌરાષ્ટ્રના રેજડી વગેરે સ્થળેથી મળતાં તે અવનત હડપ્પીય સંસ્કૃતિના નામે ગુજરાતમાં ઓળખાય છે. આ સંસ્કૃતિના અવશેષમાં આ પ્રદેશમાં વસતી પ્રજાની ધર્મ ભાવના ઉપર પ્રકાશ ફેંકતા કેટલાક નમૂના જેવા કે સ્થાપત્યના અવશેષો દેવ-દેવીઓની નાનીમેટી મૂતિઓ, મનુષ્ય અને પ્રાણીઓના આકારના કેટલાક અવશેષ, નાનાં લિંગો વગેરે મળ્યાં છે. આ સંસ્કૃતિના અવશેષોમાં લખાણવાળી સંખ્યાબંધ મુદ્રાઓ મળેલ છે. પરંતુ એ લખાણને અર્થ સ્પષ્ટ ન થતાં તેમની ધર્મભાવના પર વિશેષ પ્રકાશ પડતો નથી. અનુમાન ઉપર જ આગળ વધવું પડે છે. આ સંસ્કૃતિના સમયની અન્ય સંસ્કૃતિઓમાં ધર્મનું ઘણું મહત્ત્વ હતું. હિંદમાં ધર્મને મહિમા વેદકાલ અને ઐતિહાસિકકાલે પૂર્વેથી જળવાઈ રહે જણાય છે. આથી હડપ્પીય સંસ્કૃતિમાં ધર્મની ભાવના સારી ખીલી હોય એ સ્વાભાવિક છે. ઉપલબ્ધ અવશેષે પરથી જણાય છે કે આ સંસ્કૃતિના સમાજ પર ધર્મનું વર્ચસ ઘણું ઓછું હશે. અહીંથી વેદીઓ મળે છે. પ્રજા માતા, વૃક્ષ, અગ્નિ વગેરેની પૂજા કરતી હશે. અંત્યેષ્ટિ વિધિ એમના ધર્મ પર નવો પ્રકાશ પાડે છે. શબને દફનાવવાના રિવાજ સાથે મૃતકને અવલકંજલ પહોંચાડવાને બીજે રિવાજ પણ હશે. આ ઉપરથી કહી શકાય કે હડપ્પીય સંસ્કૃતિની પ્રજા ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક રિવાજ પાળતી હશે. મંદિરે મેહે જો–દડોના મેટા ટીંબાની એક મેચ પર મળેલું એક અનોખું મકાન મંદિરનું હોય એમ મનાય છે. આ મકાન નગરનું મુખ્ય મંદિર હોવાનો સંભવ છે. એની ઉત્તરે આવેલું એક સુમેરના મુખ્ય મંદિરના એક સાથે ઘણું જ સામ્ય ધરાવે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો પ્રતિમાઓ આ પ્રદેશમાં ખોદકામ કરતાં માટીનાં તેમજ ધાતુનાં અનેક શિલ્ય પ્રાપ્ત થયાં છે. આ શિલ્પોમાં કેટલાંક મનુષ્ય આકારનાં તે કેટલાંક પશુ આકારનાં છે. કેટલાંક મિશ્ર આકારનાં છે. આ શિલ્પો મેટે ભાગે માટીમાંથી બનાવેલાં છે. પથ્થરના શિલ્પમાં મનુષ્ય આકારનાં જે શિલ્પ છે. તેમાં એક પૂતળા પરની શોલમાં ઠેકઠેકાણે ખાસ કરીને ત્રિદલની ભાત જેવામાં આવે છે. આ ભાત આ નગરના અવશેષમાં અનેક ઠેકાણે જોવા મળે છે. એ પરથી ત્રિદલની ભાતવાળું આ શિ૯૫ કઈ દેવનું હોવું જોઈએ એમ જણાય છે. એના બંને કાન નીચે કંઠહાર પહેરાવવાનાં કાણાં જોવા મળે છે. એને આંખે ધ્યાનસ્થ અવસ્થામાં હોય તેવી જણાય છે. અહીંથી માટીનાં શિલ્પોમાં દેવીઓની પૂતળીઓ મોટા પ્રમાણમાં મળી આવેલ છે. આ પ્રકારની પૂતળીઓ હડપ્પા અને મોહે-જો-દડોના દરેક ઘરમાંથી પ્રાપ્ત થઈ છે, પણ લોથલમાંથી પ્રાપ્ત થઈ નથી તે નોંધપાત્ર છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે કેટલીક પૂતળીઓની પીઠને ભાગ બરાબર બનાવવામાં આવ્યું. નથી. આવી પૂતળીઓ ઘરના ગોખમાં કે દીવાલમાં ગોઠવવામાં આવતી હશે. અહીં આવા પ્રતિમા–સ્વરૂપોની ઉપાસના ઘેર ઘેર થતી હોય એમ લાગે છે. મહેજો-દડોની એક મુદ્દા પરના લાંછનમાં એક દેવીને પીપળાના થડની ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. એમાં એના માથા પર બે શિંગડાં છે એ પરથી તેમજ તેની ઉપાસ્ય તરીકેની અવસ્થા પરથી આ આકાર કોઈ મુખ્ય દેવીને હોય એમ લાગે છે. હડપ્પાની એક મુદ્દા પરના લાંછનમાં એની નિમાંથી વૃક્ષને અંકુર ફૂટતે બતાવ્યું છે. આ ઉપરથી આ દેવી વનસ્પતિ સાથે સંબંધ ધરાવતી હોય -તેમ જણાય છે. અહીંથી મળેલ એક દેવની મૂર્તિમાં મસ્તક પર કઈ વેસ્ટન જેવું હોય કે પછી એના લાંબા વાળની લટને બચી પાછળ જૂટ બાંધ્યો હોય. દાઢી લાંબી અને છેડેથી અંદર ગૂંથેલી દેખાય છે. કંઠમાં તેમજ હાથ પર કંઈક આભૂષણ દેખાય છે. બાકીને દેહ તદ્દન નિર્વસ્ત્ર જણાય છે. અહીં દેવને જે આકાર દર્શાવવામાં આવ્યો છે તે પરથી તે પ્રતિમા આઘશિવની પ્રતિમા સાથે ઘણું સામ્ય ધરાવતી હોય તેમ લાગે છે. મહેજો-દડેના અવશેષમાં ઘણું પથ્થરને ઘાટ બરાબર શિવલિંગ જેવો જણાય છે. ઘણા પથરો નાનાં લિંગ જેવા લાગે છે. કેટલાંક લિંગોની આકૃતિ મનુષ્ય લિંગની આકૃતિ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક આ ઉપરથી અહીં શિવપૂજા સાથે લિંગપૂજ પણ પ્રચલિત હશે તેમ જણાય છે. અહીંથી મળેલાં લાંછનેામાં કેટલાકમાં મનુષ્ય આકાર આલેખવામાં આવેલ છે. આ આકારે ધણું કરીને મનુષ્ય આકારના દેવાના હાય તેમ લાગે છે. પશુ સ્વરૂપવાળા દેવેશ આ સંસ્કૃતિના લોકો દેવાને મનુષ્ય સ્વરૂપે આરાધતા તેમ જ પશુ સ્વરૂપે પશુ આરાધતા હતા. ઉપલબ્ધ મુદ્રા અને તાવીજો પરનાં લાંછનામાં પશુઓની છાપ મળી આવી છે. તેમાં એક શૃંગવાળા પ્રાણીની છાપ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રાણી વૃષભ છે તેની ખાતરી થતી નથી. એ પોતે એ વાસ્તવમાં દ્વિશંગ હોવા છતાં પાછળનું શૃંગ આગળના શૃંગથી ઢંકાઈ જાય છે ને તેથી આપણને એક શૃંગ દેખાય છે એવી રજૂઆત થઈ છે. એના માં નીચે ધૂપદાની કે હમદાની જેવું પાત્ર મળે છે. એક સરધસના દૃશ્યમાં એક માણસે વૃષભના પૂતળાને માથા પર મૂક્યું છે ને એની પાછળ બીજો માણસ પાત્રને ઊંચકી જતા હોય છે. આથી એ પાત્ર કાઈ ધાર્મિક મહત્ત્વ ધરાવતું હોય તેમ લાગે છે. ૧૩ આ ઉપરાંત અન્ય પશુઓમાં ખાંધવાળા સાંઢ, હાથી, વાઘ, પાડા, ગે’ડા, બકરા અને હરણ દેવ સ્વરૂપ ધરાવતાં હોય તેમ લાગે છે. એક મુદ્રામાં માણસના માંવાળા ખકા વૃક્ષદેવતા સાથે સંકળાયેલા જણાય છે. એક લાંછનમાં સ્ત્રીના ઊષા દેહ સાથે વાધનું ધડ જોડવામાં આવ્યું છે ને એ સ્ત્રીના માથા પર એ શિગડાં છે. પશુઓની કેટલીક પ્રતિમાએ નાના બાળકાને રમવાનાં રમકડાં તરીકે બનાવી હાય તેમ લાગે છે. અહીં પશુ પૂજામાં મિશ્રિત પ્રાણીની કલ્પના પણ્. પ્રચલિત હોવી જોઈએ. એક લાંછનમાં વૃષભના ધડ સાથે હરણનાં ત્રણ માથાં જોડવામાં આવ્યાં છે. અહીં મિશ્રિત પ્રાણીએના આકારમાં કાઈ ને કાઈ દૈવી સ્વરૂપની કલ્પના કરવામાં આવી હોય તેમ જણાય છે. પક્ષી સ્વરૂપવાળા દેવે આ સંસ્કૃતિમાં પશુઓ સાથે પક્ષીઓ પણ દેવ સ્વરૂપ મનાતા હોય તેમ જણાય છે. પશુપૂજા સાથે પક્ષીપૂજા પણ પ્રચલિત હોવાના સંભવ લાગે છે. પક્ષીઓના આકાર કોઈ લાંછનામાં દેખાતા નથી. પરંતુ કબૂતરના માટીના ઘાટ. મળી આવે છે. અહીં કબૂતરને દેવીની સાથે સંકળાયેલુ પક્ષી માનવામાં આવતું હોય તેમ લાગે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો ઇતર સ્વરૂપવાળા દે અન્ય પ્રાણીઓમાં ઘડિયાલ” ઘણું લાંછનેમાં દેખા દે છે. જેમાં મગર એ ગંગા નદીનું અને કાચબે એ યમુના નદીનું વાહન મનાય છે તેમ આ સમયે આ સંસ્કૃતિની પ્રજા “ઘડિયાલને સિંધુનું વાહન માનતી હોય તેમ લાગે છે. તેના મોઢામાં માછલું જોવામાં આવે છે. અન્ય ઉપલબ્ધ લાંછને ઉપરથી અહીં નાગપૂજા પ્રચલિત હોય તેમ જણાય છે. એ સાથે અન્ય પ્રાણીઓમાં કૂર્મ, વરાહ, ગરુડ વગેરે પણ ધાર્મિક મહત્વ ધરાવતાં હોય તેમ ઉપલબ્ધ મુદ્રાઓ પરથી જણાય છે. વૃક્ષપૂજા આ સંસ્કૃતિમાં પશુ અને પક્ષીઓ સાથે વૃક્ષપૂજા પણ પ્રચારમાં હતી. ઘણું ઉપલબ્ધ મુદ્રાંકે પર વૃક્ષની છાપ જોવા મળે છે. માટીના વાસણે ઉપરના ચિત્રોમાં વૃક્ષને આકાર જોવા મળે છે. પીપળાના થડની બે ડાળ વચ્ચે ઊભેલી દેવી વૃક્ષદેવી તરીકે ઓળખાતી હોય તેમ લાગે છે. એક લાંછનમાં કઈ માણસ નીચો નમી વૃક્ષને કંઈ અર્પણ કરતે જણાય છે. કેટલાંક લાંછનેમાં વૃક્ષની આસપાસ વેદિકા આલેખી હોય છે. આજે પણ ભારતીય હિન્દુ સમાજમાં વડ, પીપળે, તુલસી વગેરેની પૂજા થાય છે. આ સંસ્કૃતિમાં પીપળા અને લીમડે પવિત્ર વૃક્ષ મનાતાં હોય એમ તેમ જણાય છે. પ્રતીક-પૂજ આ પ્રજામાં પ્રતીક પૂજા પ્રચલિત હોય તેમ કેટલાંક મુદ્રાકે પરથી લાગે છે. અહીં શિવના પ્રતીક તરીકે લિંગપૂજ, શક્તિના પ્રતીક તરીકે નિપૂજા, તેમજ પશુ સ્વરૂપવાળા દેવોના પ્રતીક તરીકે એકશૃંગ આલેખતા પશુનું પ્રતીક વગેરે પૂજતાં હોવાનું જણાય છે. ઘણાં લાંછનેમાં સ્વસ્તિકની આકૃતિ જોવા મળે છે. આ આકૃતિ પ્રાચીનકાલમાં હિંદમાં તેમજ હિંદ બહારના એલમ જેવા કેટલાય દેશોમાં મહત્વનું સ્થાન ધરાવતી હતી. આજે પણ ભારતમાં “સ્વસ્તિક ધાર્મિક મહત્વ ધરાવે છે. વાઘ-નૃત્ય આ ધાર્મિક ઉત્સવ વખતે ગીત, વાદ્ય, નૃત્યને પ્રગટ થતા હશે એમ ઉપલબ્ધ અવશે પરથી જાણવા મળે છે. એક મુદ્રામાં એક માણસ વાઘની આગળ મૃદંગ વગાડે છે તે બીજી એક મુદ્રામાં તેઓ તાલ પ્રમાણે નૃત્ય કરી રહ્યા છે. એક Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક લાંછનમાં એક ઈંગ પશુ સાથે સંકળાયેલ પ્રતીકની બાજુમાં એક નૃત્ય કરતી સ્ત્રીના જે આકાર જણાય છે. મહે-જો-દડોમાંથી મળેલી કાંસાની પૂતળી કઈ નિર્વસ્ત્ર અલંકૃત નર્તિકોની છે ને એમાં નતિકા પગથી સંગીતને તાલ આપી રહી હોય એમ લાગે છે. હડપ્પામાંથી મળેલ એક નર્તકના શિપને તે નટરાજની મૂર્તિ માનવામાં આવે છે. આ સર્વ ઉપરથી લાગે છે કે આ સંસ્કૃતિની પ્રજા “ધાર્મિક ઉત્સવે ગીત, વાદ્ય, નૃત્ય સાથે ખૂબ ધામધૂમથી ઊજવતી હશે. બાધા-માનતા હડપ્પા અને મેહેજો-દડોની સંસ્કૃતિની પ્રજા કોઈ પ્રકારના દેવદેવીઓની બાધા-માનતા રાખતી હશે એમ ઉપલબ્ધ અવશેષો પરથી જાણવા મળે છે. આ -સંસ્કૃતિનાં પ્રાપ્ત થતાં જુદાં જુદાં પ્રાણીઓનાં તેમજ મનુષ્ય આકારનાં શિલ્પ કારીગરીની દૃષ્ટિએ તદ્દન અણઘડ અને હલકાં છે. તેથી એમ મનાય છે કે તે દેવદેવીઓની બાધા-માનતા માટે તૈયાર કરાયાં હશે. આજે પણ ઘણું લકે બળિયાદેવ આગળ માટીના ઘડા મૂકે છે. અહીંથી ઉપલબ્ધ તાવીજે તાંબાના, માટીના, પથ્થરના કે છીપના હોય તેમ લાગે છે. કેટલાક તાવીજને ગળે બાંધી શકાય એ માટે તેમાં બે બાજુએ કાણાં હોય છે. કેટલાંક તાવીજે ઉપર લાંબી લાંબી સાંકળી કતરેલી હોય છે. મનુષ્યાકાર દેવના ઘાટનું મળેલ એક તાવીજમાં માથે મેંઢાનાં વાંકાં શિગડાં ઊગેલાં દર્શાવેલ છે. અહીંથી મળેલ સ્વસ્તિકની આકૃતિઓ પણ તાવીજને કઈ પ્રકાર હોય તેમ લાગે છે. આ સર્વ ઉપરથી જણાય છે કે અહીંના લોકે તાવીજેની ધાર્મિક અને જાદુઈ અસરમાં માનતા હોવા જોઈએ. તેઓ ભૂતપ્રેત, વળગાડ, રેગ, મેલી વિદ્યા, કામણું ટમળ વગેરની ખરાબ અસરમાંથી મુક્ત થવા અગર અન્ય પર કામણ ટ્રમણ કરવા વગેરે માટે ખાસ તાવીજને ઉપયોગ કરતા હશે. અહીંથી સર્ગર્ભા સ્ત્રીઓની પૂતળીઓ વધુ પ્રમાણમાં મળી છે. આ પૂતળીઓની પાછળ ઘણું કરીને સંતાનની માનતા માન્યા પછી થયેલી ગર્ભપ્રાપ્તિ -બદલ દેવાલયમાં અર્પણ કરવાને ભાવ રહેલો હોય તેમ લાગે છે. કેટલીક પૂતળીઓ સંતાન પ્રાપ્તિની માનતા પૂરી કરવા માટે બનાવી હોય તેમ લાગે છે. મહેજો-દડામાંથી મળેલ બાળકની પ્રતિમાઓ પુત્રપ્રાપ્તિની માનતા પૂરી કરવા માટે બનાવી હશે તેમ લાગે છે. આ સર્વ ઉપરથી જણાય છે કે અહીંની પ્રજા પિતાની ઇચ્છા પૂર્ણ કરવા વિવિધ દેવદેવીઓની માનતા માનતી હશે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ નાન આ નગરના અવશેષોમાંથી લગભગ દરેક ઘરમાંથી સ્નાન કરવાની ઓરડીઓ પ્રાપ્ત થઈ છે. અહીં સ્નાન કરવા પાછળ સ્વચ્છતાની સાથે સામાજિક અને ધાર્મિક રૂઢિ રહેલી હોવી જોઈએ. મેહેજો-દડેના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું મોટું સ્નાનાગાર સ્પષ્ટતઃ સાર્વજનિક કે સામુદાયિક ઉપયોગ માટે બંધાયું હોય તેમ લાગે છે. મંદિર આગળના સ્નાનાગારને લીધે દેવાલમાં પૂજા કે ઉપાસના કરવા જતા પહેલાં સ્નાન કરવાનો રિવાજ અહીં પ્રચલિત હશે. ઉત્તરક્રિયા ઉપલબ્ધ અવશેષે પરથી આ સંસ્કૃતિની પ્રજાની મરણોત્તર ક્રિયાને ખ્યાલ આવે છે. અહીં શબને નિકાલ કરવાની વિવિધ પ્રથાઓ પ્રચલિત હતી. કેટલીક જગાએ શબને દાટવામાં આવતું તે કેટલીક જગાએ શબને બાળવાની પ્રથા હતી. કબ્રસ્તાનમાંથી અનેક પ્રકારનાં વાસણે મળ્યાં છે. આ વાસણમાં ખાદ્ય પદાર્થો અને પેય પદાર્થો મૂકવામાં આવ્યા હશે એમ મનાય છે. સામાન્ય રીતે અહીંની પ્રજાને માટે વર્ગ શબને અગ્નિદાહ દઈ શેષ રહેલાં અસ્થિઓને નદીના વહેણમાં વિસર્જિત કરતો હશે. ટૂંકમાં આર્યોના આગમન પહેલાં ભારતમાં વસતી પ્રજાની ધર્મ ભાવના ઉપલબ્ધ થતા જુદા જુદા અવશેષે પરથી જાણવા મળે છે. મુદ્રાઓ પરનું લખાણ હજુ સુધી વ્યવસ્થિત રીતે વાંચી શકાયું નથી. જ્યારે લખાણું સ્પષ્ટ થશે ત્યારે આ યુગની ધર્મભાવના વધુ પ્રકાશ પડશે એમ મનાય છે. આચાર્ય, નવીનચંદ્ર. નાયડ, ચીનુભાઈ. નાયક, ચીનુભાઈ અને ભટ્ટ, મનુભાઈ રાધાકૃષ્ણન, સર્વપલ્લી ૧, સંદભ ગ્રંથો ગુજરાતના ધર્મસંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ ગુજરાતની સંસ્કૃતિમાં ધર્મને ફાળે” વિદ્યાપીઠ. અં. ૯૯ સં. ૨૦૩૫ જગતના ધર્મોની વિકાસરેખા. અમદાવાદ. ૧૯૭૨ ધર્મોનું મિલન, અનુ. ચંદ્રશંકર. પ્રા. શુકલ અમદાવાદ, ૧૯૪૩ હડપ્પા ને મોહે-જો-દડ, અમદાવાદ. ૧૯૫૨ શામી, હ. ગં. Page #25 -------------------------------------------------------------------------- ________________ २ હિં દુધ ભારતીય ધર્મામાં પ્રાચીનમાં પ્રાચીન ધર્મ હિંદુધર્મ છે. ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ પણ હિંદુધર્મ પ્રથમ આવે છે, અત્યાર સુધી થયેલાં સ ંશોધના મુજબ કહેવાય છે કે સિ ંધુખીણની સ ંસ્કૃતિના આચારવિચારથી તેના ક્રમિક વિકાસ થયા છે. આ ધર્માંની વિશેષતા એ છે કે પ્રજાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પ્રવર્તકાએ તેના ખાર્થે માળખામાં અવારનવાર ફેરફાશ કર્યો છે. આ કારણથી તેનું બાહ્ય સ્વરૂપ બદલાતું રહ્યું છે. તેના લાંબા ઇતિહાસ પરથી જણાય છે કે તેના પરસ્પર વિરાધી એવા સોંપ્રદાયેાના ફાંટાઓ પડવા હેાવા છતાં સમય જતાં તેએ એકબીજામાં ભળી ગયા છે અને મૂળ પ્રવાહને વિશુદ્ધ રાખ્યા છે. તેમાં ભિન્ન માન્યતાઓ, વિચિત્ર રિવાજો, રૂઢિએ અને જુદી જુદી ઉપાસનાવિધિ હોવા છતાં, એ સર્વનું પ્રયાણુ એક જ દિશામાં ચાલતુ નજરે પડે છે. સમગ્ર વિશ્વમાં વ્યાપેલા પરમ તત્ત્વને પામવા માટે તેમાં અલગ અલગ માર્ગો બતાવેલ છે. માનવીના ચિત્તમાં જે વિયાર, લાગણી, સંકલ્પ પડયા છે તેના આધારે હિંદુ વિચારકોએ ભક્તિમા, ક માર્ગ અને જ્ઞાનમાર્ગની વ્યવસ્થા કરી છે. એની ખૂબી એ છે કે કોઈ પણ મનુષ્ય પેાતાના સ્વભાવ અને રુચિ પ્રમાણે પોતાના મનપસંદ માર્ગ લઈ શકે છે. હિં...દુધની આ મહાન ઉદારતા છે. હિંદુધર્મ એટલે શું? હિંદુધર્મ કાને કહેવા ? તેનું લક્ષણ બાંધી શકાય ખરું ? આ પ્રશ્નના ઉત્તર આપવા સહેલા નથી. હિંદુએ જે ધર્મ પાળે છે તેને હિંદુધર્મ કહેવા કે હિંદની ભૂમિમાં જે ધર્મ પ્રવર્તે છે તેને હિંદુધર્મ કહેવા ? આવી જજે કાઈ વ્યાખ્યા આજના તબક્કે સ્વીકારીએા તે સંકુચિત ગણાય. હિંદુ જે ધર્મ પાળે છે તેને જો હિંદુધર્મ તરીકે ઓળખાવીએ તા પ્રશ્ન એ થાય કે હિંદુ કાને કહેવા ? ઇતિહાસના અભ્યાસ પરથી જણાય છે કે હિંદુ એ કાઈ વ્યક્તિનું નામ નથી પરંતુ એક આખા રાષ્ટ્ર, પ્રજાના સમૂહનું નામ છે. પ્રાચીન આર્યોં. જ્યારે સપ્તસિંધુના પ્રદેશમાં આવી ધીરેધીરે સ્થિર થઈ આ દેશના મૂળ વતનીએ સાથે ભળી જઈ તેમના આચારવિચારને અનુકૂલ ખની ભા. ૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો જે સામુદાયિક વિકાસ કર્યો તેને વિદ્વાને તે પ્રદેશના નામ પરથી હિંદુ' એવું નામ આપે છે. આ હિંદુ નામને પ્રચાર પણ બહુ પ્રાચીન નથી. આઠમા સૈકામાં લખાયેલી બહ૯૯૫ સૂત્ર ઉપરની ચૂર્ણિ નામની ટીકામાં તેને સૌ પ્રથમ ઉલ્લેખ મળે છે. ત્યાર પછી મધ્યકાલમાં મુસ્લિમ સત્તાને ભારતમાં ઉદય થતાં હિંદુ’ શબ્દ . વ્યાપક પ્રમાણમાં પ્રચલિત બન્યું અને હિંદુધર્મને સામાન્ય અર્થ હિંદુ પ્રજાને ધર્મ એવો ઘટાવાયે. દુનિયાના બીજા ધર્મની જેમ પ્રવર્તકના નામ પરથી આ ધર્મનું નામ આપી શકાય નહિ. દા.ત. ભગવાન બુદ્ધ પ્રવર્તાવેલ ધર્મ તે બદ્ધધર્મ, મુહમ્મદ પયગંબરે પ્રવર્તાવેલો ધર્મ તે ઇસ્લામધર્મ, ઈસુ ખ્રિસ્ત પ્રવર્તાવેલ ધર્મ તે ખ્રિસ્તીધર્મ વગેરે. આ અર્થમાં હિંદુધર્મના કેઈ એક પ્રવર્તક ન હોવાથી તેનું નામ આપી શકાતું નથી. લક્ષણે કેટલાક વિદ્વાને હિંદુધર્મનાં જુદાં જુદાં અંગે લઈને તેનું લક્ષણ બાંધવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમને પ્રયત્ન આજ દિન સુધી સફળ થયું નથી. કેટલાક વિદ્વાને “વેદમાં શ્રદ્ધા' તેને હિંદુધર્મનું લક્ષણ ગણાવે છે. વેદ એ હિંદુધર્મનું પ્રાચીન શાસ્ત્ર છે. હિંદુધર્મના પ્રમાણભૂત શાસ્ત્ર તરીકે યુગોથી તેને સ્વીકાર કરવામાં આવ્યા છે. હિંદુઓ તેને પરમાત્માની વાણી ગણી માન આપે છે. આમ છતાં શદ્રોને અને સ્ત્રીઓને વેદ સાંભળવાનો અધિકાર હિંદુધર્મમાં અપાયેલ નથી. જે સર્વ પ્રજાને ધર્મશાસ્ત્ર વાંચવાને કે સાંભળવાને અધિકાર ન હોય તો તેમાં શ્રદ્ધા કઈ રીતે પેદા થઈ શકે ? વળી હાલ હિંદુઓની મેટી સંખ્યા વેદપઠન કરતી નથી ને હિંદુધર્મનું સ્વરૂપ વેદધર્મથી ઘણું બદલાઈ ગયું છે. આ કારણથી “વેદમાં શ્રદ્ધાને હિંદુધર્મનું લક્ષણ કહી શકાય નહિ. કેટલાક વિદ્વાને વર્ણાશ્રમ વ્યવસ્થાને હિન્દુધર્મનું લક્ષણ ગણાવે છે. મૂળ ચાર વર્ણમાંથી આજે તે અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ જમી છે. વર્તમાન સમયમાં શિક્ષણના વિકાસને લીધે જ્ઞાતિબંધને શિથિલ થયાં છે. તેમાં મૂળભૂત પરિવર્તન આવવા માંડયું છે. સમાજમાંથી આશ્રમ વ્યવસ્થા સદંતર નષ્ટ થઈ છે. આથી વર્ણાશ્રમ વ્યવસ્થાને પણ હિન્દુધર્મના લક્ષણ તરીકે ઘટાડી શકાય નહિ. . કેટલાક વિદ્વાને “ભારતીય સંસ્કારને હિન્દુધર્મનું લક્ષણ ગણાવે છે. પ્રાચીનકાળમાં વ્યક્તિના સાર્વત્રિક વિકાસ માટે સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કારની સંખ્યા પણ જુદા જુદા સમયે બદલાતી રહે છે. વર્તમાન Page #27 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ સમયમાં હિન્દુસમાજમાં ઉપનયન, લગ્ન જેવા સંસ્કારે હેતવિહિન બની ગયા છેનષ્ટપ્રાયઃ અવસ્થામાં છે. આ પરિસ્થિતિમાં સંસ્કારને હિંદુધર્મને લક્ષણ તરીકે ઘટાવી શકાય નહિ. કેટલાક વિદ્વાને હિંદુધર્મને કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતને હિંદુધર્મના એક લક્ષણ તરીકે ઓળખાવે છે, પણ એ બરાબર હોય તેમ લાગતું નથી કારણ કે જૈનધર્મ, બૌદ્ધધર્મ, શીખધર્મ જેવા ધર્મો પણ કર્મના સિદ્ધાંત ઉપર રચાયા છે. કેટલાક વિદ્વાને મૂર્તિપૂજા, ગાયપૂજા, કુલદેવતાની પૂજાને હિંદુધર્મનું લક્ષણ ગણાવે છે. ગાયને જરથોસ્તીઓ પવિત્ર માને છે. હાલની પરિસ્થિતિમાં આ સર્વ પૂજા સમાજમાંથી લગભગ અદશ્ય થવા આવી છે. કુલદેવતાની પૂજા અર્ધ–સુધરેલા અને ટાળી બાંધી વસતા ઘણું પ્રાચીન લેકમાં જોવામાં આવે છે. આ જોતાં તેને પણ હિન્દુધર્મના લક્ષણ તરીકે ઓળખાવી શકાય નહિ. હિંદુધર્મના શાસ્ત્રગ્રંથમાં કોઈ ઠેકાણે હિંદુધર્મ એવું નામાભિધાન જોવા મળતું નથી. હિંદુધર્મનાં પ્રમાણભૂત શાસ્ત્રોમાં વ્યાપક અર્થમાં ધર્મને જ પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ઉપનિષદમાં કહ્યું છે કે સત્ય વર ઘઉં જરા મહાભારતમાં વેદવ્યાસ પણ કહે છે કે તે વસ્તૉા ગય: | હિંદુ શાસ્ત્રકારને મન ધર્મ એ સમગ્ર વિશ્વને ધારણ કરનારી-ટકાવી રાખનારી-મહાન શક્તિ છે. આમ હિંદુધર્મનું લક્ષણ બાંધવા જતાં અનેક મુશ્કેલીઓ આવે છે. ઉપર જણાવેલ કેઈ એક લક્ષણને હિંદુધર્મના લક્ષણ તરીકે ઘટાવી શકાય નહિ. આ અંગે શ્રી આનંદશંકરભાઈ ધ્રુવ જણાવે છે કે “જ્યારથી આર્યો સિંધુ નદીના પ્રદેશમાં વસતા થયા અને ધીરેધીરે અન્ય પ્રજાઓના સમન્વયથી તેમણે પિતાની સ્વતંત્ર જમાવટ કરી ત્યારના સ્વરૂપથી માંડીને એક જીવંત શક્તિ તરીકે એ ધર્મમાં જે જે ધાર્મિક વિકાસ થે, તે સર્વને આપણે હિંદુધર્મ” એવું નામ આપીશું. અને એ ઈતિહાસના એક ખંડને જે કઈ પિતાને માને છે તે સર્વને આપણે હિંદુ' તરીકે ઓળખવા જોઈએ.' ટૂંકમાં હિંદુસ્તાનમાં વસેલા પ્રાચીન આર્યોને ધર્મ તે હિંદુધર્મ, એ આર્યો જે ધર્મ પાળતા અને એમાંથી જ દહાડે જે ધર્મને વિકાસ થયો એ સર્વને આપણે હિંદુધર્મમાં સમાવેશ કરીશું. વેદકાલથી માંડીને મધ્યયુગના આચાર્યો, સાધુસંતે અને અર્વાચીન યુગના ધર્મસુધારાએ ધર્મની બાબતમાં જે ક્રમિક વિકાસ સાધ્યો છે તેનું નામ હિંદુધર્મ છે. જેઓ વદે, રામાયણ, મહાભારત, પુરાણ, સ્મૃતિઓ વગેરે ધર્મગ્રંથોમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધમધ નિરૂપિત ધર્મ અનુસરતા હોય કે તેવા ધર્મ પાળતી કુલપરંપરામાં રહેલા હોય તે હિંદુ કહેવાય એવુ કહીએ તેા ચાલે. હિંદુ શબ્દ ખરી રીતે ઈરાનીએએ પ્રયેાજેલું સિ ંધુ દેશના નામનું ઈરાની રૂપાંતર છે. હિંદુ ધર્મ શાસ્ત્રમાં હિંદુધર્મ એવુ નામ ભાગ્યે જ પ્રયોજાયું છે. એમાં તે ધર્મ કે સનાતન ધર્મ એવા શબ્દ પ્રયોજ્યા છે. છતાં તેને જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ, શીખ વગેરેથી અલગ એવા પુરાતન ભારતીય ધર્માંના અર્થ દર્શાવવા મધ્યકાલથી ‘હિંદુ ધર્મ' શબ્દ રૂઢ થયા છે. २० વ્યાપક અર્થમાં જૈનધર્મ અને બૌદ્ધધર્મીના એમાં સમાવેશ કરાય પરંતુ સીમિત અમાં તેમાં શ્રુતિ-સ્મૃતિમાં નિરૂપિત ધર્માંના જ અર્થ ઘટાવાય છે, તે જૈન તથા બૌદ્ધધર્મને અલગ ગણવામાં આવે છે. આ સંકુચિત અર્થ દર્શાવવા માટે અ ંગ્રેજીમાં બ્રાહ્મણુધ' શબ્દ પ્રયોજાયો છે. પર ંતુ એ શબ્દ એને વધુપડતા મર્યાદિત બનાવી દે છે. હિંદુધર્મના વિકાસના તબક્કા આપણે જોયું કે હિં દુધર્માંનું લક્ષણ બાંધવા જતાં અનેક મુશ્કેલીઓ પડે છે. એનું કારણ એ છે કે તેના પ્રવકાએ યુગે યુગે તેના બાહ્ય માળખામાં ફેરફાર કર્યો છે. પરિણામે હિંદુધર્મનું પોત પારખી શકાતું નથી, તેના આત્મા પકડી શકાતા નથી. પરિણામે હિંદુધર્માંના કોઈ એક રીતે સળંગ અભ્યાસ થઈ શકતા નથી, હિંદુધના વિકાસ ઇતિહાસના ઊગમકાલથી આજદિન સુધી થયો છે. હિંદુધર્માંના ક્રમિક વિકાસ ભારતના ઈતિહાસની સાથે થયા છે, તે હકીકતને ધ્યાનમાં લઈ શ્રી આનંદશંકરભાઈ ધ્રુવ હિંદુધર્મના નીચે મુજબના પાંચ તબક્કાએ પાડે છે. (૧) વેદયુગ અથવા શ્રુતિયુગ—(ઈ. સ. પૂ. ૧૫૦૦ (?)થી ઈ. સ. પૂ. ૬૦૦⟩ (આ યુગના આરંભકાળ નક્કી થઈ શકતા નથી.) આ યુગમાં વૈદસાહિત્યના વિકાસ થયા. તેમાં વે, ઉપનિષદો, આરણ્યકા, બ્રાહ્મણુત્ર થા વગેરે ગણાવી શકાય. (૨) સ્મૃતિયુગ અથવા પૌરાણિકયુગ—(ઈ. સ. પૂ. ૬૦૦થી ઈ. સ. ૮૦૦) આ યુગમાં પૌરાણિક સાહિત્ય, જેવાં કે વેદાંગસૂત્રો, પુરાણા, મહાકાવ્યે વગેરે ગણાવી શકાય. (૩) આચાર્ય યુગ—(ઈ. સ. ૮૦૦થી ૧૨૦૦) આ યુગમાં વેદાંગી આચાર્યાએ પોતાના સિદ્ધાંતા દ્વારા હિંદુધર્મની પ્રતિષ્ઠા વધારી. Page #29 -------------------------------------------------------------------------- ________________ રહે દુધ (૪) સાધુસ ંતાન યુગ—(ઈ. સ. ૧૨૦૦થી ૧૭૦૦) આ યુગમાં સંતા દ્વારા ભારતની પ્રાંતિય ભાષાઓના વિકાસ થયા. ભજના દ્વારા હિંદુધનું ચૈતન્ય ટકાવી રાખ્યું . (૫) ધર્માંસુધારણાના અર્વાચીન યુગ (ઈ. સ. ૧૭૦૦થી ચાલુ) આ સમયે પશ્ચિમની સંસ્કૃતિની અસરને લીધે ધર્મ સુધારણાની ચળવળને વેગ મળ્યા. ૨૧ આ પાંચ તબક્કાઓ અંતહાસિક રીતે ભિન્ન ભિન્ન હોવા છતાં એકખીજાના પૂરક છે. આ સર્વ યુગેામાં હિંદુધર્માંનુ બાહ્ય સ્વરૂપ બદલાતું રહ્યું હોવા છતાં તેના આંતરિક સિદ્ધાંતામાં કાઈ ફેરફાર નોંધાયા નથી. બીજા શબ્દોમાં કહીએ તા હિંદુધર્મ યુગે યુગે પોતાના દેહ બદલ્યું હોવા છતાં આત્મા બદયે નથી. ઇતિહાસ કહે છે કે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં અનેક આધાતા અને પ્રત્યાધાતા સહુન કરીને હિંદુધર્મે પોતાનું મૂળ સ્વરૂપ ટકાવી રાખ્યું છે. એની ઉદારતા એ છે કે એકેએક સારા વિચારને પેાતાનામાં સમાવ્યા છે. વેદયુગ અથવા ક્ષતિગ હિંદુ ધર્મ શાસ્ત્રોના ખે વિભાગ પાડી શકાય : (૧) શ્રુતિ (૨) સ્મૃતિ, શ્રુતિ એટલે પરમાત્મા પાસેથી ઋષિમુનિઓએ શ્રવણુ કરીને રચેલા મનાતા તે ગ્રંથા. આનું ખીજુ નામ વેદ છે. વેદ પછી જ્ઞાનના વિસ્તાર કરવા રચાયેલા ગ્રંથે! તે સ્મૃતિ ગ્ર ંથે. સ્મૃતિ ગ્ર ંથે! સ્વતંત્ર નથી, વેયુગનું પ્રમાણુ વૈદ સાહિત્ય છે. હિંદુધર્મ નું પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય વેદ સાહિત્ય ગણાય છે. વેદ એ હિંદુધર્મ નુ પ્રમાણભૂત શાસ્ત્ર મનાય છે, વેદ સાહિત્યના વિકાસ આર્યાએ કર્યાં. આર્યો ભારતમાં આવ્યા ત્યારે પોતાના ધર્મ, સસ્કૃતિ અને સાહિત્ય સાથે લાવ્યા હતા. ભારતમાં આવી તેમણે અહીંની આર્યંતર પ્રજા સાથે સમન્વય સાધી જે સ ંસ્કૃતિ વિકસાવી તેને ભારતીય સ ંસ્કૃતિ તરીકે ઓળખાવી શકાય. ધીરેધીરે તેમણે પેાતાની સાથે લાવેલા સાહિત્યને ગ્રથિત કરવા માંડયું. આ સાહિત્ય તે વેદ સાહિત્ય. વેદ' શબ્દના અર્થ સ ંસ્કૃત ધાતુ વિવ’એટલે જાણવું ઉપરથી ‘જ્ઞાન' એવા થાય છે. વેદ એટલે જ્ઞાનને લગતાં પુસ્તકા. વૈદની ઉત્પત્તિ અંગે સામાન્ય સાંપ્રદાયિક માન્યતા એવી છે કે તે સનાતન છે. સ્વયં ઈશ્વરની વાણી છે. આ વાતને વ્યવહારિક રીતે જોતાં જણાય છે કે અરણ્યમાં તપ કરતા ઋષિમુનિએના હૃદયમાં જે પ્રેરણા, જે જ્ઞાન ઉદ્ભવ્યું તે જ્ઞાન તે વૈદ, તેમણે જ્ઞાનના દીપ પ્રગટાવ્યા અને તેમાંથી જે સાહિત્ય જન્મ્યું તે વેદ અને આગળ જતાં તે જ્ઞાનના Page #30 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો વિસ્તાર થતાં જે સાહિત્ય જગ્યું તે સંહિતાઓ. આની અનેક શાખાઓ હતી અને તેથી વેદની પણ વિવિધ શાખાઓ અસ્તિત્વમાં આવી. એમ મનાય છે કે શરૂઆતમાં વેદની એક જ સંહિતા હતી. પરંતુ યજ્ઞમાં જુદા જુદા ઋત્વિજે ભાગ લેતા હેવાથી વેદની ચાર સંહિતાઓ કરવામાં આવી. ચાર ઋત્વિજેમાં (૧) હીતા - યજ્ઞમાં મંત્ર દ્વારા દેવોનું આવાહન કરનાર (૨) અવયું - યજ્ઞમાં આહુતિ આપનાર (૩) ઉદ્ગાતા – યજ્ઞ વખતે સામ મંત્રનું ગાન કરનાર (૪) બ્રહ્મા – યજ્ઞમાં કાર્ય કરનાર ઋત્વિના કાર્ય ઉપર દેખરેખ રાખનાર. આ ચારે ઋત્વિજેને માટે અનુક્રમે અફ, યજસુ, સામ અને અથર્વ એવી વેદની ચાર શાખાઓ અસ્તિત્વમાં આવી. સમય જતાં તે (૧) વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ (૪) અથર્વવેદના નામે ઓળખાવા લાગી. વેદની સંહિતાઓને ચેકસ રીતે વ્યવસ્થિત કરવાનું માન વેદવ્યાસને મળે છે. તેમનું બીજુ નામ કૃષ્ણ દ્વૈપાયન છે. ભગવાન વેદવ્યાસે પિતાના ચાર શિષ્યને વેદની એક એક સંહિતા આપી. પલને હદની, વૈશંપાયનને યજુર્વેદની, જૈમિનિને સામવેદની અને સુમતને અથર્વવેદની. તેમણે આ શાખાઓના જ્ઞાનને લાભ તેમના શિષ્યને આપ્યો અને તેમાંથી અનેક સંહિતાઓનું સર્જન થયું. શરૂઆતમાં વેદની ત્રણ સંહિતાઓ હોવાથી તે “વેદત્રયી'ના નામે ઓળખાતી. પાછળથી તેમાં અથર્વવેદનો ઉમેરો થતાં ચાર સંહિતાઓ બની. વેદ સાહિત્યને ત્રણ વિભાગમાં વહેંચી શકાયઃ (૧) સંહિતા કે મંત્ર વિભાગ, કે જેમાં જુદાં જુદાં દેવદેવીઓની પ્રાર્થનાઓને સંગ્રહ કરવામાં આવેલ છે. (૨) બ્રાહ્મણ વિભાગ કે જેમાં યજ્ઞની ચર્ચા કેન્દ્રસ્થાને છે. (૩) આરણ્યક અને ઉપનિષદ. વિભાગ કે જેમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. વેદ સાહિત્ય ચાર વેદનું સ્વરૂપ નીચે પ્રમાણે છેઃ (૧) ઋવેદ ફ સંહિતા એ ભારતીય સાહિત્યમાં જ નહિ પણ જગતના સાહિત્યમાં જૂનામાં જૂને ગ્રંથ છે. પશ્ચિમના વિદ્વાને આ ગ્રંથને “The oldest documents of mankind' તરીકે બિરદાવે છે. આ આખોય ગ્રંથ પદ્યમાં રચાયેલું છે. તેને દસ વિભાગ છે. તે ગ્રંથમાં મંડલ તરીકે ઓળખાય છે. મંડલ સૂક્તમાં વહેંચાયેલું છે. દરેક સૂક્ત (સ્તોત્ર) ઋચા ચાનું સફ-૪ (યાએ અર્થાત્, Page #31 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ २३ શ્લેક)નું બનેલું હોય છે. ટ્વેદમાં સુક્તની કુલ સંખ્યા ૧૦૨૮ની છે. આ સર્વ સૂક્તમાં દિવ્ય તત્તની પ્રાર્થના કરવામાં આવેલી છે. અહીં દેવતાઓની પ્રાર્થના ઉપરાંત બીજા અનેક વિષયની ચર્ચા કરવામાં આવી છે. પ્રસિદ્ધ નાસદીય સૂક્તમાં સૃષ્ટિના વિકાસની કથા તથા પુરુષ સૂક્તમાં ભગવાનના વિરાટ સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનની સારી રીતે અહીં ચર્ચા કરેલ છે. સંહિતાના ઉષાદેવીને લગતા શ્લોકમાં સુંદર કાવ્યત્વ જોવા મળે છે. (૨) યજુર્વેદ એની મુખ્ય બે સંહિતાઓ છે. તૈત્તિરીય' અને “વાજસનેયિ.” એમાંની પહેલી કૃષ્ણ યજુર્વેદ અને બીજી શુકલ યજુર્વેદના નામે પ્રસિદ્ધ છે. શુકલ યજુર્વેદની ૧૫ શાખાઓ છે અને કૃષ્ણ યજુર્વેદની ૭ શાખાઓ છે. ઋવેદમાં વિવિધ દેવતાઓને ઉદ્દેશીને કરાયેલી પ્રાર્થનાઓ છે તો યજુર્વેદમાં તે દેવતાઓ માટે જવામાં આવતા યાનું વર્ણન છે. વેદકાલમાં યાનું સામાજિક મૂલ્ય ઘણું હતું. એવી માનતા દઢ થયેલી હતી કે યજ્ઞ વડે દેવો રીઝતા અને વૃષ્ટિ થતી. પરિણામે ધન-ધાન્યથી પૃથ્વી છલકાતી. આ કારણથી યજ્ઞની સંસ્થા વેદ ધર્મનું અંગ બની ગઈ હતી. યજ્ઞ અંગેની વિસ્તૃત માહિતી આ સંહિતામાં આપવામાં આવેલી છે. યજુર્વેદની સંહિતાની વિશિષ્ટતા એ છે કે એમાં પદ્ય અને ગદ્ય બંને આવે છે. એના નામ પ્રમાણે એ યજ્ઞને વેદ હોઈ એમાં યજ્ઞની ક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાં ઋદના મંત્રોને યજ્ઞ વિધિના કર્મકાંડમાં કેવી રીતે વિનિયોગ કરવો તે દર્શાવ્યું છે. એનું એકમ યજુસ (યજ્ઞને લગતા મંત્ર) છે. (૩) સામવેદ સામવેદ એ સંગીતને વેદ ગણાય છે. સમયજ્ઞ વખતે પુરોહિતોને ટ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે આ સંહિતાની રચના કરવામાં આવી છે. આ સંહિતામાં કુલ ૧૮૧૦ મંત્ર છે જેમાંના ૭૫ મંત્ર સિવાય બાકીના બધા ઋગ્રેદમાંથી લેવામાં આવ્યા છે. અહીં સેમ નામની વનસ્પતિને ખૂબ મહિમા. ગાવામાં આવ્યો છે. સામવેદ સંહિતાના મુખ્ય બે વિભાગ (૧) પૂર્વ આચિંક (૨) ઉત્તર આચિંક. ઉત્તર આચિંકમાં ઋદની કેટલીક ચાઓને સમયાગ વખતે ગાવાના ક્રમમાં ગોઠવેલી છે. જ્યારે પૂર્વ આચિંકમાં સંગીતના અભ્યાસને માટે ઉપયોગી નીવડે તેવી ઋચાઓ આપેલી છે. આ ત્રયાઓના નામ ગ્રામગેયગાન અને અરણ્યગાન છે. સામવેદના “બ્રાહ્મણે’ના નામ તાંડથ મહાબ્રાહ્મણ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ યાને પંચવિંશ બ્રાહ્મણ, ષવિશ બ્રાહ્મણ, છાંદોગ્ય બ્રાહ્મણ, તલવકાર બ્રાહ્મણુ વગેરે છે. છાંદોગ્ય બ્રાહ્મણના એક ભાગ તે છાંદોગ્ય ઉપનિષદ અને તલવકાર બ્રાહ્મણના એક ભાગ તલવકાર' યાને જૈનોપનિષદ'ના નામે એળખાય છે. ભારતીય સાહિત્યમાં સ ંગીતની ઉત્પત્તિ અને વિકાસની દૃષ્ટિએ સામવેદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. (૪) અથવવેદ २४ એક મત મુજબ અથવવેદ એ અનાર્યોં માટેના વૈદ છે અને પાછળથી ઉમેરાયેલ છે. આ વેદની રચનામાં અથવન અને અંગિરસ વર્ગના બ્રાહ્મણોએ મહત્ત્વના ફાળા આપેલ હોઈ તે અથવ વૈદ' તરીકે એળખાય છે, સમગ્ર ગ્રંથ વીસ અધ્યાયમાં વહે ચાયેલ છે. તેમાં ખાસ કરીને જાદુના મ ંત્રો, કામણુ ધૂમણું અને અભિચારના વિવિધ પ્રયાગાનું વિગતે વર્ણન કરવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં આયુર્વેદ વિષેની પણ સુંદર ચર્ચા કરેલ છે. અહીં કબજિયાત દૂર કરવાના મંત્રો આપેલ છે. આ ઉપરાંત આ વેદમાં દેશભક્તિના મંત્રો આપીને માતૃભૂમિના રક્ષણુ માટે પોતાનું સર્વસ્વ આપી દેવાના આદેશ આપેલ છે. આર્યોંના મૂળ ધર્મ કરતાં જુદી જ રીતના આ વેદ છે. તેના માટા ભાગ પદ્યમાં છે. થાડાક ભાગ ગદ્યમાં છે. એના બ્રાહ્મણનું નામ ગેપથ બ્રાહ્મણ' છે. એનાં ઉપનિષદા અનેક છે. તેમાં પ્રશ્ન, મુંડક, માંડૂકય વગેરે નોંધપાત્ર છે. જરથેાસ્તીઓના પ્રાચીન ધર્મગ્રંથ અવસ્તામાં આજીવન' શબ્દ જોવા મળે છે. આ વેદના રચિયતાનું નામ પણ આજીવનને મળતુ ‘અથવન' છે. આ જોતાં આ ગ્રંથ પ્રાચીન ગ્રંથ હોવાની ખાતરી થાય છે. બ્રાહ્મણ ગ્રંથા વૈદ સાહિત્યના ખીન્ને વિભાગ બ્રાહ્મણ ગ્રંથાના ગણાય છે. આ ગ્રંથેાની રચના એ બ્રહ્મ (યજ્ઞ)ને લગતી હોવાથી તે બ્રાહ્મણ ગ્ર ંથાના નામે એળખાય છે. સંહિતા વિભાગમાં યજ્ઞની જે કલ્પના કરવામાં આવી છે તેને અહીં વિસ્તૃત કરવામાં આવી છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ માને છે કે યજ્ઞની વિધિઓની અટપટી વિગતામાં પુરાહિતાને માર્ગદર્શન મળે તે હેતુથી બ્રાહ્મણ ગ્ર ંથાની રચના કરવામાં આવી છે. મંત્રને કયારે અને કયાં વાપરવા, કઈ રીતે વાપરવા, યજ્ઞનું ફળ શુ છે વગેરે ખાખતાની ચર્ચા બ્રાહ્મણ ગ્ર ંથામાં કરવામાં આવી છે. બ્રાહ્મણ્ ત્ર થામાં ઐતરેય અને શતપથ મુખ્ય ગ્રંથા મનાય છે. દરેક સહિતાનું આગવું બ્રાહ્મણુ’ છે. આ પ્રથામાં શ્રૌત’ એટલે કે શ્રુતિમાં વર્ણવેલ યજ્ઞોની ચર્ચા કરવામાં આવી છે. આ યજ્ઞાના બે પ્રકાર છે. વિયન અને સામયજ્ઞ. વિયનુ સાદા અને એછા Page #33 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ ખર્ચાળ છે. સમય અટપટા અને વધારે ખર્ચાળ હોય છે. તે સામૂહિક યજ્ઞો છે. આ યજ્ઞમાં પુરોહિતનું વર્ચસ મુખ્ય મનાતું. આવા યજ્ઞોમાં રાજસૂય અને અશ્વમેઘયજ્ઞ નેધપાત્ર છે. આચાર્યશ્રી આનંદશંકરભાઈ ધ્રુવ બ્રાહ્મણ ગ્રંથાને વેદ ઉપરની ટીકા-પ્રવચન તરીકે ઓળખાવે છે. આ ગ્રંથેને અભ્યાસ કરતાં જણાય છે કે યજ્ઞો માત્ર અર્થ વગરની જાદુઈ ક્રિયાઓ જ ન હતી પણ એમાં ઋષિઓએ પિતાના કેટલાક ધાર્મિક વિચારો મૂર્તિમંત કરેલા છે. આ ગ્રંથમાં યજ્ઞાની અટપટી વિધિઓ સાથે પ્રાચીન એકેશ્વરવાદની ભાવના પણ નજરે પડે છે. આરણ્યકો અને ઉપનિષદ વેદ સાહિત્યનો છેલ્લે વિભાગ તે આરણ્યકે અને ઉપનિષદે કહેવાય છે. કેટલીકવાર બ્રાહ્મણ સાથે આરણ્યક અને ઉપનિષદ સળંગ જોડાયેલા હોય છે. આ સર્વ મળી વેદ કહેવાય છે. આ વદ અંત ભાગ હોવાથી તેને વેદાંત પણ કહે છે. આરણ્યક' એ બ્રાહ્મણ અને ઉપનિષદ વચ્ચેની કડી છે. કેટલાકના મતે એ ગ્રંથે અરણ્યમાં રચાયા હોવાનું તે કેટલાકના મતે તે ગ્રંથોનો અભ્યાસ અરણ્યમાં જઈ કરવાને હેવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે આ ગ્રંથ “પરબ્રહ્મની ઉપાસના કરનાર માટે માર્ગ સૂચક છે. આ ગ્રંથની રચનામાં પણ અનેક ઋષિમુનિઓને ફાળે છે. આ ગ્રંથેમાંથી મળતી વિગત પરથી એટલું સ્પષ્ટ થાય છે કે અરણ્યમાં જઈ ધર્મપરાયણ જીવન ગાળનાર ઋષિમુનિઓએ તેની રચના કરી હશે. તેમાં ય અને તરવજ્ઞાનની ચર્ચા કરેલ છે. વેદને છેવટને ભાગ ઉપનિષદ કહેવાય છે. તે વેદને અંત ભાગ હેઈ વેદાંત”ના નામે પણ ઓળખાય છે. ઉપનિષદમાં ભારતીય તત્ત્વજ્ઞાનને અર્ક પડે છે. ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે ઉપનિષદના પાયા પર ભારતના દર્શનેની ઈમારત ચાઈ છે. આ ગ્રંથમાં જે જીવનદર્શન ભરેલું છે તે તે આજે પણ આપણને જીવન જીવવાની સૂઝ આપે છે. તેની અંદર માનવધર્મની ચર્ચા કરવામાં આવી છે. દુનિયાના દેશોમાં આધ્યાત્મિક દેશ તરીકે ભારતનો જે ગણના થાય છે તેનું કારણ ઉપનિષદનું તત્વજ્ઞાન છે. આ ગ્રંથમાં કઈ પણ પ્રકારને ભેદભાવ રાખ્યા વિના તિમિરમાંથી તેજમાં અને મૃત્યુમાંથી અમૃત તરફ જવાનું બતાવેલ છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે “દેશ દેશમાં વ્યાપી રહેલી ધરતીના જેવી વિશાળતા એમાં પડેલી છે.” ઉપનિષદ શબ્દના જુદા જુદા અર્થ થાય છે. સંસ્કૃત ધાતુ ઉપ +નિ + સદ ઉપરથી તેને એક અર્થ ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા એવો થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો કેટલાક વિદ્વાને સન્ ધાતુના ગતિ” અને “નાશ' એવા બે અર્થો કરે છે અને તે ઉપરથી પરમાત્મા તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર અથવા અજ્ઞાનને નાશ કરનાર શાસ્ત્ર એવા બે અર્થો સૂચવે છે. તેને એક અર્થ ઉપાસના એ પણ થાય છે. ઉપનિષદોની સંખ્યામાં વખતોવખત ફેરફાર થતો રહ્યો છે. સામાન્ય રીતે ઉપનિષદેની સંખ્યા ૧૦૮ની ગણાય છે. પરંતુ તેમાં દસ ઉપનિષદો મુખ્ય ગણાય છે. (૧) ઈશ (૨) કેન (૩) કઠ (૪) પ્રશ્ન (૫) મુંડક (૬) માંડુથ (૭) ઐતરેય (૮) તૈત્તિરીય (૯) છાંદોગ્ય (૧૦) બૃહદારણ્યક. આ ઉપનિષદોનો રચનારા કેણ હતા તે આપણે જાણતા નથી. આ ગ્રંથની વિશેષતા એ છે કે જાણે ઋષિ આપણી સમક્ષ પ્રવચન કરતા હોય તેવું આપણને ગ્રંથ વાંચતા લાગે છે. આ કારણથી વિનેબાજી કહે કે “ઉપનિષદોમાં પ્રતિભાદર્શન છે. પ્રતિભાદર્શન એટલે પ્રતિભામાંથી પ્રગટેલું દર્શન.” ઉપનિષદોનું તત્વજ્ઞાન ભારતીય સંસ્કૃતિને પાયે આધ્યાત્મિક વિદ્યા છે. ભારતની આ પ્રકારની વિદ્યાનું મૂળ ઉપનિષદોમાં જોવા મળે છે. ભારતની એકેએક વિચારસરણીને પાયે ઉપનિષદોમાં છે. બીજા શબ્દોમાં કહીએ તે ભારતીય દર્શન વિદ્યાઓનું ગંગેત્રી શિખર ઉપનિષદે છે. ઉપનિષદના પાયા ઉપર જ ભારતનાં દર્શનની ઈમારત રચાઈ છે. તે ભારતના ધર્મપરાયણ જીવનને અજવાળે છે. દરેક યુગની અંદર આત્માની શાંતિ અને આશ્વાસન મેળવવા આપણે ઉપનિષદો તરફ દષ્ટિ નાખવી જોઈએ. ઉપનિષદનું મહત્ત્વ સમજાવતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે “દેશ દેશમાં વ્યાપેલી ધરતીના જેવી વિશાળતા તે ઉપનિષદમાં પડેલી છે.” ઉપનિષદમાં જીવ, જગત અને ઈશ્વર સંબંધી જ્ઞાનની ચર્ચા કરેલ છે. બ્રહ્મ,” ઈશ્વર, મૃત્યુ પછીનું જીવન વગેરે વિષેના પ્રશ્નોની તેમાં સુંદર છણાવટ કરવામાં આવી છે. “શ્વેતાશ્વતર ઉપનિષદમાં શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે “આપણે કક્યાંથી જમ્યા છીએ ? આપણે શાને આધારે જીવીએ છીએ ? કેન ઉપનિષદમાં એક શિષ્ય ગુરુને પૂછે છે કે કેની ઈચ્છાથી પ્રેરાઈને મન પિતાનું કામ કરવા તૈયાર થાય છે ? કેની આજ્ઞાથી જીવ ગતિ કરે છે ? કેમની ઈચ્છાથી આપણે વાણી બેલીએ છીએ ? આત્માના અસ્તિત્વને સ્વીકાર એ ઉપનિષદના તત્વજ્ઞાનનું પ્રથમ પગથિયું છે. સત્યની પ્રાપ્તિ એ ઉપનિષદને મુખ્ય હેતુ છે. ઉપનિષદમાં આત્માની જુદી જુદી ચાર અવસ્થાએ બતાવવામાં આવી છે. (૧) છાયાત્મા (૨) સુણાત્મા (૩) Page #35 -------------------------------------------------------------------------- ________________ २७ હિંદુધર્માં સુષુપ્નામા (૪) પરમાત્મા. આ ચાર અવસ્થામાંથી પસાર થઈ મનુષ્ય છેલ્લી અવસ્થાએ પહોંચે છે. આત્માનું સ્વરૂપ કેવું છે, એની ચર્ચા કરતાં ઉપનિષદામાં કહ્યુ છે કે ‘આત્માને પાપ સ્પર્શી શકતું નથી. ઘડપણ આવતું નથી. મેાત આવતું નથી. એને કદી શાક થતા નથી. ભૂખ કે તસર પણ લાગતી નથી. આવા આત્માની. શોધ કરવી જોઈએ. આત્મા સ્વતંત્ર અને સ્વયંપૂર્ણ છે. એની બહાર કશું નથી. આત્મા એ શરીરના વિકારાથી પર રહેલુ પરમ તત્ત્વ છે. તે જગત અને સ ંસારથી પર હોવા છતાં જગતની અંદર રહેલા છે. આ આત્મા સર્વવ્યાપી છે અને સત્ય સ્વરૂપ છે. જે આત્માને ઓળખે છે તે એમ કહે છે કે હું પોતે જ આખું વિશ્વ છું. ઉપનિષદોના તત્ત્વજ્ઞાનમાં આત્માની સાથે પરમાત્માના સંબંધ જોડી દેવામાં આવ્યો છે. ઉપનિષદોમાં પરમાત્માને બ્રહ્મ પુરુષ, આત્મા એવા શબ્દોથી વર્ણવામાં આવ્યા છે. તૈત્તરીય ઉપનિષદમાં કહ્યુ છે કે જેમાંથી પ્રાણી માત્ર જન્મે છે, જન્મીને જેને આધારે જીવે છે તે મરી ગયા પછી જેનામાં વિલીન થાય છે તે પદા બ્રહ્મ છે. આત્મા છે.' આ બ્રહ્મતત્ત્વને ઉપનિષદે નકારવાચક વિશેષણોથી નવાજે છે. દા. ત. દૂર છતાં નજીક, સૂક્ષ્મ છતાં વિરાટ આ તત્ત્વને લઈને સમગ્ર વિશ્વ ટકી રહ્યું છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે આ જગતમાં ઠેર ડેર ઈશ્વરના વાસ છે. સત્ર તેની સત્તા પ્રવર્તે છે. તે પોતે પૂર્ણ હેાવાથી તેમાંથી ઉત્પન્ન થયેલી દુનિયા પણ પૂર્ણ છે. ઉપનિષદેની વિચારસરણીની વિશેષતા એ છે કે આ બ્રહ્મતત્ત્વને બહાર ન જોતાં જીવ માત્રની અ ંદર જોયું છે. હું બ્રહ્માસ્મિ,’ ‘યમાત્મા બ્રહ્મ,’ તત્ત્વમસિ,' આ ઉપનિષદોના પાયામાં રહેલા વિચાર છે. બ્રહ્મના સ્વરૂપને ઉપનિષદોમાં સત્-પિત્ત-જ્ઞાનવ તરીકે વર્ણવેલ છે. બ્રહ્મની ઉપાસના એટલે સત્ય-શિવમ્ અને સુવરની ઉપાસના. ઉપનિષદોમાં કાઈ પણ જગ્યાએ જગતને મિથ્યા, દુઃખમય કે રાગમય બતાવ્યું નથી. જગત આનંદમય છે. આપણે આપણી પ્રવૃત્તિએ દ્વારા તે આનંદને માણવા જોઈએ. ઉપનિષદોમાં કહ્યું છે કે ‘જગતમાં અનંદ ન હોત તા કાણુ છવી શકત જીવન એ ઈશ્વરની અત્યંત મૂલ્યવાન ભેટ છે. આપણુ કર્તવ્ય તા કામ કરતાં કરતાં સેા વર્ષ જીવી જીવનને સાર્થક કરવાનુ છે. જીવનને સાથૂક કરવા માટે ‘ત્યાગી ને ભાગવી જાણેા' (તેન ત્યલેન મુગ્ગીયા: ) એ મ ંત્રનું આચરણ કરવુ જોઈએ. ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે માણસ જો પોતાના જીવનક્રમ ગોઠવે તે તે માનવી મટી દેવ અની જાય. નર મટી નાત્તમ ખની જાય. આત્મા સાક્ષાત્કાર એ ઉપનિષદાનું મુખ્ય ધ્યેય છે. ટૂંકમાં ઉપનિષદોના ચિંતાના મુખ્ય આશય મનુષ્યને સદાચારી બનાવી નીતિના માર્ગે ટકાવી રાખવાના છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધમાં આમ સમગ્ર રીતે જોતાં જણાય છે કે ઉપનિષદેદ્યમાં જીવ, જગત અને ઈશ્વર વિશે બહુ ઊ ંડાણુથી ચર્ચા કરવામાં આવી છે. વિવિધ દૃષ્ટાંતા આપી આ ત્રણેના સંબ ંધ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ઉપનિષદોની વિચારસરણીમાં કાઈ કાપનિક વિચારસરણી મૂકવામાં આવી નથી પણ જીવનના ખાધ આપેલ છે. ડો. જે. એસ, મેકેન્સી જણાવે છે કે દુનિયામાં વિશ્વને માટે એક અખંડ અને એકધારા જે પહેલવહેલા પ્રયત્ન થયા તેનુ વણું ન ઉપનિષદ્યમાં જોવા મળે છે.' જિંદગીને સમૃદ્ધ અને આનંદમય બનાવવા માટે ઉપનિષદોના અભ્યાસ જરૂરી છે. અહીં ટૂંકાં વાકયોમાં જીવનના ગહન મ પ્રગટ કરવામાં આવ્યા છે. ઉપનિષદો કેવળ ભારતવાસીઓના જ નહિ પણુ સમગ્ર માનવજાતના આધ્યાત્મિક વારસા છે. વેદની દેવષ્ટિ ૨૮ ભારતીય ધર્મોમાં દેવવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વૈદમાં દેવ શબ્દ પરમાત્મા માટે વખતોવખત વાપરવામાં આવ્યો છે. ‘દેવ' શબ્દ વ એટલે ચળવુ ઉપરથી બન્યા છે. દેવ એટલે ચળકતા તેજસ્વી પદાર્થ, વેદની સહિતામાં અનેક દેવદેવીઓની ઉપાસના જોવા મળે છે. વેદની દેવષ્ટિની સમજ આપતાં આચાર્ય શ્રી આન શકરભાઈ ધ્રુવ કહે છે કે ઋષિએાનાં હૃદય ઊંચાં અને દૃષ્ટિ પ્રતિભાવાળી હોવા છતાં આ ખિલ વિશ્વમાં તેમ જ વિવિધ પદાર્થોમાં એમને ચૈતન્યની ઝલક દેખાતી. આ ચૈતન્યની ઝલકને તથા ઝલકવાળા પદાર્થને દેવ' કહેતા.” આ દેવના વિવિધ ગુણુ અને કર્મ પ્રમાણે જુદા જુદા નામ પાડવામાં આવ્યાં હતાં. વળી એક કલ્પના એવી પણ વહેતી થઈ હતી કે આ બધા દેવાને જન્મ આપનાર એક દેવમાતા હતી જેને અદિતિ' કહેતા. અદિતિના પુત્રો તે આદિત્ય કહેવાતા. આ દેવાની ઋષિમુનિએ સ્તુતિ કરતા અને તેમની પાસેથી ભૌતિક સમૃદ્ધિ અને પવિત્રતાની માગણી કરતા. દેવાને રીઝવવા માટે યજ્ઞયાગ પણ કરવામાં આવતા એટલે કે વેદની ધર્મભાવનામાં ભક્તિ સાથે કર્મ પણ જોડાયેલું હતું, વૈદની દેવષ્ટિ મુખ્યત્વે પ્રકૃતિના રંગે ર'ગાયેલી છે. આ વિશે સમજ આપતાં ડી, સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમનુ જીવન પ્રકૃતિ ઉપર નિર્ભર થયેલું છે અને આ કારણથી પ્રકૃતિનાં સુંદર અને ચમત્કારિક તત્ત્વાની તેમણે ઉપાસના શરૂ કરી.' વૈદ્યની દેવષ્ટિ ઘણી વિશાળ છે. આ દેવસૃષ્ટિનાં કેટલાંક મુખ્ય દેવદેવીએ નીચે પ્રમાણે છે : Page #37 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ (૧) અદિતિ અદિતિ શબ્દ - કાપવું અથવા બાંધવું ધાતુ બંધનરહિતપણુ-મુક્તિ. ઉપરથી બન્યું છે. અદિતિ એટલે સર્વ દેવની માતા. અદિતિના પુત્ર આદિત્ય તરીકે ઓળખાય છે. સૂર્યનું એક નામ આદિત્ય છે. આદિત્યે વિશાળ અને ઊંડા છે. એ કેઈથી દબાયેલા નથી, પણ સૌને અંકુશમાં રાખે છે. આ માનતા કે સમગ્ર વિશ્વ અને દેવસૃષ્ટિ અદિતિમાંથી ઉત્પન્ન થયેલ છે. (૨) ચૌ-પૃથિવી ઘોષ એટલે દીપતું તેજોમય આકાશ, આ દેવ ગ્રીક લેકેના ઝયૂસને મળતું આવે છે. સાધારણ રીતે ઘસની સાથે પૃથિવીને જોડવામાં આવે છે. પૃથિવી એટલે વિશાળ. આ યુગલને જગતના માતાપિતા તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વદના છ સૂક્તો તેમની સ્તુતિ કરવામાં આવી છે. એક સૂક્તમાં ઘૌષને રક્તવર્ણ,. વીજળીને ચળકાટ અને ફળપતા આણનાર તરીકે વર્ણવ્યા છે. (૩) ત્વષ્ટા #–તક્ષ્ણ ધાતુ ઉપરથી બનેલ શબ્દ વૃEET એટલે ઘડનાર છે. આ સમગ્ર વિશ્વને ઘડનાર દેવ છે ત્વષ્ટા. તે ઇન્દ્રને પિતા છે, અગ્નિને પિતા છે. ઈન્દ્રનું વજી અને સોમરસને ઘડનાર ત્વષ્ટ છે. આ દેવને વિશ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર જગતનું સર્જન તેણે કર્યું છે તેમ માનવામાં આવે છે. (૪) વિશ્વકર્મા ત્વષ્ટાની જેમ આ દેવ પણ સમગ્ર જગતના ઘડવૈયા તરીકે ઓળખાય છે. એવી માન્યતા પ્રવર્તે છે કે તેણે આકાશ, પૃથ્વી અને પાતાળનું નિર્માણ કર્યું છે. (૫) અગ્નિ વેદની દેવસૃષ્ટિને આ અત્યંત લોકપ્રિય દેવ છે. અગ્નિ એ પરમાત્માનું પ્રકાશિત સ્વરૂપ છે. બીજા બધા દેવો કરતાં તે મનુષ્યની નજીકમાં નજીક છે. અગ્નિ એ મનુષ્યને પરમાત્મા સાથે જોડનાર દિવ્ય શક્તિ છે તે સ્વર્ગમાંથી મનુષ્યને ઘેર આવીને વસેલો દેવ છે. તે દેશ માટે સંદેશ લઈ જનાર દૂત પણ કહેવાય છે. મનુષ્યનું ઘર તે એનું જ છે તેથી તે ગૃહપતિ કહેવાય છે. વેદના ઋષિઓ આ દેવને પુરહિત, ઋષિ અને કવિ તરીકે નવાજે છે. “વૈશ્વાનર' અને “નરાશ સ” એ તેનાં વિશેષણ છે. લેટિન ભાષામાં પણ અગ્નિને મળતો lgnis. શબ્દ છે. ઈરાનની પ્રજા પણ અગ્નિની ઉપાસના કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્માં વૈદની ધર્મભાવના યજ્ઞ પ્રધાન હોઈ સ્વાભાવિક છે કે તેમાં અગ્નિનું મહત્ત્વ વિશેષ હાય. ઋગ્વેદમાં આ દૈવને ઉદ્દેશીને નીચેની પ્રાર્થના કરવામાં આવી છેઃ અગ્નિને હું પિતા માનુ છું, સ ંબંધી માનું છું, ભાઈ માનુ છુ. મહાન અગ્નિનુ મુખ પૂજવા યોગ્ય છે. આકાશમાં પ્રકાશતુ સૂર્યનું રૂપ પૂજવા યોગ્ય છે. ધૂમ એ અગ્નિના કેતુ હોવાથી તેનું ખીજુ નામ ધૂમકેતુ છે. ૩. (૬) ઇન્દ્ર વૈદની દેવષ્ટિમાં અગ્નિ પછી મહત્ત્વનું સ્થાન ધરાવતા આ બીજો લેાકપ્રિય દેવ છે. ઇન્દ્ર એટલે પરમાત્માનું શક્તિમાન સ્વરૂપ. વેદમાં ઇન્દ્રને ‘શતઋતુ' તરીકે એળખાવેલ છે. તેને વરસાદના દેવ કહ્યો છે. એક એવી માન્યતા પ્રચલિત છે કે આકાશમાં જ્યારે મેઘ ગર્જના કરે છે તે ઇન્દ્રના વજ્રને અવાજ છે. ઇન્દ્ર આ વજ્ર વડે દુષ્કાળ રૂપી રાક્ષના નાશ કરે છે. વેદમાં ઇન્દ્રને પુરંદર એટલે કે નગરાના નાશ કરનાર કહ્યો છે. તે સામરસની બહુ શેખીન છે. તેની વિશાળતા ઘણી મેાટી છે. પૃથ્વી અને આકાશ તેનેા કમરપટ થવાને પણ પૂરતાં નથી. આમ આકાશ અને પૃથ્વી તેમાં આ દેવની શક્તિની પ્રતીતિ થાય છે. આમ વૈદમાં ઇન્દ્રને સમગ્ર પૃથ્વી અને ઘુ લેકના સ્વામી તરીકે ઓળખાવી તેને એક પ્રતિભાશાળી દેવ તરીકે મહત્ત્વનું સ્થાન આપેલ છે, (૭) વિષ્ણુ વિશ-પ્રવેશવુ ઉપરથી સમગ્ર વિશ્વના અંતરમાં પ્રવેશેલું પરમાત્માનું સર્વ વ્યાપી સ્વરૂપ તે વિષ્ણુ, એ સૂર્યનું ત્રિલેાકવ્યાપી સ્વરૂપ છે. પેાતાના ત્રણ પગલાંથી તેણે સમગ્ર વિશ્વને ભરી દીધું છે. આ કારણથી તે ત્રિવિક્રમના નામે એળખાય છે. એનાં ત્રણે પગલાં ઉજ્જવળતા, આનંદ અને મધુરતાથી ભરેલાં છે. એ વિષ્ણુનુ પરમપદ સામાન્ય મનુષ્યને નજરે પડતું નથી, પણ જ્ઞાનીઓ તેને એળખી શકે છે. આદિત્ય-સૂર્યાં એ વિષ્ણુનું પ્રકટ સ્વરૂપ મનાય છે. (૮) સવિતા TM- ઉત્પન્ન કરવું, ધાતુ ઉપરથી સવિતા શબ્દ બન્યો છે, તે સૂની તેજેમય પ્રેરક શક્તિનું સ્વરૂપ છે. પ્રસિદ્ધ ગાયત્રીમ ત્ર ગાયત્રીને ઉદ્દેશીને લખાયા છે. ખરી રીતે એ ગાયત્રી છંદમાં રચાયેલી સાવિત્રીઋચા છે. એવી કલ્પના કરવામાં આવી છે કે આ દેવનાં નેત્ર, હાથ, પગ વગેરે અવયવ સેાનાના બનેલા છે. પેાતાની કુશળ આંગળીઓ વડે તેણે જગતનું સર્જન કર્યું છે. વેદમાં ઋષિએએ દેવલેાક પ્રત્યે થયેલા પાપમાંથી મુક્ત કરવાની આ દેવને પ્રાર્થના કરી છે. * Page #39 -------------------------------------------------------------------------- ________________ હિંદુધમ (૯) હિરણ્ય ગભ આ દેવને જગતમાં ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુઓના અધિપતિ તરીકે વેદમાં કલ્પવામાં આવ્યા છે. જગતનું તેજોમય બીજ હિરણ્ય ગર્ભ” આ દેવમાં રહેલું મનાય છે. જગતના પાલનકર્તા તરીકે તેને “પ્રજાપતિ પણ કહે છે. તે આત્માદાયી અને બલદાયી મનાય છે. (૧૦) વરુણ વરુણ શબ્દ વૃ- વીંટવું ઉપરથી બન્યો છે. પરમાત્માનું સમગ્ર વિશ્વને આવરી લેતું સ્વરૂપ તે વરુણ કહેવાય છે. વરુણ એ વિશ્વને સમ્રાટ છે. જીવ માત્ર એના નિયમથી બંધાયેલા છે. તેને પવિત્ર નિયમ “વ્રત' કહેવાય છે. આ વ્રતને નિયમ સર્વ પાળે તેમ તે ઇચ્છે છે. વરુણ એ પાણી અને નીતિને દેવ છે. એવી માન્યતા પ્રવર્તે છે કે નદીઓ પણ વરુણદેવની ઈચ્છા પ્રમાણે વહે છે. સમુદ્રમાં મુસાફરી કરનાર વ્યક્તિઓ વરુણની ઉપાસના કરે છે. વરુણ એ સમગ્ર પ્રાણીઓને રાજા કહેવાય છે. તે પ્રાણી માત્રના સારાખેટાં કૃત્યોને જેનાર છે તેમ વેદમાં કહેવામાં આવ્યું છે. (૧૧) સૂર્ય આકાશમાં પ્રકાશનું પરમાત્માનું તેજોમય સ્વરૂપ તે સૂર્ય છે એમ વેદમાં કહ્યું છે. અહીં સૂર્યને પ્રકાશને દાતા” કહેવામાં આવ્યો છે. તેના આવવાથી અંધકાર દૂર થાય છે અને જગતમાં સર્વત્ર પ્રકાશ પથરાય છે. બધા છો તેના આધારે ટકી રહ્યા છે. આ કારણથી તેને જીવનને દાતા કહેવામાં આવે છે. સૂર્યને પ્રકાશ ન હોય તે દુનિયામાં બધે અંધકાર અને રોગચાળે ફેલાઈ જાય. ઊગતા સૂર્યને પૂજવાને ભારતમાં ખૂબ મહિમા છે. (૧૨) રુદ્ર રુ-રેવું, શબ્દ કર, ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે. રૂદ્ર એટલે વિશ્વમાં ઘેર શબ્દ કરતું પરમાત્માનું પ્રચંડ સ્વરૂપ. તેનું મૂળ સ્વરૂપ વાયુનું છે. અગ્નિ પણ રૂદ્ર સ્વરૂપ કહેવાય છે. રુદ્ર એ પર્વત અને અરણ્યને દેવ છે. આ રુદ્રમાંથી જ સમય જતાં શિવના સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે. (૧૩) અશ્વિની આ બે દેવોનું જોડકું છે. તેઓ “ના સત્યૌ” પણ કહેવાય છે. આ દેવે ખાસ કરીને પોપકારનું કાર્ય કરે છે. તેઓ દેના વૈદ્ય તરીકે ઓળખાય છે. ચ્યવન Page #40 -------------------------------------------------------------------------- ________________ કર ભારતીય ધર્મ નામના ઋષિને તેમણે યૌવન અપ્યું હતું. વિશ્વલાના પગ લડાઈમાં ભાંગ્યે હતા તેને લાઢાના પગ તેમણે આપ્યો. તે વસૂકેલી ગાયને દૂઝતી કરે છે, તે સૂર્ય પૂત્રી સૂર્યાને સ્વયંવરમાં જીત્યા હોવાથી લગ્નની સાથેસ ંબ ંધ ધરાવે છે. તે સ્ત્રીને પતિ આપે છે ને પતિને પત્ની આપે છે. વેદકાલમાં આ દેવનું ઘણું મહત્ત્વ હતું. (૧૪) સેમ આ એક જાતની વનસ્પતિ છે. વેદકાલમાં આર્યાં તેનું ખૂબ પાન કરતા. વનમાંથી તેને વાજતેગાજતે ઉપાસના વિધિપૂર્વક લાવવામાં આવતી. યજ્ઞની વેદી સમક્ષ તેમાંથી રસ કાઢવામાં આવતા. દેવાને અણુ કર્યા બાદ તેનું પાન કરવામાં આવતું. વેદમાં સામરસનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે. (૧૫) ઉષા ઋગ્વેદમાં ઉષાદેવીને ઉદ્દેશીને કરવામાં આવેલી પ્રાર્થનાઓમાં ઉત્તમ કાવ્યતત્ત્વ નજરે પડે છે. ઋષિઓએ તેને આકાશની દુહિતા કહી છે. સૂર્ય આવતા પહેલાં આકાશમાં જે લાલરંગ છવાઈ જાય છે તે ઉષાનું સ્વરૂપ છે. આ ઉપરાંત વેદમાં ઇલા, ભારતી, યમ, મરુત, ક્ષેત્રપતિ, બ્રહ્મણુ સ્પતિ વગેરે વાની સ્તુતિ કરવામાં આવી છે. આમ હિંદુધર્મનું પ્રધાન તત્ત્વ દેવવાદ છે. વેદમાં આ દેવવાદ અનેક સ્વરૂપે જોવા મળે છે. દેવવાદ પ્રકૃતિના ર ંગે રંગાયેલા છે. ઋષિએએ આ દેવે પાસે ભૌતિક સુખાની યાચના કરેલ છે. વેદની દેવષ્ટિમાં આપણને કેટલાક દેવાનું વિશેષ મહત્ત્વ નજરે પડે છે જેમ કે અગ્નિ, સૂર્ય, વરુણ ઇન્દ્ર વગેરે. સમય જતાં વૈદની દેવષ્ટિમાં અનેક દેવદેવીએ ઉમેરાયેલાં જોવા મળે છે. તેમાં સ્પષ્ટત : એક્રેશ્વરવાદ ઉપનિષદામાં જોવા મળે છે. સમય જતાં અનેક દેવવાદના સ્થાને અધિદેવવાદ ને એકેશ્વરવાદ વિકસ્યા, છેવટે ઉપનિષદામાં એક તત્ત્વવાદ (એકવાદ-અદ્વૈતવાદ) પ્રચલિત થયા. વેદયુગની ધભાવના વેદયુગની ધર્મભાવનાની માહિતી આપણને વૈદ સાહિત્યમાંથી મળે છે. આ સાહિત્યનું સર્જન આત્મજ્ઞાનમાંથી થયું છે. તેમાં સમગ્ર પ્રજાજીવનની ચેતના નજરે પડે છે. વેયુગમાં વિવિધ દેવદેવીઓની પૂજા નજરે પડે છે. આ દેવદેવીએામાં પ્રકૃતિનાં તત્ત્વાનું પ્રાધાન્ય નજરે પડે છે. આમ છતાં ઉપનિષદોમાં એકેશ્વરવાદની ભાવના સ્પષ્ટ વર્તાય છે. આ દેવા મનુષ્યોથી પર નથી. તે Page #41 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ મુશ્કેલીઓમાં માનવીને મદદરૂપ બનતા હોવાથી વેદસાહિત્યમાં તેમની અનેક પ્રાર્થનાઓ રચાયેલી જોવા મળે છે. આ દેવ પાસે માનવી ભૌતિક સુખોની માગણી કરતા જણાય છે. સંસારમુક્તિની ભાવના સેવત નથી. વેદકાલમાં યજ્ઞસંસ્થાનું મહત્ત્વ સવિશેષ વર્તાય છે. યજ્ઞ દ્વારા માનવી ભક્તિ અને કર્મમાં શ્રદ્ધા રાખતા થાય છે. યજ્ઞ દ્વારા સમર્પણની ભાવના કેળવાય છે. વેદકાલના પાછળના સમયમાં યજ્ઞસંસ્થા ઉપર બ્રાહ્મણનું વર્ચસ્વ વધ્યું. તેમણે યોને પિતાની આજીવિકાનું સાધન બનાવ્યું. પરિણામે યજ્ઞોમાં અટપટી વિધિઓ અને હિંસા વધી. હવિર્યજ્ઞ, સમયજ્ઞ, રાજસૂયયજ્ઞ, અશ્વમેઘયજ્ઞ જેવા વિવિધ પ્રકારે પડડ્યા. બ્રહ્મજ્ઞાન એ વેદકાલનું આગવું તત્ત્વ છે. આ મેળવવા માટે ઉપનિષદમાં જીવ, જગત અને ઈશ્વર સંબંધી વિવિધ ચર્ચાઓ કરેલ જોવા મળે છે. તેને આધારે માનવજીવનમાં ચાર આશ્રમનું (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ) સર્જન થયું. દરેક આશ્રમના આગવા નીતિનિયમો ઘડાયા. બ્રહ્મચર્યાશ્રમમાં બ્રહ્મના જ્ઞાન માટેની ઉપાસના, ધર્મજિજ્ઞાસા, કર્મજિજ્ઞાસા વગેરે માટે અભ્યાસ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો. તેમાંથી પંચમહાયજ્ઞો, વર્ણપ્રથા વગેરેને ઉદ્દભવ થયે. આદર્શ સમાજ રચનાની શરૂઆત થઈ. ટૂંકમાં વેદકાલીન ધર્મભાવનામાં કર્મની પવિત્રતા, દાનનો મહિમા, સત્ય, અહિંસા, તપ, સંયમ, સદાચાર વગેરેનું મહત્ત્વ નજરે પડે છે. પૌરાણિક યુગને હિંદુધમ હિંદુધર્મના વિકાસના આ બીજા તબક્કામાં તેના શાસ્ત્રગ્રંથોમાં ઘણું ઉમેરણ થાય છે. આ યુગમાં આપણને વેદાંગરૂ, દર્શનસૂત્રે ઈતિહાસ કહેતાં રામાયણ અને મહાભારત, ૧૮ પુરાણો અને સ્મૃતિગ્રંથ વગેરેની રચના થયેલી જોવા મળે છે. આનું કારણ એ છે કે પાણિનિએ વ્યાકરણ રચ્યું અને ભાષાના નિયમે નક્કી કર્યા. દુનિયાની કઈ પણ ભાષામાં જ્યારે વ્યાકરણની રચના થાય ત્યારે સાહિત્યમાં વધારે થાય છે. હિંદુધર્મના ઈતિહાસમાં પણ આમ બન્યું. અહીં વેદના વિચારને , સ્પષ્ટ કરવા નેધપાત્ર સાહિત્ય રચાયું. હિંદુ ધર્મશાસ્ત્રના બે વિભાગ પડે છેઃ (૧) શ્રુતિ (૨) સ્મૃતિ. શ્રતિ એટલે પરમાત્મા પાસેથી ઋષિમુનિઓએ સાક્ષાત સાંભળીને મેળવેલું જ્ઞાન. સ્મૃતિ એટલે સમરણમાંથી રચાયેલું સાહિત્ય. વેદસાહિત્ય કૃતિના નામે ઓળખાય છે. વેદકાલ ભા. ૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩) ભારતીય ધર્મો પછી વેદનું અર્થધટન કરવા અને વેદને વિસ્તાર કરવા માટે જ સ્મૃતિસાહિત્યની રચના કરવામાં આવી છે. વેિદાંગસૂત્રો વેદનું અંગ તે વેદાંગ કહેવાય છે. આ છ સૂત્રો ઉપવેદ તરીકે પણ ઓળખાય છે. વેદને સમજવા માટે વેદાંગનું જ્ઞાન આવશ્યક છે. છ વેદાંગે નીચે મુજબ છે. (૧) શિક્ષા? –આ સૂત્રો પાણિનિ મુનિએ રચ્યાં છે. વેદના મંત્રોને ઉચ્ચાર કેવી રીતે કરવો તેનું અહીં જ્ઞાન આપવામાં આવેલ છે. (૨) કલ્પઃ -કપ એટલે ક્રિયાકાંડ. વેદની ધર્મભાવનામાં યજ્ઞ કેન્દ્રસ્થાને હોવાથી યજ્ઞની ક્રિયાઓની વિગતે કહપસૂત્રમાં આપેલી છે. વ્યાકરણઃ –આ સૂત્રે “પાણિનિએ રચેલ છે. પાણિનિ અગાઉ પણ કેટલાક વ્યાકરણચાર્યો થઈ ગયા હોવાનું મનાય છે. પરંતુ સંસ્કૃત ભાષાનું સૌ પ્રથમ વ્યાકરણ પાણિનિએ તૈયાર કર્યું હોવાનું મનાય છે. વેદની ભાષા સમજવા માટે આ વ્યાકરણ મદદરૂપ થાય છે. (૪) છંદ: -આ સૂત્ર પિંગલ ઋષિએ રચ્યાં છે. વેદના છેદે સમજવા માટે આ સૂત્રો ઘણાં જ મદદરૂપ બને છે. (૫) જ્યોતિષઃ આ સૂત્ર ગર્ગાચાર્યે રચેલાં છે. યજ્ઞની ક્રિયા કયારે કરવી તેના સમયની સમજ આ સૂત્રોમાં આપેલી છે. (૬) નિરુતઃ -આ સૂત્રો યાસ્ક મુનિએ રચેલાં છે. વેદમાં આવતા કઠિન અને જાણવા લાયક શબ્દની વ્યુત્પત્તિ આ સૂત્રોમાં આપવામાં આવેલી છે. દશનસૂત્રો ભારતીય સંસ્કૃતિનું આધારભૂત તત્ત્વ તે તેની દર્શનવિદ્યા છે. બીજી રીતે કહીએ તે ભારતીય સંસ્કૃતિ તે તેનાં દર્શનેની પેદાશ છે. દર્શન એટલે જેવું. જગતમાં જે કંઈ સત્ય પડેલું છે તેને જોવાનું સાધન તે દર્શન. તેને તરવચિંતનતત્ત્વજ્ઞાન કહે છે. અંગ્રેજીમાં તેને ફિલેફી કહે છે. પ્રાચીનકાલમાં ઋષિઓએ સત્ય જોવા માટે છ જુદાં જુદાં શાસ્ત્રો સૂત્ર આકારે રચ્યાં છે જે ષડ્રદર્શન તરીકે ઓળખાય છે. આ ષડ્રદર્શન બબ્બે દર્શનના ત્રણ જેડકામાં વહેંચાયેલ છે : (૧) સાંખ્ય અને વેગ (૨) ન્યાય અને વિશેષિક (૩) પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. (૧) સાંખ્ય અને વેગ સાંખ્ય દર્શનના રચયિતા કપિલ મુનિ છે. આ દર્શનની વિશેષતા એ છે કે પ્રાચીન સાંખ્ય મતમાં ઈશ્વરની કલ્પનાની જરૂર જણાઈ નહિ તેથી તે નિરીશ્વર Page #43 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ ૩૫ સાંખ્યના નામે ઓળખાય છે. આગળ જતાં તેમાં ઈશ્વરનું તત્વ ઉમેરાતાં તે સેશ્વર સાંખ્ય તરીકે ઓળખાયું છે. આ દર્શનમાં જગતના મૂળમાં પ્રકૃતિ અને પુરુષ એવાં બે તરવો રહેલાં છે એવી કલ્પના કરવામાં આવી છે. પ્રકૃતિ પોતે જડ છે અને ત્રિગુણમિકા છે. પ્રકૃતિના ત્રણ ગુણ છેઃ (૧) સત્વ (૨) રજસ (૩) તમસ પુરુષ પોતે શુદ્ધ અને ચૈતન્યમય છે. આમ છતાં અજ્ઞાનને કારણે અને પ્રકૃતિના સંધને કારણે પ્રકૃતિને ત્રણ ગુણને તે પિતાના ગણે છે અને પરિણામે સંસાર સર્જાય છે. સાંખ્યને બીજો અર્થ જ્ઞાન થાય છે. પ્રાચીન ભારતનું આ અત્યંત લોકપ્રિય દર્શન છે. જેને ઉલ્લેખ મહાભારત, રામાયણ, ભગવદ્ગીતા, પુરાણે વગેરેમાં જોવા મળે છે. યોગદર્શનનાં સૂત્ર મહર્ષિ પતંજલિએ રચ્યાં છે. આ કારણથી તે પાતંજલરોગ તરીકે ઓળખાય છે. સિદ્ધાંતોની બાબતમાં તે સાંખ્યને અનુસરે છે પણ સાંખ્યમાં જે ઈશ્વરને સ્વીકાર કરવામાં નથી આવ્યો તેને અહીં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કારણથી આ દર્શન સેશ્વર સાંખ્યના નામે ઓળખાય છે. અહીં પુરુષ અને પ્રકૃતિના વિવેક માટે આઠ અંગવાળે સાધનમાર્ગ બતાવા હોવાથી તે અષ્ટાંગ યોગ'ના નામે ઓળખાય છે. યોગનાં આઠ અંગ તે : (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણ (૭) ધ્યાન (૮) સમાધિ છે. ચોગદર્શનમાં ચિત્તની શુદ્ધિ માટે આ આઠ અંગોની સાધના બતાવાય છે. પ્રાચીન ભારતનું માનસશાસ્ત્ર તે ગ છે. (૨) ન્યાય અને વૈશેષિક ન્યાયદર્શનના રચયિતા ગૌતમ મુનિ છે. સત્ય જાણવા માટે એમણે આ દર્શનની વિસ્તારથી ચર્ચા કરી છે. અનુમાન કેવી રીતે કરવું અને સાચું અનુમાન કરવામાં કેવી મુશ્કેલીઓ આવે છે તે ન્યાયદર્શનને વિષય છે. ન્યાયદર્શન તે પ્રાચીન ભારતનું અનુમાનશાસ્ત્ર છે. આમાં ૧૬ પદાર્થ ગણાવ્યા છે. આ દર્શનમાં બતાવ્યું છે કે આત્મા શરીરથી ભિન્ન વસ્તુ છે અને આ જગતને કર્તા ઈશ્વર છે. વૈશેષિકદર્શનનાં સૂત્રો કણાદ મુનિએ રચેલ છે. આ દર્શનમાં છ પદાર્થ અને નવ દ્રવ્યોના વિશેષ ગુણ બતાવવામાં આવે છે. આગળ જતાં “અભાવ” નામે સાતમે પદાર્થ ઉમેરાશે અને તેથી જ તે વિશેષિકદર્શન તરીકે ઓળખાય છે. પરમાત્મા અને આત્મા સંબંધી જ્ઞાન મેળવવા માટે છ પદાર્થ અને નવ દ્રવ્યોની જાણકારી જરૂરી છે. આ દર્શનમાં અણુ અને પરમાણુ અંગેની વિગતો આપેલ છે, તે વિજ્ઞાનની દૃષ્ટિએ ઘણું મહત્વની છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો (૩) પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા પૂર્વમીમાંસાનાં સૂત્રો જૈમિનિ મુનિએ રચેલ છે. આ દર્શનમાં મંત્રોને અર્થ અને ઉપયોગીતાની મીમાંસા(છણાવટ) કરવામાં આવેલી છે. આ દર્શનમાં યજ્ઞને જ કર્મ કર્યું છે તેથી તે કર્મમીમાંસા તરીકે પણ ઓળખાય છે. યજ્ઞની અટપટી વિગતેમાં માર્ગદર્શન આપવા માટે આ દર્શનની રચના કરવામાં આવેલ. છે. કેટલાક વિદ્વાને આ કારણથી આ દર્શનને દર્શન તરીકે સ્વીકારતા નથી. ઉત્તરમીમાંસાનાં સૂત્રો બાદરાયણ મુનિએ રચેલ છે. આ દર્શનને મુખ્ય વિષય વેદાંત” છે અને તેથી તે વેદાંતદર્શનના નામે ઓળખાય છે. વેદાંત. કર્મકાંડનું ખંડન કરે છે. આ દર્શનની વિચારસરણી પ્રમાણે આત્મસાક્ષાત્કાર અથવા બ્રહ્મજ્ઞાન એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. આત્મા અને પરમાત્મા વિશે આ દર્શનમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ દર્શનની વિચારસરણી પ્રમાણે આત્મા એ પરમાત્મા છે, પરંતુ અજ્ઞાન અને અવિદ્યાને કારણે સત્ય સમજાતું નથી. અવિદ્યાનું નિવારણ કરવામાં આવે તે જીવાત્મા પરમાત્મા સાથે લીન થઈ જાય. આ સૂત્રો પર સમય જતાં શંકરાચાર્ય અને રામાનુજ જેવા આચાર્યોએ ભાષ્યો લખ્યાં છે. પ્રથમ દર્શને તપાસ કરતાં જણાય છે કે આ છ દર્શને પરસ્પર વિરોધી છે પરંતુ સિદ્ધાંતની સુક્ષ્મ રીતે તપાસ કરતાં જણાય છે કે તેઓ એકબીજાના પૂરક છે. છ યે દર્શને ઉપનિષદના પાયાના વિચારને પ્રગટ કરે છે. આ છયે દર્શને એક જ નગરે પહોંચવાના જુદા જુદા માર્ગ છે. આ વાત સમજાવતાં આચાર્યશ્રો, આનંદશંકર ધ્રુવ કહે છે કે “આ દર્શનમાં જીવ, જગત અને પરમાત્માના સ્વરૂપ સંબંધે જુદા જુદા મત છે પણ તેઓ એકબીજાની પૂર્તિ કરે છે. પરમ સત્યની પ્રાપ્તિ માટે તેઓ પોતપોતાની રીતે ઉપયોગી થાય છે. આ છયે દર્શનનું મુખ્ય ધ્યેય દુખમાંથી મુક્તિ અને મેક્ષની પ્રાપ્તિ છે.” ઈતિહાસ હિંદુધર્મની પરંપરામાં રામાયણ અને મહાભારતને સમાવેશ ઈતિહાસમાં થાય છે. પ્રાચીન ભારતના શિક્ષણમાં વિદ્યાર્થીને ઇતિહાસ અને પુરાણોનું જ્ઞાન. આપવામાં આવતું હતું. રામાયણ અને મહાભારત એ કેવળ ઈતિહાસ નથી પરંતુ હજાર વર્ષથી ભારતીય પ્રજાના સંસ્કાર ઘડનારાં રાષ્ટ્રિય મહાકાવ્યો છે. વિશાળ વડલાની છાયા નીચે હજારો વર્ષથી ભારતીય પ્રજાનું ઘડતર થયું છે. આ બંને મહાકાવ્યનું મૂલ્ય સમજાવતાં ભગિની નિવેદિતા કહે છે કે “મને પૂછવામાં આવે Page #45 -------------------------------------------------------------------------- ________________ કે હજારો વર્ષથી ભારતીય પ્રજાની સાધના શાને માટે થઈ છે ? તે પ્રજાનું સંસ્કારબળ કયું છે? ક્યા બળને આધારે એ પ્રજા ટકી રહી છે તે હું ઉત્તર આપું કે રામાયણ અને મહાભારત તપાસે.” - આપણું ઈચ્છા હોય કે ન હોય પરંતુ સાહિત્ય અને કલાની ઉત્તમ રચનાઓ આપણું જીવનનું ઘડતર કરે છે. આપણું ચેતનાને ધાર્યો ઘાટ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તે આપણે જીવનપલટ કરાવે છે. વ્યાસ અને વાલ્મીકિ આવી તાકાત ધરાવે છે. આ બંને મહાકવિઓએ મનુષ્યસ્વભાવનું સૂક્ષ્મ અવલોકન કરીને એવી જીવંત પાત્રસૃષ્ટિ ઊભી કરી છે કે હજારો વર્ષથી એ પાત્રોએ ભારતીય પ્રજાના આદર્શો ઘડ્યા છે. ભારતના કેઈ પણ ભાગમાં ભણેલા કે અભણું, ગરીબ કે તવંગર, એ માણસ નહિ હોય કે જેણે રામ અને કૃષ્ણનું નામ સાંભળ્યું ન હોય. નોંધપાત્ર હકીકત એ છે કે વ્યાસ અને વાલમીકિ કઈ ઊંચા બ્રાહ્મણકુળમાંથી અવ્યિા નથી. રામાયણના કવિ ગૃહસ્થદશામાં લૂંટફાટને ધંધે કરતા હતા. લૂંટારા તરીકે તે પ્રજાને અત્યંત ત્રાસ આપતા હતા. પરંતુ એક દિવસ નારદને સમાગમ થતાં તેમને પિતાના કાર્યને પસ્તા થવા લાગ્યો. નારદના ઉપદેશથી તેમણે કઠેર તપ આદર્યું. તેમની અસિપાસ માટીને રાફડે જામી ગયે. સંસ્કૃત ભાષામાં રાફડાને “વલ્મીક' કહે છે તેથી તે વાલ્મીકિ તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે રામાયણ રચી “આદિ કવિ' તરીકેની કીર્તિ સંપાદન કરી. કહેવાય છે કે આ મહાકાવ્ય રામના જન્મ પહેલાં રયાઈ ગયું હતું પણ તેના વિશે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. આ આખું કાવ્ય (૧) બાલકાંડ (૨) અધ્યાકાંડ (૩) અરણ્યાકાંડ (૪) કિષ્કિન્ધાકાંડ (૫) સુંદરકાંડ (૬) યુદ્ધકાંડ (૭) ઉત્તરકાંડ એમ સાત કાંડમાં વહેંચાયેલું છે. રામાયણનું કથાવસ્તુ તેના નાયક રામના જીવનની આસપાસ વિસ્તરેલું છે. હિંદુધર્મમાં રામ વિષ્ણુના અવતાર તરીકે પૂજાય છે. રામના જીવન દ્વારા કવિએ આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ, આદર્શ પિતા, આદર્શ રાજા, આદર્શ દુશ્મનનું ચિત્ર સમાજ આગળ રજૂ કરેલ છે. રામની પિતૃભક્તિ, સત્યનિષ્ઠા અને પ્રસન્ન દાંપત્ય આજે પણ આપણું જીવનમાં પ્રેરણારૂપ બને છે. આદર્શ દિયરનું ચિત્ર લક્ષ્મણના પાત્ર દ્વારા કવિ આલેખે છે. આ સર્વેમાં ભારતને ત્યાગ એ રામાયણનું પરમ તત્વ છે. તેના દ્વારા કવિએ માનવજીવનને મહાન આદર્શ સમાજ આગળ રજૂ કરેલ છે. હનુમાન એ ઉત્તમ સેવકનું દૃષ્ટાંત પૂરું પાડે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ કાવ્યની નાયિકા એ ભારતીય સન્નારીનું પ્રતીક છે. રામ અને સીતાનું દામ્પત્યજીવન સમગ્ર માનવજાત માટે આદર્શ નમૂના છે. રાજમહેલમાં લાડકોડથી ઉછરેલી સીતા રામની સાથે વનવાસ સહર્ષ સ્વીકારે છે. વનમાં રામની છાયા રૂપે સદાય રામની સાથે પરિસ્થિતિને અનુરૂપ જીવન આનંદથી વ્યતિત કરે છે. વનવાસ વેઠયા પછી પણ રાવણુના રાજમહેલમાં રહેવાના કારણે પોતાના ચારિત્ર્ય પર કાઈ શકા ન લાવે તે માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે, છતાં સમાજની ટીકાથી મુક્ત ન બનતાં છેવટે તેને રામથી વિખૂટું પડવુ પડે છે. જીવનમાં અનેક સંઘર્ષોના સામના કરતાં કરતાં તેણે પોતાના હૃદયમાં પ્રેમના ઝરણાને સતત વહેતુ રાખ્યુ છે. ઉત્તમ કન્યા, ઉત્તમ ગૃહિણી, ઉત્તમ ભાભી, ઉત્તમ રાણી અને ઉત્તમ માતાના આદર્શ તેણે પોતાના જીવન દ્વારા પૂરા પાડેલ છે. રામાયણમાં કવિએ સદ્ગુણી પાત્રો સાથે દુર્ગંણી પાત્રો જેવાં કે મંથરા, કૈકેયી, સૂર્પણખા, રાવણુ વગેરેને પણ પરિચય કરાવ્યો છે. સર્વને અંતે કવિ જણાવે છે કે સોંપતિ અને સત્તા જીવનમાં કામ લાગતાં નથી પણ સત્યનિષ્ઠા અને નીતિના જ જીવનમાં વિજય થાય છે. ટૂંકમાં રામાયણ એ કુટુંબજીવનનું એક ઉત્તમ મહાકાવ્ય છે. મહાભારત રામાયણની સરખામણીમાં મહાભારત એ જુદા જ પ્રકારનું મહાકાવ્ય છે. તેના રચયતા મહાકવિ વેદવ્યાસ છે. ભગવદ્ગીતા એ મહાભારતનું એક ઉજ્જવળ પ્રરણ છે. શરૂઆતમાં આ કાવ્યમાં ૨૪,૦૦૦ શ્લેાકા હતા. તેમાં ભારતયુદ્ધનું વણું ન હતું, તે જય” નામે એળખાતુ, જયસંહિતા ૮,૦૦૦ શ્લાકની હતી તેમાંથી વૈશ પાયને આખ્યાના દ્વારા વિસ્તારેલું ભારત ૨૪,૦૦૦ શ્લોકાનુ હતું, તેમાંથી સૂત પૌરાણિક ઉપાખ્યાના દ્વારા વિસ્તારેલું. મહાભારત લગભગ ૧,૦૦૦૦૦ શ્લોકાના વિસ્તારનું થયું. પાછળથી ભારતમાંથી મહાભારત બન્યું. મહાભારતની રચના વિશે કહેવાય છે કે સ્ત્રીઓ અને શૂદ્રોને વેદ ભણવાના અધિકાર ન હોવાથી તેઓને માટે ભગવાન વેદવ્યાસે મહાભારતની રચના કરી. મહાભારત એ કેવળ વેદ નથી પણ ભારતીય સ ંસ્કૃતિના સર્વસ ંગ્રહ છે. એ કાવ્ય ઉપરાંત ઇતિહાસ, ધર્મ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને મેાક્ષશાસ્ત્ર પણ છે. વેદ અને ઉપનિષદ જેવા જ ગૌરવવાન ગ્રંથ છે. આ કાવ્યમાં કૌરવ-પાંડવાના ઐતિહાસિક યુદ્ધમાંથી પ્રાચીન પ્રતિભાશાળી ઋષિમુનિઓએ એક મેાટુ' વૃક્ષ ઊભું કર્યુ છે. મહાભારતમાં એક જ કુટુંબના Page #47 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ ૩૯ યુદ્ધની કથાની આસપાસ નીતિ અને તત્વજ્ઞાનની ઢગલાબંધ સામગ્રી એકઠી કરેલ છે. મહાભારતમાં ભગવાન વેદવ્યાસે માનવસ્વભાવનું ઉત્કૃષ્ટ આલેખન કર્યું છે. લેભ, ઈર્ષા, મોહ, કામ, ક્રોધ, જુગાર વગેરે માનવસ્વભાવનાં દુષ્ટ તને પરિચય કવિએ આ ગ્રંથમાં કરાવ્યો છે. દ્રૌપદીના અપમાનને પ્રસંગ અને તે વખતે વડીલેનું વર્તન એ સમગ્ર ગ્રંથને નેધપાત્ર પ્રસંગ છે. મહાભારતમાં કવિએ મનુષ્યના મનના વિકારોનું વર્ણન કર્યું હોવા છતાં, તેમાં જીવનના ઉત્તમ આદર્શો પણ વર્ણવ્યા છે. નબળાં પાત્રોને પણ ધર્મ આચરતાં બતાવ્યાં છે. કવિએ મહાભારતના અંતમાં સ્પષ્ટ કહ્યું છે કે “જો ઘર્મસ્તા નથ: ” જ્યાં ધર્મ ત્યાં જ જ્ય. મહાભારતમાં જે સમાજ જોવા મળે છે તે પરથી કહી શકીએ કે તેમાં તરવજ્ઞાનની અનેક વિચારસરણી વહેતી હતી. પ્રત્યક્ષ અનુમાન અને આગમશાસ્ત્રની વિચારસરણી મહાભારતે સ્વીકારી છે. તેનું પ્રમાણ ન સ્વીકારનાર નાસ્તિક મતોનું ખંડન કરવામાં આવ્યું છે. શિવ અને વિષ્ણુની ઉપાસના મહાભારતમાં જોવા મળે છે. મહાભારતના જમાનામાં ઇન્દ્ર નબળે પડી ગયેલું જણાય છે. અહીં અવતારવાદ અને એકેશ્વરવાદ નજરે પડે છે. પ્રાચીન યુદ્ધનાં શસ્ત્ર, નીતિનિયમે, પ્રાચીન ભારતની દંડનીતિ, રાજનીતિ વગેરેને ખ્યાલ મહાભારતમાંથી મળે છે. આમ મહાભારત એ ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવનાર અદ્દભુત ગ્રંથ છે. ટૂંકમાં રામાયણ અને મહાભારત એ કેવળ ઈતિહાસ નથી પરંતુ ભારતીય પ્રજાનું જીવનઘડતર કરનારાં રાષ્ટ્રિય મહાકાવ્ય છે. ભારતીય સંસ્કૃતિનું સમગ્ર ચિત્ર આ બંને કાવ્યમાં વ્યક્ત થયેલું છે. ભારતની પ્રજાની ધર્મ અને સંસ્કૃતિની સાધનાને ઈતિહાસ તેમાં પડેલે છે. ભગવદગીતા ગીતા જેવો કપ્રિય ગ્રંથ દુનિયામાં કોઈ શાસ્ત્રોમાં આજદિન સુધી લખાયો. નથી. એનું આખું નામ “ભગવદ્ગીતા ઉપનિષદ' (ભગવાને ગાયેલ ઉપનિષદ) છે. આ એક એવો ગ્રંથ છે કે જેણે જમાનાઓથી માનવજાતને પ્રેરણું અને શાંતિ અપ છે. ગીતા એટલે ગાયેલી. તેના ગાનાર ભગવાન શ્રી કૃષ્ણ છે અને સાંભળનાર અજુન, જે ભક્ત છે. ભગવદ્ગીતાની ગોઠવણું મહાભારતના ભીષ્મપર્વમાં કરવામાં આવી છે. એક રીતે જોઈએ તે તે બરાબર મહાભારતની વચ્ચે છે. આ કારણથી જ પૂ. વિનોબા ભાવે ભગવદ્ગીતાને મહાભારતને નંદાદીપ કહે છે. નંદાદીપ એટલે બે ઓરડાની વચમાં મૂકેલો દી. ગીતામાં ભગવાને અર્જુનને Page #48 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો નિમિત્ત બનાવી સમગ્ર માનવજાતને જીવનને મર્મ સમજાવ્યો છે. ગીતાની ખૂબી એ છે કે તેના વિશે ભાષ્ય, ટીકાઓ અને ગ્રંથ રચાયાં હોવા છતાં તે નિત્ય નૂતન જ રહી છે. શ્રીમદ્દ શંકરાચાર્યે તેને સમસ્ત વેદના સાર રૂપ ગ્રંથ કહ્યું છે. લોકમાન્ય ટિળકે તેને કર્મયોગશાસ્ત્ર, મહર્ષિ અરવિંદે તેને ભક્તિગશાસ્ત્ર, ગાંધીજીએ તેને અનાશક્તિયોગશાસ્ત્ર અને વિનોબાજીએ તેને સામ્યયોગશાસ્ત્ર તરીકે બિરદાવેલ છે. આવા અદ્દભુત ગ્રંથને જન્મ ઘેડાઓના હણહણાટ, હાથીઓની ગર્જના અને શંખનાદ વચ્ચે યુદ્ધભૂમિમાં થયું છે. જ્યારે યુદ્ધભૂમિમાં પોતાના સ્વજનેને જોઈ અજુન મનથી નિર્બળ બનતાં યુદ્ધ કરવાની ના પાડે છે અને કહે છે કે મારે આવું લેહીથી ખરડાયેલું રાજ્ય જોઈતું નથી ત્યારે તેના સારથિ બનેલ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવનનું સનાતન રહસ્ય સમજાવે છે. ગીતાના શ્લેકે શ્લેકે સંદેશ સંભળાય છે કે - “પાર્થને કહો ચઢાવે બાણ હવે તે યુદ્ધ એ જ કલ્યાણ.” ભગવાનના ઉપદેશથી અર્જુનના મનની નબળાઈ દૂર થાય છે. આખરે તે યુદ્ધ કરવા તૈયાર થાય છે. ભગવાનને કહે છે કે ળેિ વવ ! આ ગીતાના ૧૮ અધ્યાયને સમાવેશ મહાભારતના ભીષ્મપર્વમાં થયે છે. - ગીતાને સંદેશ સર્વગ્રાહી બને છે તેનું મૂળ કારણ એ છે કે અર્જુનની મૂંઝવણ તે આપણું સહુની મુંઝવણ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આ તે આપણું સહુને ઉપયોગી નીવડે છે તેથી આપણે યુગે યુગે ગીતા તરફ મીટ માંડીએ છીએ. ગીતાના ઉપદેશને આપણે જે એક જ શબ્દમાં સમજ હોય તે ભગવાનશ્રી રામકૃષ્ણ પરમહંસના જણાવ્યા પ્રમાણે જરાક ઉતાવળથી ગીતા શબ્દનું દસ વખત ઉચ્ચારણ કરે તે તમારા કાને “તાગી' “તાગી” એવા શબ્દ અથડાશે. એટલે કે ગીતા કહે છે કે ત્યાગી બને. ગીતાને સંદેશ ટૂંકમાં નીચે પ્રમાણે ઘટાડી શકાય. ગીતાને પ્રથમ ઉપદેશ આત્માની અમરતાને છે. આત્માની અમરતા ગીતામાં બે રીતે બતાવવામાં આવી છે. આત્માને જન્મજન્માંતર છે પણ ઉછેદ નથી, જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જીર્ણ દેહ ત્યજીને નૂતન દેહ ધારણ કરે છે. જે મૃત્યુ અને જન્મ કહેવાય છે. જન્મ, મૃત્યુ વગેરે દેહને છે, આત્માને નથી. આત્મા શરીરના સર્વ વિકારોથી પર છે. ગીતામાં જણાવ્યું છે કે આત્મતત્વનાં સર્વત્ર દર્શન કરવાં તેનું નામ મોક્ષ. ગીતાને બીજો મહત્વનો ઉપદેશ નિષ્કામ કર્મને છે. સમગ્ર સંસાર કર્મ વડે Page #49 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ જ ચાલે છે. કર્મ એ મનુષ્યને ધર્મ છે. કર્મથી ડરી જઈને મનુષ્ય નિર્બળ બનવું ન જોઈએ, કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી જોઈએ. મનુષ્ય પોતાનાં બધાં કર્મો ઈશ્વરને ચરણે ધરવાં જોઈએ. કર્મમાં કુશળતા કેળવવી એ જ સાચે ગ છે. પરમેશ્વરને પામવાને એ જ સાચો માર્ગ છે. ગીતાને ત્રીજો મહત્ત્વને ઉપદેશ સ્વધર્મ પાલનને છે. અહીં ધર્મ એટલે કઈ સંપ્રદાય કે અનુગમ નહિ પરંતુ કર્તવ્ય એવો અર્થ લેવાનું છે. ગુણકર્મ પ્રમાણે આપણે જે કંઈ ફરજ બજાવીએ તે જ આપણે ધર્મ છે. જે પરિસ્થિતિમાં આપણે હોઈએ તે પરિસ્થિતિને અપનાવી આપણી ફરજ અદા કરવી જોઈએ. ગીતાને મુખ્ય સૂર એ છે કે બીજાના ધર્મ કરતાં પોતાને ધર્મ શ્રેષ્ઠ છે. ધર્મ એટલે ફરજ સ્વધર્મનું પાલન કરતાં મૃત્યુ આવે તે પણ ડરવું જોઈએ નહિ. ગીતાને ચોથે મહત્વને ઉપદેશ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ પ્રાપ્ત કરવાનું છે. ગીતાને સર્વોત્તમ પુરુષ તે સ્થિતપ્રજ્ઞ છે. મનુષ્ય જ્યારે પિતાના મનમાં રહેલી બધી કામનાઓને ત્યાગ કરે છે. તૃષ્ણએને દાબી દઈ આત્મા વડે આત્મામાં જ -તૃપ્ત રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આવા મનુષ્યને જગતના સુખદુઃખ સ્પર્શી શકતાં નથી. બીજા શબ્દોમાં કહીએ તે તે સુખદુઃખને જીવનમાં મહત્ત્વ આપતા નથી, દેહના વિકારેને વશ થતો નથી. ગીતાને પાંચમે મહત્ત્વને ઉપદેશ એકેશ્વરવાદ અને અવતારવાદને છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારાથી પર એવું જગતમાં કંઈ જ નથી. હું સર્વત્ર છું. મનુષ્યની બુદ્ધિ, બળ, તેજ, સર્વ મારા વડે છે માટે તું મને જાણ. ગીતામાં કહ્યું છે કે જ્યારે જગત ઉપર પાપ વધી પડે છે ત્યારે દુષ્ટને વિનાશ માટે અને ધર્મના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. જગતને ઈતિહાસ જોતાં જણાય છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપાચરણ વધ્યું છે ત્યારે પાપીઓના નાશ માટે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈસુ, ગાંધીજી જેવી મહાન વિભૂતિઓ પાકી છે. તેમનાં સત્કર્મોથી માનવસંસ્કૃતિ નિર્મળ બની છે. ટૂંકમાં ગીતાને ઉપદેશ સનાતન છે. સર્વગ્રાહી છે. જીવનને વિકાસના દરેક ક્ષેત્રમાં તે ઉપયોગી નીવડે છે. તેમાં માનવીના શુદ્ધ આચારની ઉતમ ચર્ચા કરેલ છે. તે યુગે યુગે સમગ્ર માનવસમાજને પ્રેરણા આપે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પિતાના ગીતાદર્શન નામના ગ્રંથમાં જણાવે છે કે “ભગવદ્દગીતા એક એ ગ્રંથ છે કે જેણે જમાનાઓ થયા આપણું કરેડો ભાઈઓને આત્માની શાંતિ અને આશ્વાસન આપ્યાં છે.” જગતના અનેક માનવીઓએ તેમાંથી પ્રેરણા મેળવી આ ગ્રંથના મુક્તકંઠે ગુણગાન ગાયાં છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભારતીય ધમે પુરાણે પુરાણને શાબ્દિક અર્થ પ્રાચીન અથવા જૂનું એ થાય છે. પરંતુ પુરાણ જૂનાં પણ છે અને નવાં પણ છે. એક મત એવો છે કે સ્ત્રીઓ અને કોને વેદ ભણવાને અધિકાર ન હોવાથી તેમના માટે પુરાણોની રચના કરવામાં આવી.. પુરાણોની રચનામાં પ્રાચીન ઋષિમુનિઓએ નોંધપાત્ર ફાળે આપ્યું છે. પુરાણને પાંચમા વેદ તરીકે ઓળખવામાં આવે છે. પુરાણોની સંખ્યા સામાન્ય રીતે અઢારની ગણાય છે. તેટલી જ સંખ્યા ઉપપુરાણાની છે. પુરાણે સામાન્ય રીતે શિવ અને વિષ્ણુને કેન્દ્રમાં રાખીને રચાયાં છે. તેમનાં નામ: બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, ગરુડ, નારદ, ભાગવત, અગ્નિ, વામન, વરાહ, મત્સ્ય, કૂર્મ, શિવ, લિંગ, સ્કંદ, બ્રહ્મવૈવર્ત, માર્કન્ડેય, ભવિષ્ય, બ્રહ્માંડ વગેરે છે. ધર્મશાસ્ત્રમાં પુરાણોનાં પાંચ લક્ષણો ગણાવવામાં આવ્યાં છેઃ (૧) સર્ગ (પૃથ્વીની ઉત્પત્તિ) (૨) પ્રતિસર્ગ (રાષ્ટિને પ્રલય) (૩) વંશ (દેવતાઓ અને પ્રજાપતિઓને વંશની કથા) (૪) મવંતરની કથા (૫) સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજર્ષિઓનાં ચરિત્ર. આ ઉપરાંત પુરાણમાં આખ્યાને, ઉપાખ્યાને, ભગવાનના અવતારની કથાઓ, વર્ણાશ્રમધર્મ, ભૂગોળ, કાલમાન, ઋષિમુનિઓનાં ચરિત્ર, વૃત્તો, ઉત્સવ અને તીર્થધામેનું વર્ણન કરવામાં આવ્યું છે. પુરાણોમાં વ્યાપક અર્થમાં માનવધર્મનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિના અભ્યાસીને સાંસ્કૃતિક ઈતિહાસને લગતી વિપુલ માહિતી તેમાંથી મળે છે. સ્મૃતિઓ હિંદુધર્મના શાસ્ત્રગ્રંથમાં સ્મૃતિઓનું સ્થાન નોંધપાત્ર છે. સ્મૃતિઓની રચનામાં અનેક ઋષિમુનિઓએ ફાળે આપેલ છે. તેમના નામ પરથી જે તે મૃતિઓ ઓળખાય છે. દા. ત. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ વગેરે. સ્મૃતિઓમાં માનવધર્મ, રાજધર્મ, આચારવિચાર, જાતિ વગેરે અનેક વિષયની ચર્ચા કરી છે. ભારતીય સમાજનું પ્રાચીન માળખું ટકાવી રાખવામાં સ્મૃતિ ગ્રંથને ફળ નેધપાત્ર છે. પૌરાણિક યુગના હિંદુધર્મના સિદ્ધાંત હિંદુધર્મ એ કોઈ સ્થગિત મતસંચય નથી કે કઈ સિદ્ધાતિનું એકઠું નથી પણ એક જીવંત પ્રક્રિયા છે. વેદકાલમાં તે એક વહેતા નાનકડા ઝરણું Page #51 -------------------------------------------------------------------------- ________________ હિંદુધ સ્વરૂપે હતું, પૌરાણિક કાલમાં આ ઝરણું મહાનદ થયેલુ જોવા મળે છે. એક ખાજુ સમાજમાં અનેક દેવદેવીએની ઉપાસના તા ખીજી બાજુ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જોવા મળે છે. એક બાજુ દેવાની સખ્યા તેત્રીસ કરોડની દર્શાવાઈ છે તે! ખીજી બાજુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ -એ ત્રણે દેવાને ત્રિમૂર્તિની કલ્પના હેઠળ એકત્ર કરવામાં આવ્યા છે. આ સમયે ભક્તિમાં, કમ કાંડ અને જ્ઞાનમાર્ગના મહિમા વધેલા જોવા મળે છે. આચાર્ય શ્રી આનંદશંકરભાઈ ધ્રુવ આ યુગની ધર્મભાવનાના પ ંચપ્રાણુ આ પ્રમાણે જણાવે છે: (૧) પંચ મહાયજ્ઞ (૨) સ ંસ્કાર (૩) વર્ણાશ્રમધર્મી (૪) કર્મ ને પુનર્જન્મ (૫) ચાર પુરુષાર્થ. (૧) પંચ મહાયજ્ઞ હિં દુધ માં એક એવી માન્યતા દૃઢ થયેલી છે કે મનુષ્ય ઋણુ લઇને જન્મે છે. આ ઋણ ભિન્ન ભિન્ન પ્રકારનુ હોય છે. આ ઋણ અદા કરવા માટે વેદના યજ્ઞની ભાવના વિસ્તૃત કરી પંચમહાયજ્ઞની યોજના રજૂ કરવામાં આવી છે. આ પાંચ મહાયજ્ઞા હિંદુ શાસ્ત્રકારાએ દરેક ગૃહસ્થ માટે આવશ્યક ગણાવેલ છે. (૬) દૈવયન – દેવમાં શ્રદ્ધા રાખી યજ્ઞયાગાદિ ક્રિયા વડે તેમનું યજન કરવું તે. ૪૩ (બ) ભૂતયન – પૃથ્વી ઉપરના દરેક જીવ પ્રત્યે ધ્યા રાખવી, તેમનું ભરણપાણુ કરવુ. (૩) પિતૃયજ્ઞ :- શ્રાદ્ધ, તર્પણ વગેરે ક્રિયા વડે પિતૃઓનું સ્મરણ કરવુ (ર્દુ) બ્રહ્મયજ્ઞ :– વિદ્યાભ્યાસ દ્વારા જીવનને આત્મકલ્યાણને માર્ગે વાળવુ. (૩) મનુષ્યયન :- આંગણે આવેલા અતિથિના સત્કાર કરવા. (૨) સંસ્કાર સંસ્કાદ શબ્દ સન્ + ધાતુના ખનેલા છે. જીવનવિકાસ માટે આપણે જે કાંઈ સારી ક્રિયા કરીએ છીએ તેને 'સ્કાર કહે છે. સ ંસ્કારને હેતુ માનવીને પશુજીવનમાંથી ઉન્નતિના માર્ગે લઈ જઈ નરમાંથી નરાત્તમ બનાવવાના છે. સામાન્ય રીતે સંસ્કારની સ ંખ્યા ૧૬ની ગણાય છે. આ સંસ્કારાને જુદા જુદા વિભાગમાં વહેંચી નાખવામાં આવેલ છે જેમ કે (૧) પ્રાગ્-જન્મ સ ંસ્કારા—ગર્ભાધાન, પુ ંસવન, સીમ તાન્નયન. (૨) બાલ્યાવસ્થાના સંસ્કાર-જાતક. નામકરણ, નિષ્ક્રમ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કણુ વધ. (૩) શૌક્ષણિક સસ્પેંસ્કારા વિદ્યારંભ, ઉપનયનસંસ્કાર, વેદારંભ, કુશાંત કે ગેાદાન, સમાવન. (૪) વિવાહ સંસ્કાર. (૫) Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભારતીય ધર્મો અંત્યેષ્ટિ સંસ્કાર. આ સંસ્કાર માનવજીવનના જુદા જુદા તબક્કાઓને આવરી લે છે. એમ મનાય છે કે બન્મના નાતે ગુદા સંસ્કાર નિ ૩uતે ” જન્મથી તે માનવી શદ્ર હોય છે. તેને સંસ્કાર વડે દ્વિજ બનાવી શકાય છે. આ સંસ્કારની ક્રિયાઓ દ્વારા મનુષ્યને તેના કર્તવ્યનું ભાન કરાવાય છે. વર્તમાન સમયમાં આ સંસ્કારે સર્વહિન બની ગયા છે. વર્તમાનકાલમાં શિક્ષણના પ્રભાવ નીચે પ્રાચીન સંસ્કારનું મહત્ત્વ તદ્દન ઘટી ગયું છે. તેની મૂળ ભાવનાને ઉપહાસ થાય છે. ટૂંકમાં હિંદુ વિચારકોએ સમાજના જુદા જુદા વર્ગો માટે જુદા જુદા સંસ્કારે નક્કી કરી ભારતીય પ્રજાના જીવનને આધ્યાત્મિક માર્ગે દોરવાને પ્રયત્ન કરેલ છે. (૩) વર્ણાશ્રમધર્મ પ્રાચીન ઋષિમુનિઓએ માનવી તેમ જ સમાજને વ્યવસ્થિત કરવા માટે તેની સર્વ પ્રવૃત્તિને ધર્મ કેન્દ્રી બનાવી. માનવી ગૃહસ્થ તરીકેના નિયમોનું પાલન કરી આધ્યાત્મ જીવન જીવે તે માટે માનવીનું સરેરાશ ૧૦૦ વર્ષનું આયુષ્ય કિપી, સમગ્ર જીવનને ચાર આશ્રમ જેવા કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ સન્યાસાશ્રમ એમ ચાર વિભાગમાં વહેંચી નાખી દરેક આશ્રમના ધર્મ બતાવ્યો. દરેક આશ્રમમાં “શ્રમનું મહત્વ છે. બ્રહ્મચર્યાશ્રમમાં સાદાઈથી જીવન ગાળી ગુરુની પાસે રહી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરવી, ગૃહસ્થાશ્રમમાં સત્યનું આચરણ કરી પંચ મહાયજ્ઞ પ્રમાણે કુટુંબ અને દેશ તરફ પિતાની ફરજો બજાવવી, વાનપ્રસ્થાશ્રમમાં સંસારમાંથી ધીરે ધીરે બહાર નીકળી આધ્યાત્મિક જીવન જીવવા માટે ત્યાગવૃત્તિ કેળવવી, સંયમી જીવન ગુજારવું અને સંન્યાસાશ્રમમાં નિર્મોહી બની મોક્ષની પ્રાપ્તિ કરવી વગેરે કાર્ય કરવાનું છે. આ જ પ્રમાણે શાસ્ત્રકારોએ સમાજને ચાર વિભાગમાં વહેંચી નાંખી ધંધા પ્રમાણે ચાર વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વિસ્વ ને શક પાડી દરેક વર્ણની ફરજો જણાવી છે. બ્રાહ્મણનું મુખ્ય કાર્ય અધ્યયન કરવું અને કરાવવું, ક્ષત્રિયે સમાજનું રક્ષણ કરવું, વિયે ખેતી કરવી, વેપારવણજ કરો અને શત્રે સમાજસેવાનું કાર્ય કરવાનું જણાવ્યું છે. આમ વર્ણવ્યવસ્થા અને આશ્રમ દ્વારા હિંદુ વિચારકોએ જીવનને સુરેખ નકશો આપે છે અને તે દ્વારા જીવનના આખરી મુકામે પહોંચવાનો માર્ગ દર્શાવ્યું છે. આ દ્વારા હિંદુ વિચારકોએ સામાજિક આદર્શો રજુ કર્યા છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ (૪) ક તે પુનર્જન્મ ' કર્યું તે પુનર્જન્મના સિદ્ધાંત એ હિ ંદુધર્મના જ નહિ પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ સિદ્ધાંત ગણાય છે. જૈન, ૌદ્ધ, શીખ વગેરે સર્વ સોંપ્રદાયોએ પણ આ સિદ્ધાંત સ્વીકાર્યો છે. જીવનમાં જોવા મળતી વિચિત્રતાએની પાછળ હિંદુશાસ્ત્રકારોએ કના નિયમ રહેલા છે તેમ કહ્યું છે. કમ કર્યા સિવાય કાઈ પણ મનુષ્ય ટકી શકે નહિ, કર્માંના ત્રણ ભેદ છે: (૧) સચિતકમ એટલે પૂર્વજન્મનાં અસંખ્ય કર્મીના સંગ્રહ. (૨) પ્રારબ્ધક તે સધરામાંથી જેટલા ભાગ આ જન્મમાં ભોગવવા માટે શરૂ કરેલા તે અને (૩) ક્રિયમાણુકમ ચાલુ જન્મમાં જન્મતાં જ કરાતાં નવાં ક. મનુષ્યની વર્તમાન સ્થિતિ પ્રારબ્ધ કર્મોને આધીન છે અને તેથી ચાલુ જન્મનાં કર્મોની અસર ભાવિજન્મ ઉપર પડશે એમ માની-વિચારીને દરેક કર્મ કરવુ, હિં દુધ માં કર્મની સાથે પાપ અને પુણ્યની ભાવના સંકળાયેલી છે, દરેક માનવીએ કર્યું કમ પાપ કહેવાય અને કયુ" ક પુણ્ય કહેવાય તેના વિચાર કરીને કર્મ કરવાનું હોય છે. જીવનની દરેક પ્રવૃતિમાં આના ખ્યાલ રાખવાના હોય છે. એક પત્રમાં કહ્યું છે કે મનવા સમજી લેજે આજ, જગમાં કિયાં પુણ્ય કિયાં પાપ. કર્મોનાં બધાં ફળ આ લોકમાં કે પરલોકમાં જ ભોગવવાનાં હોતાં નથી. કર્યાં કર્મો પ્રમાણે સુખદુઃખ ભોગવીને માનવી આ લાકમાં જન્મે છે, અહીં તેની વાસનાના મેાક્ષ થતાં તેને પુનર્જન્મ રહેતા નથી. ૪૫ હિંદુ વિચારકાએ કના નિયમની સાથે જીવનની ગતિના પણ વિચાર કર્યો છે. મૃત્યુ બાદ જીવનની ત્રણ ગતિ બતાવવામાં આવી છે : (૧) જીવ આ દુનિયામાં આવે તા તેના પુનર્જન્મ થયા કહેવાય. (૨) સ્વર્ગ અથવા નર્કમાં ગતિ કરે.. (૩) આ બંનેથી પર એવી ત્રીજી ગતિ તે મેાક્ષ. જીવની બધી ગતિમાં મેક્ષની ગતિ સર્વોત્તમ ગણાય છે. આમ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તેમ જ સમાજને તંદુરસ્ત રાખવા માટે ક અને પુનર્જન્મના નિયમ જરૂરી નહિ પણ આવશ્યક છે. હિંદુ વિચારકાએ કમ અને પુનર્જન્મના સિદ્ધાંત દ્વારા માનવીને સત્કર્મો કરવાની પ્રેરણા આપી છે. (૫) ચાર પુરુષાથ માનવજીવન એ ખાઈ પીને મઝા કરવાનું સાધન નથી, ઉત્તમ પ્રવૃત્તિ કરી મેાક્ષ મેળવવાનું સાધન છે. આથી હિંદુ વિચારકાએ માનવપ્રવૃતિને ધર્યું, Page #54 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો અર્થ, કામ અને મોક્ષ એમ ચાર વિભાગમાં વહેંચી છે. ધર્મ વિના માનવી શાંતિ મેળવી શકતા નથી. અર્થપ્રાપ્તિ એ માનવજીવન માટે જરૂરી છે પણ તેને સુયોગ્ય ઉપયોગ કરવો જોઈએ, ધર્મને ધ્યાનમાં રાખ્યા વિના કેવળ અર્થોપાસના કરવી એ સમાજ માટે ખતરનાક છે. કામે પગ પણ માનવવિકાસ માટે જરૂરી છે પણ તેમાં મનુષ્ય ધર્મદષ્ટિ કેળવવી જોઈએ, કામવાસના ઉપર વિજય મેળવવો જોઈએ. માનવજીવનને આખરી મુકામ તે મોક્ષ છે. આ સ્થિતિએ પહોંચવું અઘરું છે. આમ પંચપ્રાણમાં હિંદુધર્મ સમગ્ર જીવનને આવરી લે છે. ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે “હિંદુધર્મ એ જીવન પ્રત્યે જોવાની એક એવી દષ્ટિ છે, જે બુદ્ધિને સંતોષે છે, સંકલ્પશક્તિને ઉોજે છે.” આચાયયુગ ઈ. સ. ના ૬ઠ્ઠા સૈકામાં હિંદુધર્મને પ્રવાહ અનેક નાના મેટા સંપ્રદાયમાં વિભક્ત થઈ ગયા હતા. આત્મા અને પરમાત્મા વિષેના ભ્રામક ખ્યાલે પ્રચારર્મા આવ્યા હતા. ભક્તિ અને કર્મકાંડને બદલે સમાજમાં કર્મકાંડનું પ્રાબલ્ય વધ્યું હતું. વેદની મૂળ ધર્મભાવના અદશ્ય થવા લાગી હતી. બ્રાહ્મણોનું વર્ચસ વધતાં સમાજમાં અનેક અનિષ્ટ દાખલ થયાં હતાં. આવી પરિસ્થિતિમાં વેદનું સાચું રહસ્ય સ્થાપિત કરવાનું અનિવાર્ય બનતાં કેટલાક આચાર્યો અને સાધુસતએ કાર્ય આરંવ્યું. તેમણે હિંદુધર્મમાં નવજીવન પ્રગટાવ્યું. શંકરાચાર્ય આચાર્ય પરંપરામાં સહુ પ્રથમ આવે છે શંકરાચાર્ય. ગૌતમબુદ્ધ પછી - ભારતમાં ધાર્મિક એકતા લાવનાર જે કઈ વિભૂતિ હોય તે તે શંકરાચાર્ય છે. તેમને જન્મ ઈ. સ. ૭૮૮માં ચૂન નદીને કિનારે કેરલ પ્રદેશના કાલાદી ગામમાં થયે હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્ય બા હતું. બાળપણમાં પિતાનું અવસાન થતાં શંકરની સર્વ જવાબદારી માતાને શિરે આવી પડી. પાંચમા વર્ષે તેમને યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યા. બાદ તેઓ થોડાક સમયમાં સકળ શાસ્ત્રોમાં પારંગત બન્યા. તેમની ખ્યાતિ ધીરે ધીરે ચારે બાજ પ્રસરવા લાગી. તેમની વિદ્વતાથી પ્રભાવિત થઈને મલબાર દેશના રાજાએ પોતાની રાજસભા શોભાવવા અનેક ભેટ સાથે આમંત્રણ આપ્યું, પણ શંકરે બ્રહ્મચારીને સાચે ધર્મ સમજવી તે આમંત્રણને અસ્વીકાર કર્યો. Page #55 -------------------------------------------------------------------------- ________________ હદુધમ શંકરની માતાની ઇચ્છા તેમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવવાની હતી પણ શકરે પોતે સ ંન્યસ્ત ધારણ કરવાની ઇચ્છા પ્રદર્શિત કરતાં માતા લાચાર ખતી. તેમના સંસારત્યાગ વિષે એક પ્રચલિત દંતકથા એવી છે કે એક વખત તેઓ માતા. સાથે નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં અચાનક તેમના પગ મગરે પકડયો. શંકર પાણીમાં તણાવા લાગ્યા. આ જોઈ શંકરે માતાને વિનંતી કરી કે મા જો તું મને સન્યસ્ત લેવાની રજા આપે તેા કદાચ આ દુ:ખમાંથી મારી મુક્તિ થાય.” માતાએ વિચાર્યું કે જે પુત્ર સન્યાસી થઈને પણ જીવતા રહેશે તા તેનું દર્શન થશે. માતાએ સન્યાસ લેવાની છૂટ આપી.” સ ંન્યસ્ત ધારણ કર્યાં પછી તે ન દાર્કિનારે જઈ ગુરુ ગાવિ દપાદાચાયના શિષ્ય બન્યાં. અહીં શંકરે વેદાંત, ચેાગ, બ્રહ્મસૂત્ર વગેરેનું ઉત્તમ જ્ઞાન મેળવી માહિષ્મતિ નગરીમાં આવેલ મડમિશ્રની સાથે શાસ્ત્રાર્થ કરી તેમના ઉપર વિજય મેળવ્યા. કરાર પ્રમાણે મંડનમિશ્ર અને તેમની પત્ની શંકરાચાય નાં શિષ્ય બન્યાં. ૪૭ આ પછી શકરાચાર્યે અનેક પાખંડી મતાનું ખંડન કરી સમગ્ર ભારતમાં પ્રવાસ કરી પ્રાચીન ઉપનિષદાના અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ પ્રવર્તાવ્યા અને એના રક્ષણ માટે ભારતના ચાર ખૂણે પૂર્વમાં જગન્નાથપુરી, દક્ષિણમાં શૃંગેરી, પશ્ચિમમાં દ્વારકા અને ઉત્તરમાં બદ્રીનાથ એમ——ચાર મઠ સ્થાપી ત્યાં પેાતાના ચાર શિષ્યે નીમ્યા. તેમણે પોતાના જીવન દરમ્યાન શારદાદેશ (કાશ્મીર) બદ્રીનાથ, કેદારનાથ વગેરે સ્થળોએ ફરીને સમગ્ર ભારતમાં જ્ઞાનયાત પ્રગટાવી ૩૨ વર્ષની નાની વયે દેહત્યાગ કર્યો. આટલી નાની વયે તેમણે જે હિંદુધર્મનું પુનરુત્થાન કર્યું તેનાથી હિંદુધના ઇતિહાસમાં તે અમર થઈ ગયા. એમના ગ્રંથા આજે પણ સ ંસ્કૃત સાહિત્યની અમર કૃતિએ છે. તેમણે સરળ પદ્યમાં ભક્તિભાવથી તરાળ એવાં મધુર તેંત્રો પણ લખ્યાં છે. તેમનું ભજગોવિદ' નામનું પદ તા આજે ભારતમાં ઘેર ઘેર ગવાય છે. . તેમના મત કેવલાદ્વૈતવાદના નામે ઓળખાય છે. તેમના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મ' એ કેવલ છે. અર્થાત્ એના જેવું ખીજું કંઈ જ નથી, જ્ઞાન અને ભક્તિ દ્વારા તેની સાથે એકતા સાધી શકાય છે. શંકરની માન્યતા મુજબ બ્રહ્મ' એ સત્ય છે તે જગત મિથ્યા છે. જીવ એ પરમાત્માથી જુદ્યુ નથી. શંકરાચાર્ય જીવાત્માની ત્રણ અવસ્થા બતાવે છે. મેક્ષ મેળવવા બ્રહ્મજ્ઞાન જરૂરી છે. જ્ઞાનની સાથે શ'કરાચાર્યે પે:તાની વિચારસરણીમાં ભક્તિને મહત્ત્વ આપ્યુ છે. તે પોતાના Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભારતીય ધર્મો ભજગોવિંદ નામના પદમાં કહે છે કે “હે મૂઢમતિ મૃત્યુ આવશે ત્યારે ગોખેલું વ્યાકરણ (શાસ્ત્ર) કામ નહિ લાગે માટે તું ગોવિંદની ભક્તિ કર.” તેમના માયાવાદના ઉપદેશમાં ગૌતમબુદ્ધના ઉપદેશની અસર વર્તાય છે તેથી તેઓ પ્રચ્છન્ન બુદ્ધ કહેવાય છે. તેમના કાર્યની પ્રશંસા કરતાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે, He was the master mind of the master land." રામાનુજાચાર્ય બીજા આચાર્ય તે રામાનુજાચાર્ય. આપણું આર્યસંસ્કૃતિની સનાતન ગંગામાં ભાગવતધર્મ એક અત્યંત પ્રાચીન અને પાવનકારી પ્રવાહ છે. વેદકાલથી ચાલી આવેલા આ પ્રવાહે આપણુમાં એકતા, વિશાળતા અને માનવતાનું સિંચન કર્યું છે. ભક્તિ એ ભાગવતધર્મને પ્રાણ છે. ભક્તિમાર્ગને શૈવ, શાક્ત અને વણવ એવા ત્રણ માર્ગો છે. શંકરાચાર્ય પછી દક્ષિણમાં જે આચાર્યો થયા તેમણે ભાગવતધર્મની ભક્તિને પિતાના ઉપદેશમાં પ્રથમ સ્થાન આપ્યું. આ અચાને પ્રથમ સંપ્રદાય અળવાર સંપ્રદાય છે. અળવાર શબ્દનો અર્થ આધ્યાત્મિક જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી મારનાર એ થાય છે. અળવાર પરંપરાના પ્રથમ આચાર્ય નાથ મુનિ હતા. ત્યાર પછી યમુનાચાર્ય અને રામાનુજ થયા. રામાનુજને જન્મ ઈ. સ. ૧૦૧૭માં મદ્રાસ ઇલાકાના પેરુમબુદૂર ગામમાં થયે હતા. તેમના પિતાનું નામ કેશવ ભટ્ટ અને માતાનું નામ કાતિમતી હતું. પ્રાથમિક શિક્ષણ પિતા પાસે મેળવી રામાનુજે યાદવ પ્રકાશ નામના ગુરુ પાસે કેટલોક સમય અભ્યાસ કર્યો. અહીં તેમને ગુરુ સાથે મતભેદ પડતાં કાંચીના યમુનાચાર્ય પાસે અભ્યાસ અર્થે ગયા. તેમની પાસેથી તેમણે વિશિષ્ટાદ્વૈતવાદનું જ્ઞાન મેળવ્યું. વેદાંત ઉપર તેમણે વેદાંતસાર.” “વેદાંતસંગ્રહ” અને “વેદાંતદીપ’ નામના ત્રણ ગ્રંથે રચ્યા છે. રામાનુજને સંપ્રદાય “શ્રી સંપ્રદાય” તરીકે ઓળખાય છે. તેમનું તત્ત્વજ્ઞાન વિશિષ્ટાદ્વૈતવાદ નામે ઓળખાય છે. રામાનુજના મતમાં પરમેશ્વર નારાયણ અથવા વાસુદેવના નામે ઓળખાય છે અને લક્ષ્મી “શ્રી” તરીકે ઓળખાય છે. રામાનુજાચાર્યે ભાગવતધર્મના પ્રાચીન વિચારેને શંકરાચાર્યના ઉચ્ચ અદ્વૈતમાં સાધ્યા અને તેમનું વિશિષ્ટાદ્વૈતવાદ પ્રકાશી ઊઠયું. એમણે પ્રતિપાદિત કર્યું કે જીવનમાં પવિત્રતા અને નિસ્વાર્થતા મેળવવા માટે ભક્તિ એ એક યોગ્ય સાધન છે. ભક્તિની સાથે પ્રપત્તિ એટલે કે શરણાગતિને સિદ્ધાંત મૂકો. આપણે આપણું સર્વસ્વ ભગવાનને ચરણે ધરી દેવું જોઈએ. રામાનુજે પોતાના સંપ્રદાયમાં ઈશ્વરની કરુણું મેળવવા માટે તેમની પત્ની શ્રીનું શરણું લેવું જોઈએ એમ Page #57 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ જણાવ્યું છે. તેમના મતમાં નારાયણ પિતા અને લક્ષ્મી માતા છે. સકલ છે તેમનાં સંતાને છે. રામાનુજના મત મુજબ પરમ તત્તવ ઈશ્વર તે જડ અને ચેતન પદાર્થોથી ભિન્ન એવું વિશિષ્ટ તત્ત્વ છે. તે સર્વે જીવોનું કલ્યાણ કરે છે. તે વૈકુંઠમાં વસે છે. તેની ભક્તિ મોક્ષ માટે આવશ્યક છે. ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે રામાનુજને ભગવાન કેઈ ઊંચી અટારીએ બેસીને જોયા કરતે નિષ્ક્રિય દેવ નથી, તે તે આપણું જીવનમાં ભળેલ છે. સંસારની નવરચના માટે સદાય સક્રિય છે.' રામાનુજે વેદાર્થસંગ્રહ, ગીતા ઉપર ભાષ્ય, શ્રીભાષ્ય વગેરે નોંધપાત્ર ગ્રંથ રચ્યા છે. વેદાર્થસંગ્રહમાં તેમણે ઉપનિષદના અદ્વૈતવાદી મતનું ખંડન કરેલ છે. શ્રીભાષ્યમાં તેમણે વિષgવસંપ્રદાયના પાયાના તત્ત્વજ્ઞાનની ચર્ચા કરેલ છે. તેમને મુખ્ય ઉદેશ તરવજ્ઞાન અને ભક્તિને સુમેળ સાધી ઈશ્વર, જીવાત્મા અને પ્રકૃતિને સંબંધ સમજાવવાનો હતો. આમ રામાનુજનું તત્વજ્ઞાન શંકરના અતવાદથી જુદું પડતું હોવાથી વિશિષ્ટાદ્વૈતવાદ તરીકે ઓળખાયું. તેમાં અવતારવાદનું મહત્તવ વિશેષ હોવાથી જ્ઞાન કરતાં તેમણે ભક્તિનો મહિમા વધારે ગાયે છે. તેમના મત મુજબ ભક્તિ સાધનાને ઊંચે અને મહત્તવને માગે છે. તેમાં ઈશ્વરના સ્વરૂપ માટેને પ્રેમ ઈશ્વર અને આત્માને સંબંધ એાળખવામાં મદદગાર બને છે. તેમણે પ્રબંધેલે ભક્તિ સાથે પ્રપત્તિને સિદ્ધાંત, એટલે કે ઈશ્વરને સર્વસ્વ સમર્પણ કરવાને સિદ્ધાંત સમગ્ર માનવજીવનને ઘણું જ ઉપયોગી છે. આમ રામાનુજે સવર્ણોના ધર્મ વિશેના ખ્યાલે અને હકકોને જાળવીને નીચલા વર્ગ માટે મેક્ષનાં દ્વાર ભક્તિ દ્વારા ખુલ્લાં કરવાનો પ્રયત્ન કર્યો. તેમના ઉપદેશથી આકર્ષાઈ નીચલા વર્ગના અનેક લોકે તેમના સંપ્રદાયમાં ભળ્યા. તેમણે સનાતન ધર્મના સિદ્ધાંતોને અવગણ્યા વગર સમાજના નીચલા થરના લેકેને વૈષણવસંપ્રદાયના આચારે પાળતા કર્યા. ટૂંકમાં રામાનુજે પિતાના શ્રીસંપ્રદાય દ્વારા સમગ્ર ભારતમાં વિશિષ્ટાદ્વૈતવાદને પ્રચાર કરી ભક્તિભાવના વિકસાવી. તેમણે લેકેમાં ઈશ્વરને સર્વસ્વ સમર્પણ કરી ભક્તિ કરવાની વૃત્તિ જાગ્રત કરતાં તેમના સંપ્રદાયના અનુયાયીઓમાં ત્યાગની ભાવના વિકસી. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન ભારતભરમાં ફરીને ભાગવત ધર્મની પ્રતિષ્ઠા વધારી. આના પરિણામે વૈષ્ણવ સંપ્રદાયને સારા વિકાસ થયે. ભા. ૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો નિમ્બાર્ક દક્ષિણના આચાર્યોમાં નિમ્બાર્કનું નામ નોંધપાત્ર છે. નિમ્બાર્ક પ્રેમલક્ષણ ભક્તિનો મહિમા ગાય. તેમને જન્મ ઈ. સ. ૧૧૬૪માં દક્ષિણ ભારતના વૈદૂર્યપત્તનની નજીક અરુણ આશ્રમમાં થયો હતો. તેમના પિતાનું નામ અરુણ મુનિ કે જગન્નાથ અને માતાનું નામ જયંતીદેવી હતું. તેઓ નિમ્બ ગામના હોવાથી નિમ્બાર્ક તરીકે ઓળખાતા. કેઈ એમને નિયમાનંદ કહે છે. તેમનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારતમાં મથુરા અને તેની આસપાસ હતું. આ આચાર્યો “વેદાંત પારિજાત' નામની વેદાંગ પરની ટીકા અને “સિદ્ધાંતરત્ન” નામને ગ્રંથ રચ્યું છે. તેમણે રાધાકૃષ્ણની ભક્તિને મહિમા વધાર્યો. નિમ્બાર્કને સંપ્રદાય તે દૈતાદ્વૈત સંપ્રદાયના નામે ઓળખાય છે. તેમના મત મુજબ જીવ તે પરમાત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જીવાત્મા જ્ઞાનસ્વરૂપ અને ચૈતન્યરૂપ છે. તે જ્યાં સુધી પરમાત્માની ભક્તિ કરતા નથી ત્યાં સુધી પરમાત્માથી ભિન્ન છે. ભક્તિ દ્વારા તે અભિન્ન બની જાય છે. તે કર્મ વડે બંધાતો હોવાથી જ્ઞાતા, હર્તા અને ભક્તા છે. જીવાત્માના ત્રણ ભેદ છે: (૧) બદ્ધ (૨) બહુમુક્ત (૩) મુક્ત. આ સંપ્રદાયમાં ભક્તોના ત્યાગી અને ગૃહસ્થ એવા બે વિભાગ છે. સંસારમાં રહીને જે લેકે ભકિત કરે છે તે ગૃહસ્થી અને સંસાર છોડી જે ભક્તિ કરે છે તે ત્યાગી તરીકે ઓળખાય છે. અહીં કૃષ્ણને પરમાત્મા તરીકે સ્વીકારેલ છે. પ્રસિદ્ધ સંગીતરત્ન તાનસેનના ગુરુ બાબા હરિદાસ આ સંપ્રદાયના હતા. અધ્યાચાય ઈ. સ. ૧૧૯૯માં દક્ષિણ કાનડાના ઉડિપિ જિલ્લાના બેલા ગામમાં જન્મેલા મવાચાર્યને સંપ્રદાય દક્ષિણ ભારતમાંથી શરૂ થઈને પશ્ચિમ અને ઉત્તર ભારતમાં પ્રસરેલો નજરે પડે છે. તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ વેદવતી હતું. બાળપણમાં પિતાના વતનમાં જ વેદનું જ્ઞાન મેળવ્યું. તેમને અભ્યાસ કરતાં મેદાની રમતમાં વધારે રસ હોવાથી શરૂઆતમાં અભ્યાસમાં જોઈએ તેવી પ્રગતિ ન કરી શક્યા, પણ ગુરુ અષ્ણુત પ્રેક્ષાચાર્ય પાસે સંન્યસ્તની દીક્ષા લીધા બાદ તેમનામાં ઘણું જ પરિવર્તન આવ્યું. તેમને વેદાંતસમ્રાટનું બિરુદ આપવામાં આવ્યું. તેમને સંપ્રદાય સત-સંપ્રદાય અને મત દૈતવાદ તરીકે ઓળખાય છે. તેમણે પિતાના સિદ્ધાંત સમજાવવા ઉપનિષદે, શ્રીમદ્ ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યાં. ૮૦ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. તેમના દૈતવાદના સિદ્ધાંત નીચે પ્રમાણે છે: Page #59 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ (૧) પાંચ પદાર્થો–ઈશ્વર અને જીવ, ઈશ્વર અને જડ, જીવ અને જડ, જીવ ને જીવ તેમ જ જડ ને જડ વચ્ચે સનાતન ભેદ છે. (૨) જગતમાં સ્વતંત્ર અને પરતંત્ર એવાં બે તવે છે. સ્વતંત્ર તત્ત્વ તે પરમાત્મા વિષ્ણુ અને પરતંત્ર તત્ત્વ તે જીવાત્મા. મધવાચાર્યો પિતાની વિચારસરણીમાં વિષ્ણુની સેવાને ત્રણ પ્રકાર બતાવ્યા છે? (૧) અંકન—પોતાના શરીર પર વિષ્ણુનાં આયુધ-શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરેની છાપ લગાવવી. (૨) નામકરણ–પિતાનાં સંતાનોને ભગવાનનું નામ આપવું. (3) પ્રાર્થના–ભજનકીર્તન દ્વારા ભગવાનનું સ્મરણ કરવું. ટૂંકમાં રામાનુજ કરતાં મુખ્ય કેટલેક અંશે જુદા પડે છે. આમ છતાં રામાનુજના ધણું સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે. વાચાર્યની આ વિચારસરણું બહુ લોકપ્રિય બની ન હોવા છતાં તેણે ભાગવતધર્મને નવા સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવામાં ઘણો નોંધપાત્ર ફાળો આપે છે. એમનાં દર્શને અને ભક્તિસંપ્રદાયે ભારતવર્ષના સાંસ્કૃતિક ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વલભાચાય આચાર્ય પરંપરાના આ પાંચમાં નેધપાત્ર આચાર્યો, જ્યારે ચારેબાજુ સંન્યાસને પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે ગૃહસ્થાશ્રમને મહિમા ગાયે. તેમણે ભારતભરમાં અનેક સ્થળેએ ભાગવત પારાયણે કરી કૃષ્ણભક્તિનો મહિમા વધાર્યો. તેમણે જ્યાં જ્યાં ભાગવત પારાયણ કર્યું, તે સર્વ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયમાં મહા પ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે. તેમને મત પુષ્ટિમાર્ગ તરીકે ઓળખાય છે. ઈ. સ. ૧૪૭૩માં મધ્ય પ્રાંતના રાયપુર જિલ્લાના ચંપારણ્ય ગામમાં જન્મેલા વલ્લભાચાર્યને પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લમાગાર હતું. વલ્લભાચાર્યું બહુ જ નાની ઉંમરે વેદ, ઉપનિષદ વગેરે શાસ્ત્રગ્રંથેને અભ્યાસ કર્યો હતો. તેમને શંકરાચાર્યના માયાવાદમાં દેષ જણાતાં વિજયનગરના રાજવી કૃષ્ણદેવરાયની ધર્મસભામાં માયાવાદનું ખંડન કર્યું. આ પછી તેમણે અનેક સ્થળોએ ફરીને પિતાના મત શુદ્ધાદ્વૈતવાદને પ્રચાર કર્યો. આ મતના સિદ્ધાંત નીચે પ્રમાણે છે: (૧) અદ્વૈત પદાર્થ બ્રહ્મ તે સદા શુદ્ધ છે. બ્રહ્મ અનંત મૂર્તિ છે, તે ફૂટસ્થ છે, ચલાયમાન છે. તે કેવળ બુદ્ધિથી જાણી શકાય નહિ. બ્રહ્મનું સ્વરૂપ દેષ Page #60 -------------------------------------------------------------------------- ________________ પર ભારતીય ધર્મો વિનાનું છે. બ્રહ્મને ભાગવતમાં ભગવાન કહેવામાં આવે છે. વલ્લભાચાર્ય ભગવાનને શ્રીકૃષ્ણના નામે ઓળખાવે છે. (૨પરમાત્માને પામવાને એકમાત્ર ઉપાય તે ભક્તિ છે. ભક્તિના બે પ્રકાર છે: (૧) મર્યાદાભક્તિ – શાસ્ત્રની મર્યાદામાં રહીને કરાતી ભક્તિ. (૨) પુષ્ટિ-. ભક્તિ – ભગવાનની કેવળ કૃપા મેળવવા ખાતર કરાતી ભક્તિ. પુષ્ટિમાર્ગમાં સેવાના ત્રણ ભેદ બતાવવામાં આવેલ છે: (૧) તનુજા – પોતાના શરીર વડે ઈશ્વરની સેવા કરવી. (૨) વિત્તજા–ધન આપીને ઈશ્વરની સેવા કરવી–ભગવાનને વસ્ત્રો પહેરાવવાં. અલંકારે પહેરાવવાં વગેરે. (૩) માનસી–મનથી ઈશ્વરભક્તિ કરવી. ટૂંકમાં પુષ્ટિમાર્ગમાં બ્રહ્માનંદ કરતાં ભજનાનંદ પર વધુ ભાર મૂક્યો છે. ભાગવતધર્મને ભારતભરમાં પ્રતિષ્ઠિત કરવામાં વલ્લભાચાર્યને ફાળે નેંધપાત્ર છે. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ભાગવતકથાનું પારાયણ કરતા હોવાથી એ સર્વ જગ્યાએ આજે મહાપ્રભુજીની બેઠકે તરીકે ઓળખાય છે. ચૈતન્ય બંગાળમાં ઈ. સ. ૧૪૮૫માં જન્મેલ આ આચાર્ય “ગૌરાંગ”ના નામે ભારતમાં પ્રસિદ્ધ છે. એમના પિતાનું નામ જગન્નાથ મિશ્ર અને માતાનું નામ સચદેવી, હતું. નિબના વૃક્ષ પાસે તેમને જન્મ થયેલ હોવાથી તે “નિમઈ' તરીકે પણ ઓળખાતા. તેમણે ભારતભરમાં ફરીને રાધાકૃષ્ણની ભક્તિને મહિમા ગાયે. શંકરાચાર્યના, જ્ઞાનમાર્ગ અને માયાવાદનું ખંડન કર્યું આ મહાન આચાર્ય તેમના સંપ્રદાયમાં શ્રીકૃષ્ણના અવતાર મનાય છે. તેમના સિદ્ધાંતો નીચે પ્રમાણે છે : (3) નવ વસ્તુઓ “પ્રમેય’ કહેતાં જાણવાની છે. આ નવ વસ્તુઓ તે (૧) હરિ એ જ એક તત્તવ છે. (૨) હરિ સર્વશક્તિ વિશિષ્ટ છે. (૩) હરિ સકલ રસને સમુદ્ર છે. (૪) જીવ હરિના અંશ છે. (૫) એમાંના કેટલાક બદ્ધ છે. (૬) કેટલાક મુક્ત છે. (૭) ચરાચર વિશ્વમાં એના ભેદ અને અભેદને પ્રકાશ થાય છે. (૮) શુદ્ધ ભક્તિ મોક્ષ માટેનું સાધન છે. (૯) ભગવાનને પ્રેમ એ જ પરમ પ્રયોજન છે. () પરમાત્મા પ્રાપ્તિનું સાધન જ્ઞાન નહિ પણ “રુચિ છે. રુચિ એટલે પરમાત્મા માટે સારો ભાવ. Page #61 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ (ર) પરમાત્મા સાથે જીવને આશ્રયાશ્રિત અને ભેદભેદ સંબંધ છે. (૩) એક જ પરમ તત્વ પોતાની સ્વાભાવિક અને અચિન્ય શક્તિ વડે સર્વદા સ્વરૂપ,” “તકૂપવૈભવ,‘જીવ’ અને ‘પ્રધાન’ એમ ચારરૂપે રહે છે. બસવ મહારાષ્ટ્રમાં થયેલા બસવ નામે આચાર્યો શિવસંપ્રદાયમાં સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ-શિવતત્વની ઉપાસનાને ઉપદેશ કર્યો. તેમના સંપ્રદાયમાં બસવ શિવના નંદિને અવતાર મનાય છે. એમના સંપ્રદાયનું નામ વીરશૈવ અથવા લિંગાયતસંપ્રદાય છે. આ પંથમાં યજ્ઞોપવિતને બદલે કંઠમાં શિવલિંગને ધારણ કરવાને સંસ્કાર કરવામાં આવે છે. તે સ્ત્રી અને પુરુષ બંનેને કરવામાં આવે છે. અહીં ગાયત્રીના છેલ્લા ચરણમાં “તનઃ શિવઃ પ્રક્રિયાત' એમ ફેરફાર કરવામાં આવે છે. અને તે નમ: શિવાય એ આ પંથને સામાન્ય દીક્ષામંત્ર છે. આમ આચાર્યયુગમાં હિંદુધર્મમાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયની દરેક શાખામાં ભક્તિમાર્ગને પ્રચાર વધે. સંન્યાસ્ત કરતાં લેકે ગૃહસ્થજીવનમાં રહી ભક્તિને મહત્ત્વ આપવા લાગ્યા. તત્વજ્ઞાનને મહિમા ઘટવા લાગે. સ તેને ગુગ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ કહે છે કે “હિંદુધર્મ એ કેવળ દેને કે પુરાણોને ધર્મ નથી પરંતુ આચાર્યો અને સાધુસંતોને પણ છે.” હિંદુધર્મના વિકાસમાં અનેક આચાર્યો અને સાધુસંતોએ ફાળો આપેલ છે. મધ્યકાલમાં હિંદુધર્મના વિકાસમાં આપણને બે પ્રવાહ જોવા મળે છે? (૧) આચાર્ય દ્વારા ચાલેલા સંપ્રદાયને પ્રવાહ. (૨) સાધુસતિ દ્વારા ચાલેલા ભજનકીર્તન અને ભક્તિને પ્રવાહમુસ્લિમોના આક્રમણોએ ભારતીય સમાજજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ચારેતરફ ધર્માન્તરે, બળાત્કાર અને મંદિરના નાશની પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ સમયે ભારતીય પ્રજામાં ધર્મનું ચૈતન્ય ટકાવી રાખવાનું કાર્ય સાધુસંતોએ કર્યું. સમાજને નીચલે વર્ગ બ્રાહ્મણે અને અન્ય સવર્ણોથી હડધૂત થયેલ હતા. સતીપ્રથા, બાળકીને દૂધ પીતી • કરવાની પ્રથા, હરપ્રથા જેવી પ્રથાઓ દ્વારા સ્ત્રીઓ પર અનેક પ્રકારના અત્યાચાર થતા હતા. દેવદાસી પ્રથાને લીધે દેવમંદિરો અને ધર્મગુરુઓ ભ્રષ્ટ થયા. હતા. દેવમંદિરમાં અનેક પાખંડ ચાલી રહ્યાં હતાં. સ્ત્રીઓને ભક્તિ કરવાને અધિકાર ન હતા. કેટલાક આચાર્યો તે સ્ત્રીનું મુખદર્શન કરવામાં પણ પાપ સમજતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ભારતીય ધર્મો આવા કપરા સમયે સાધુસંતોએ હિંદુધર્મની ચેતના ટકાવવાનું અને એકેશ્વરવાદને મહિમા ગાવાનું મહત્ત્વનું કાર્ય કર્યું. તેમના ઉપદેશનાં મુખ્ય લક્ષણે નીચે પ્રમાણે છેઃ (૧) ઈશ્વર મહિમા :- આ સમયે સંતાએ ઈશ્વરને સ્વીકાર કરી સગુણ અને નિર્ગુણ ભક્તિ પર ભાર મૂક્યો. ઈશ્વરને પામવાના માર્ગ ભલે જુદા જુદા હોય પણ ઈશ્વર એક જ છે. એકેશ્વરવાદને મહિમા ગાયે. (૨) ગુરુમહિમા – અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના આ યુગમાં સતએ. ગુરુમહિમા ગાય. તેમણે કહ્યું કે “સાચા ગુરુ વિના જ્ઞાન મળે નહિ. પાખંડી. ગુરુઓ પિતે જ અજ્ઞાની હોય તે બીજાને શું જ્ઞાન આપી શકે ?' આથી અખાએ કહ્યું છે કે “ગુરુ કીધા મેં ગોકુલનાથ નગરા મનને ઘાલી નાથ.” નાનક, કબીર, જેવા અનેક સંતોએ ગુરુમહિમા ગાય. ગુરુને મહિમા સમજાવતાં કબીર નોંધે છે કે, " गुरु गोविन्द दोनो खडे किसको लागु पाय । . बलिहारी गुरुदेवकी गोविन्द लियो बताय ॥ (૩) લેકભાષા – સંતોને ઉપદેશનું ત્રીજું લક્ષણ એ હતું કે તેમણે લોકભાષામાં પિતાને ઉપદેશ આપ્યો. મુસલમાનેએ સંસ્કૃતને પદભ્રષ્ટ કરી હોવાથી પ્રાંતીય ભાષાને ધીરેધીરે વિકાસ થવા લાગ્યા હતા. સંતોએ પ્રાંતીય ભાષાને ઉપદેશ કરી સમાજમાં ભજનકીર્તન અને ભક્તિને મહિમા વધાર્યો. આને પરિણામે ભારતના દરેક પ્રાંતમાં નામાંકિત સંત થયા. દા. ત. કબીર, નાનક, ચૈતન્ય, તુકારામ, નરસિંહ, મીરાં લોકભાષામાં સમાજને સામાન્ય માનવી પણ ધર્મને સમજવા લાગે. (૪) અભેદભાવ – સતિના ઉપદેશનું મુખ્ય સૂત્ર–માનવી એ પ્રથમ માનવી છે. પછી તે ઊંચ કે નીચ, હિંદુ કે મુસલમાન છે. ઈશ્વરપ્રેમની ઉપાસનામાં કઈ ભેદભાવ નથી. સુરદાસ પોતાના એક પદમાં કહે છે કે સવારે ઉત્તર પ્રેમ સTT આ સંત પરંપરામાં ભારતમાં અનેક સંતે જેવાં કે રામાનંદ, મીરાંબાઈ, તુકારામ, નામદેવ, નરસિંહ, નિષ્કુળાનંદ, દયારામ, બ્રહ્માનંદ, ધીર, તુલસીદાસ, રવિદાસ, ધન્ના, પીપા વગેરે થયા. આ સર્વેમાં નીચેના નોંધપાત્ર છે : રામાનંદ આ સંત વિશે કોઈ ઐતિહાસિક વિગતે મળતી નથી. કહેવાય છે કેતેઓ રામાનુજ પરંપરાના પાંચમા આચાર્ય હતા. તેમણે લોકભાષામાં ભજન દ્વારા એકેશ્વરવાદ અને ભક્તિનો મહિમા ગાયો. તેમના શિષ્યોમાં કબીર, રવિદાસ, Page #63 -------------------------------------------------------------------------- ________________ હિ‘દુધ પણ પીપા, ધન્ના વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમના પથ રામાનંદી' તરીકે એળખાય છે. તે વર્ણભેદને સ્વીકારતા ન હતા. રામાન દે ઈ ગ્રંથા રચ્યા નથી પણ તેમનાં ભજના ઘણાં જ લાકપ્રિય છે. કશ્મીર કબીર સામાન્ય રીતે ઈ. સ.ની પંદરમી સદીમાં થયા હેાવાનું મનાય છે. તે એક મુસ્લિમ વણકર હતા. બનારસમાં રહેતા હતા. તે બ્રાહ્મણુ માતા અને મુસ્લિમ પિતાના હાથે ઊર્ષ્યા હતા. તેમના પર અનેક સૂફીસ તાની અસર હતી. તેઓ મુસ્લિમ હોવા છતાં તેમની માન્યતાએ અને આચારે વેદાંતના તત્ત્વજ્ઞાનથી રંગાયેલા હતા. તેઓ પ્રસિદ્ધ સત રામાનંદના પરમ શિષ્ય બન્યા હતા. રામાનંદના ઉપદેશની તેમના પર વ્યાપક અસર પડી હતી. તેથી તેમના ઉપદેશમાં હિંદુ અને ઇસ્લામના તત્ત્વોના સમન્વય દેખાય છે. હિંદુધર્મની કમ, મેાક્ષ, વૈરાગ્ય, સન્યાસ, બ્રહ્મ વગેરેને લગતી માન્યતાએ સ્વીકારે છે પણુ અવતારવાદને સ્વીકારતા નથી. નામસ્મરણુ, ગુરુમહિમા વગેરેને સ્વીકારે છે, પણ મૂર્તિ પૂજાની વિરાધ કરે છે. તેઓ ઢાંગી- ધર્મગુરુઓના દાષા બતાવે છે. વર્ણ ભેદના સ્વીકાર કરતા નથી. તેમણે એકેશ્વરવાદના મહિમા ગાયો. તે તેમણે પોતાના દુહાઓમાં હિંદુ અને મુસ્લિમાના ધર્મ વિશેના ખ્યાલે પર માર્મિ ક કટાક્ષા કર્યાં છે. તેમનાં ભજનામાં શુદ્ધ અને નિસ્વાર્થ ભક્તિની છાંટ વર્તાય છે. તેઓ સાચા મન હતા. તેમના ઉપદેશ જાતઅનુભવ પર રચાયેલા હતા. આથી તેમનાં ભના આજે પણ ભારતીય ધર્મ અને સાહિત્યના અમૂલ્ય વારસા ગણાય છે. તેમણે પોતાના ઉપદેશમાં કહ્યું છે કે ઈશ્વરને શોધવા વિવિધ તીર્થાંમાં ફરવાની કે વિવિધ નદીએના જળમાં ડૂબમાં મારવાની જરૂર નથી. ઈશ્વરને શોધવા માટે આત્માને ઢઢાળવા જોઈએ, માનવીએ પેાતાના અંતરમાં જ સત્યની શોધ કરવી જોઈએ. તેમણે સંસારત્યાગ કરવા કરતાં ગૃહસ્થજીવનના મહિમા ગાઈ દરેક માનવીને સસ્પેંસારમાં રહી નીતિમય જીવન જીવવાના ઉપદેશ આપ્યા છે.. તેમણે નિર્ભય રીતે હિંદુ અને મુસ્લિમેાના આચારવિચારા ઉપર પેાતાનાં ભજન દ્વારા આકરા પ્રહારો કર્યાં હોવાથી તેઓને હિંદુ અને મુસ્લિમ પ્રાના મેાટા વ નાસ્તિક તરીકે ઓળખાવતા હતા. તેમ છતાં મને પ્રશ્ન ઉપર તેમના ઉપદેશની વ્યાપક અસર થઈ હતી તેથી તેમના મૃત્યુ બાદ હિંદુ મુસલમાન અને તેમને પોતાના સંત તરીકે માનવા દાવા કરે છે.’ Page #64 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો નાનકે શીખધર્મના સ્થાપક પંજાબને આ સંત કબીરના સમકાલીન હતા (ઈ. સ. ૧૪૬૯થી ૧૫૩૮) કબીર અને નાનકના ઉપદેશમાં ઘણું જ સામ્ય રહેલું તેઓ પિતાના ગૃહસ્થજીવન દરમ્યાન અનેક હિંદુમુસ્લિમ સંતિના પરિચયમાં આવ્યા હતા. આથી તેમના પર હિંદુ સંતોને ઉપદેશ તથા સૂફીસંતોના તત્ત્વજ્ઞાનની વધારે અસર પડી હતી. તેમણે પિતાના ઉપદેશમાં એકેશ્વરવાદ અને ગુરુમહિમા ગાયો છે. તેમણે સમાજને જપયજ્ઞનું મહત્વ સમજાવી ભક્તિમાર્ગને મહિમા વધાર્યો. તેમને ઉપદેશ જ૫છના નામે ઓળખાય છે. તેઓ વર્ણભેદ કે મૂર્તિપૂજાને સ્વીકારતા નથી. તેઓ જીવનની પવિત્રતાને કર્મકાંડ કરતાં વધારે મહત્ત્વ આપે છે. સંન્યાસને મહત્ત્વ આપતા નથી પણ ગૃહસ્થજીવનના આદર્શો અપનાવી સત્યની શોધના માર્ગે જવાનું કહે છે. તેમણે પિતાના જીવનકાળ દરમ્યાન ભારત અને ભારત બહારનાં અનેક તીર્થસ્થાનમાં પર્યટને કરી પિતાના જપયજ્ઞને મહિમા ગાવે. તેના પરિણામે હિંદુમુસ્લિમ અનેક તેમના શિષ્ય બન્યા. તેમણે હિંદુમુસ્લિમ એકતા સાધવા સમગ્ર જીવનકાળ દરમ્યાન પ્રયત્ન કર્યા. તુલસીદાસ તુલસીદાસે વાલ્મીકિ રામાયણની મૂળકથાને વફાદાર રહી પોતાની આગવી રીતે સમાજમાં રામમહિમા ગા—-રામભક્તિને મહિમા વધાર્યો. આજે પણ ઉત્તર ભારતમાં તુલસીકૃત રીવરિતમાનસની ચોપાઈઓ ઘણી જ લોકપ્રિય છે. તેઓ જન્મે કાન્યકુશ્વના બ્રાહ્મણ હતા. તેમણે રામાયણને એક વિશાળ ધર્મગ્રંથ તરીકે સમાજની આગળ રજૂ કરી ભક્તિમાર્ગને વિકસાવ્યું. રામાયણ દ્વારા તેમણે ગૃહસ્થજીવનના આદર્શો સમાજને સમજવ્યા. “રામચરિતમાનસ’ એ તેમની અત્યંત કપ્રિય રચના છે. તેમણે પોતાના ઉપદેશમાં નામસ્મરણ અને ગુરુને મહત્વ આપી સમાજના નીચલા વર્ગને લોકભાષામાં ભક્તિને મહિમા ભજનો દ્વારા સમજાવી વર્ણભેદને દૂર કરવા પ્રયત્ન કર્યા. સુરદાસ - ભક્તિરસથી મહેકતું આ યુગનું ઉત્તમ પુ૫ તે ભક્ત સુરદાસ. તેમનું જન્મનામ બિલ્વમંગલ હતું. તેમના ગૃહસ્થજીવન વિશે કેટલીક દંતકથાઓ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૭ પ્રચલિત છે. કહેવાય છે કે પત્ની ઉપરના અતિશય મેહમાંથી તેમનામાં વૈરાગ્યભાવ જાગે. સંસાર ઉપર તિરસ્કાર ઉત્પન્ન થતાં તેમણે પોતાના સ્વહસ્તે પિતાના ચક્ષુને નાશ કર્યો હતો. તેઓ કૃષ્ણના પરમ ભક્ત હોઈ, તેમણે પિતાનાં કાવ્યો દ્વારા કૃષ્ણભક્તિને મહિમા ગાય. કૃષ્ણભક્ત કવિઓમાં સુરદાસ સમગ્ર ભારતમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેમનાં પદમાં કૃષ્ણભક્તિ અને શૃંગારરસને સુમેળ સધાયેલ છે. તેમણે કૃષ્ણની બાળલીલાઓને સુંદર ચિતાર પોતાના કાવ્ય દ્વારા આપે છે. તેમનાં કાવ્ય કૃષ્ણભક્તિથી તરબોળ હોવા છતાં તેમાં ઈશ્વરમિલનની તીવ્ર અરજૂ દેખાય છે. તેઓ એક પદમાં જણાવે છે કે અખિયાં હરિદરસન કી પ્યાસી. દેખો ચાહત કમલનયન કે નિશદિન રહત ઉદાસી” તેમના બીજા એક પદમાં તેમણે કહ્યું છે કે “સબસે ઊંચી પ્રેમ સગાઈ" આ દ્વારા ભક્ત પ્રભુની સાથે સાચી સગાઈ બાંધવા તત્પર છે એમ રજૂઆત કરી ભક્તિ દ્વારા જીવનમાં આનંદ અને ઉલ્લાસ મેળવાય છે તેમ તેઓ જણાવે છે. તેમની રચનાઓ “સૂરસાગર' નામના ગ્રંથમાં સંગ્રહવામાં આવી છે. સુરદાસનાં પદે કેવળ હિંદી સાહિત્યનું નહિ પણ સમગ્ર ભારતીય સાહિત્યનું અણમોલ ઘરેણું છે. આજે પણ ભારતનાં અનેક વૈષ્ણવમંદિરમાં સવારસાંજ કીર્તનરૂપે સુરદાસનાં પદે વિવિધ રાગોમાં ગવાય છે. કહેવાય છે કે મુગલ બાદશાહ અકબર પણ સુરદાસનાં પદેથી ઘણું જ પ્રભાવિત થયા હતા. અન્ય સંતે ઉત્તર ભારતની જેમ ગુજરાતમાં પણ તેની સરવાણી ફૂટી હતી. આ સંતપરંપરામાં નરસિંહ, મીરાં, અખે અને દયારામ વગેરે ભક્તકવિઓ નોંધપાત્ર છે. ગુજરાતને અમૂલ્ય વારસો છે. નરસિંહ મહેતા એ જૂનાગઢના નાગર હતા. તેમના જીવનની આસપાસ અનેક દંતકથાઓ વણી લેવામાં આવી છે. ભાભીના મહેણને કારણે તેમણે ગૃહત્યાગ કર્યો અને સાધુસંતોને સમાગમથી કૃષ્ણભક્ત બન્યા. નરસિંહે વ્યવસ્થિત શિક્ષણ લીધું ન હતું છતાં તેમની રચનામાં તત્વજ્ઞાનની ઊંડી સૂઝ મળે છે. એક પદમાં કહે છે કે “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્મ, એ જ હું એ જ હું શબ્દ બેલે” નરસિંહ જ્ઞાની હોવા છતાં ભગવાનને ભક્ત હતા અને ભક્તો કદી Page #66 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ મેાક્ષની ઇચ્છા કરતા નથી પણ ફરી ફરી ભક્તિ કરવાની તક મળે એમ ઇચ્છતા હોય છે. આથી જ તે એક પદમાં કહે છે કે ૫૮ હરિના જન તે! મુક્તિ ન માગે માગે જનમજનમ અવતાર રે” તેમનુ વૈષ્ણવજનનું પદ તા ગાંધીજીનું પરમ પ્રિય પ૬ હતું. તે આજે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામ્યું છે. નરસિંહનાં પ્રભાતિયાં આજે પણ ગુજરાતમાં ઘેરઘેર ગવાય છે. નરસિંહ પછી આવે છે મીરાંબાઈ. તે રજપૂત કન્યા હોવા છતાં અને સાસરિયાં શિવભક્ત હોવા છતાં આ સ્ત્રીકવિએ ગિરધરગેાપાલની ભક્તિના મહિમા ગાયા. નરિસ ંહની જેમ કૃષ્ણભક્ત મીરાંનાં પદો પણ ભારતભરમાં ઘેરઘેર ગવાય છે. સુરદાસની રચનાએની જેમ તેમની રચનામાં પણ કૃષ્ણમિલનની આરજૂ અને તીવ્ર વિરહવેદના વર્તાય છે, તેઓ એક પદમાં કહે છે કે પ્રેમની, પ્રેમની, પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની’ તા ખીજા એક પદમાં કહે છે કે મેરે તે ગિરધરગેાપાલ, દૂસરા ન કાઈ” ........ મને ચાકર રાખાજી ગિરધારી લાલા ચાકર રાખેાજી ચાકર રહીશું ..... નીત ઊઠે દરશન પા વૃંદાવનમાં મીરાંબાઈ શ્રી ગેાંસાઈજીને ઠપકા આપતાં કહે છે કે “આજ લગી એમ હું જાતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છે. ધન્ય તમારા વિવેક” મીરાંબાઈ પછી આવે છે વેદાંતી કવિ અખા. તે પેતે અમદાવાદના સાની હતા. તે રાજ્યની નેકરીમાં હોવા છતાં જ્ઞાતિજનાના વર્તાવથી તેને સસ્પેંસાર પર વૈરાગ્ય જાગ્યા હતા. ગુરુંની શોધ તેણે અનેક તીર્થોમાં કરી પણ સત્ર તેને સાધુસતામાં આડંબર અને પાખંડ દેખાયાં. તેણે પોતાના છપ્પા દ્વારા સાધુસ તાનાં પાખડા ખુલ્લાં પાડવાં, તેના છપ્પાઓમાં સીધા જ્ઞાનમાર્ગ જોવા મળે છે. તે એક પદમાં કહે છે કે તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં. તીરથ ફરી ફરી થાકયાં ચરણુ, તાય ન પહાંચ્યા હરિને શરણુ’ Page #67 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ બીજે એક ઠેકાણે તે લખે છે કે ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથા કથા સૂણીને ફૂટ્યા કાને તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન” એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ ટૂંકમાં અખાની રચનામાં કોઈ શુદ્ધ ભક્તિની છાંટ કે ભગવાનના વિરહની વેદના જોવા મળતી નથી પણ તેની કવિતામાં ભારોભાર તત્વજ્ઞાન નીતરે છે. વડોદરાના નાગર બ્રાહ્મણ કવિ પ્રેમાનંદે પણ ગુજરાતને ભારેભાર ભક્તિરસનું પાન કરાવ્યું છે. તેમણે પિતાનાં આખ્યાને દ્વારા ભક્તિરસનું ઝરણું" વહેતું રાખ્યું. તેમનાં આખ્યાનાને મૂળ વિષય ધર્મકથાઓ છે. કહેવાય છે કે કવિ પ્રેમાનંદ કથા કરતાં કરતાં એક રસમાંથી બીજા રસમાં સરળતાથી સરી જેતા. તે ધારે ત્યારે સમગ્ર શ્રોતાજનને હસાવતા અને ધારે ત્યારે સમગ્ર શ્રોતાજનને રડાવી શકતા. તેમનાં આખ્યાને ઓખાહરણ, સુદામાચરિત્ર, મામેરું રુકિમણીહરણ, અલ્લાદઆખ્યાન, ગોવર્ધનલીલા વગેરે ગુજરાતી સાહિત્યનાં અણમેલ રત્ન છે. આ સર્વેમાં તેમણે કૃષ્ણચરિત્રને મહિમા ગાય છે. કૃષ્ણભક્તિને મહિમા ગાતાં, ગાતાં તેઓ એક સ્થળે લખે છે કે “સંપૂટ ત્રાંબાની ડાબલીને, તેમાં બાળમુકુન્દજી, કઠે હાર કરીને રાખ્યા દામોદર નંદનંદજી મોસાળાની સામગ્રીમાં તિલકને તુલસી માળજી નરસૈયે નિર્ભય છે જે ભગવશે શ્રી ગોપાળજી (મામેરું) આમ કવિ પ્રેમાનંદે ગુજરાતમાં હરિકથાને મહિમા વધાર્યો અને એ સાથે ભક્તિને જીવંત રાખી. વડોદરાના નાગર બ્રાહ્મણ કવિ પ્રેમાનંદની માફક ડભોઈ (જિ. વડોદરા)ના ભક્તકવિ દયારામે પણ કૃષ્ણભક્તિને મહિમા પોતાની ગરબીઓ દ્વારા ગુજરાતમાં ઘેરઘેર ગુંજતો કર્યો. તેમણે પોતાનાં કાવ્યોમાં રાધાકૃષ્ણનો શૃંગારભક્તિ ગાઈ છે. કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં તેઓ લખે છે કે Page #68 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો હું શું જાણું જે વહાલે ભુજમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું ચીત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે ઊભા રહો તે કહું વાતડી બિહારીલાલ, તમ માટે ગાળી છે મેં જાતડી બિહારીલાલ ! શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી તેમણે પુષ્ટિસંપ્રદાયને લગતા અનેક ગ્રંથો રચ્યા છે. તેમાં “રસિકવલ્લભ' અને “ભક્તિપોષણ એ નેંધપાત્ર ગ્રંથ છે. તેઓ ગુજરાતમાં બંસીબલ'ના હુલામણું નામે પ્રખ્યાત છે. આ સંગીતપ્રેમી કવિએ પ્રેમપ્રગ૯ભ બનીને કૃષ્ણજીવનના અનેક પ્રસંગે શૃંગારરસમાં ઉતારેલ છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ અનેક સંતોએ ભક્તિનું ઝરણું વહેતું કર્યું હતું. મહારાષ્ટ્રની સંતપરંપરામાં એકનાથ, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ અને રામદાસ સ્વામી વગેરે નેધપાત્ર સંતે છે. એકનાથે વર્ણભેદ સ્વીકાર્યું નથી. તેમણે ભાગવતનું કાવ્યમાં રૂપાંતર કર્યું. જ્ઞાનદેવ નાથસંપ્રદાયના પ્રચારક હતા. તેમણે મરાઠીમાં લખેલી ગીતા “જ્ઞાનેશ્વરી' તરીકે ઓળખાય છે. સંત નામદેવ એ જ્ઞાનદેવના સમકાલીન હતા. જ્ઞાનદેવની જેમ તેમની ભક્તિ પણ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે. નામદેવે વિઠોબાની ભક્તિ છેક પંજાબ સુધી લોકપ્રિય બનાવી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામીએ મહારાષ્ટ્રના સમાજમાં ધર્મનું મૈતન્ય ટકાવી રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેમને ઉપદેશ “દાસબોધ” નામના ગ્રંથમાં સંગ્રહવામાં આવેલ છે. સંત તુકારામ મહારાષ્ટ્રના ઘણું જ લોકપ્રિય સંત છે. મહારાષ્ટ્રની સામાન્ય જનતા ઉપર તેમની વાણીની જાદુઈ અસર વર્તાય છે. પંઢરપુરના વિઠેબાના તે પરમભક્ત. તેમનાં ભજને તેમના અનુભવ પર રચાયેલાં છે. તેમાં ઈશ્વરમાં અસીમ શ્રદ્ધા, પિતાની ત્રુટીઓ, ભગવાન માટેની તીવ્ર આરજૂ વર્તાય છે. તેમનાં કાવ્ય અભંગે તરીકે ઓળખાય છે. આ અભંગે ઘણું જ ઊંચી કક્ષાના છે અને મહારાષ્ટ્રની સામાન્ય જનતામાં તેની તીવ્ર અસર પડેલી છે. તેમના આ અંગે મરાઠી સાહિત્યનું -સર્વોત્તમ ધન ગણાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ હિંદુધમી ૬૧ બંગાળમાં પણ આ સમયે વૈષ્ણવભક્તિનું તીવ્ર મોજુ ફરી વળ્યું હતું. બંગાળમાં ભક્તિપરંપરા જાળવી રાખવામાં જયદેવ, ચૈતન્ય, ચંડીદાસ, વિદ્યાપતિ વગેરેનું સ્થાન મોખરે છે. ૧૨મા સૈકામાં થઈ ગયેલ કવિ જયદેવ આદર્શ ભક્ત અને પ્રણયી મનાતા. તેમનું “ગીતગોવિંદ' કાવ્ય ભક્તિરસથી તરબોળ કાવ્ય છે. રાધાકૃષ્ણની ભક્તિને મહિમા વધારવામાં “ગીતગોવિંદ' કેવળ બંગાળમાં જ નહિ, પણ સમગ્ર ભારતભરમાં મહત્ત્વને ભાગ ભજવ્યો છે. ચૈતન્ય ભારતભરમાં ફરીને કૃષ્ણભક્તિનો મહિમા ગાયો. તેમણે બહરિબેલ મંત્રને વહેતે કર્યો. ચંડીદાસ આદર્શ પ્રેમી હતા. રાજકીની ધોબણને પોતાના પ્રેમનું પ્રતીક બનાવી પ્રેમને આધ્યાત્મિક સ્વરૂપ આપ્યું. તેમણે રાધાકૃષ્ણની ભક્તિ ગાઈ છે. કહેવાય છે કે તેમણે ભક્તિને ખાતર હાથીના પગ નીચે કચડાઈને શહાદત વહોરી હતી. ચંડીદાસ પછી બંગાળની સંતપરંપરામાં વિદ્યાપતિ અગ્રસ્થાને છે. તેઓ ચંડીદાસના સમકાલીન હતા. તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. તેમની કુલપંરપરા શૈવધર્મી હોવા છતાં તેઓ કૃષ્ણભક્તિના રંગે રંગાયા હતા. તેમના પદમાં કૃષ્ણવિરહની વેદના વર્તાય છે. આ સંતે ઉપરાંત બંગાળમાં અસ્તિત્વ ધરાવતા “બાઉલ સંપ્રદાયે સામાન્ય જનતામાં ભક્તિને મહિમા વધાર્યો હતો. બાઉલ ભક્તો સંસારથી વિમુખ રહી ભક્તિમાં લીન થઈ જતા હતા. “બાઉલ’ને સામાન્ય અર્થ જીવનમુક્ત એ ઘટાવાય છે. તેઓ વર્ણભેદમાં માનતા નથી. આ યુગની ધર્મભાવનામાં ઈશ્વરભક્તિ અને એકેશ્વરવાદ કેન્દ્રસ્થાને છે. સમાજના નીચલા થરમાંથી આવ્યા હોવા છતાં તેની વાણીમાં સંસ્કારિતા જોવા મળે છે. તે સમાજના પ્રાણ છે. તેઓ પિતાના આદર્શો અને ઉપદેશ દ્વારા સંસ્કૃતિના વહેણને સતત ચાલુ રાખે છે, સમાજને ચેતનવંત બનાવે છે. આ સમયે દરેક સંતોએ પોતાની રીતે હિંદુધમ ના મુખ્ય સિદ્ધાંતોને સમજી લેાકભાષામાં એકેશ્વરવાદ અને ગુરુમહિમા ગાવે છે. દરેક સંતે ઈશ્વરને રામ, કૃણ, વિઠેબા વગેરે સ્વરૂપે સ્વીકારી તેમની ભક્તિને વિકસાવી છે. વિવિધ દેવદેવીઓને બદલે અહીં એક જ પરમાત્માની ઉપાસના જોવા મળે છે. આ સમયે લોકોને સમજાયું કે રામ અને રહીમ એક છે. ઈશ્વર કઈ એક જ વ્યક્તિ કે વર્ણને નથી. ઈશ્વરને મન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચમાર, વણકર, કુંભાર કે અન્ય સર્વ સરખા છે. માનવી એ સહુ પ્રથમ માનવી છે, પછી હિંદુ કે મુસલમાન. વિષ્ણુ, રામ, રહીમ, અલ્લાહ વગેરે એક જ દેવનાં જુદાં જુદાં નામ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો આ સમયે સંતોએ લોકભાષામાં ગુરુમહિમા વર્ણવ્યો હોવાથી પ્રાદેશિક ભાષાનું મહત્વ વધ્યું. તેના લીધે સમાજના ઉપેક્ષિત વર્ગોમાં પણ ધર્મભાવના વિકસી. અખા જેવા અનેક સંતોએ સાચા ગુરુની શોધ કરવા પ્રયત્ન કર્યા, પરિણામે દંભી ગુરુઓનાં પાખંડ સમાજ આગળ છતાં થયાં. સમાજમાં ધાર્મિક -સભાનતા આવવાથી સંતની વાણી તેમના હૃદયના ઊંડાણમાં ઊતરી ગઈ. તેના પરિણામે નાતજાતના ભેદભાવ દૂર કરી સમાજમાં સમાનતા આણવાની તમન્ના પ્રજામાં જાગ્રત થઈ. આ યુગમાં ઘણું અજ્ઞાત સંતો અને લોકકવિઓએ પિતાની સાદી સીધી ભાષામાં રચનાઓ કરી ભક્તિને પ્રવાહ વહેતે રાખે. આમાં કેવળ હિંદુઓને ફાળો હતો એમ નહિ. અનેક મુસ્લિમ સંતોએ પણ સમાજમાં ધાર્મિક ચેતના ટકાવી રાખવામાં મહત્તવને ભાગ ભજવ્યું છે. ટૂંકમાં આ સમયે તેઓ માર્ગ ભૂલેલી પ્રજાને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરી સાચા ધર્મનું જ્ઞાન આપ્યું. તેઓ અનેક પ્રકારના રાજકીય અવરેને સામને કરી પિતાના કાર્યને ચાલુ રાખ્યું. આની અસર મિત્ર, ધર્મ, ભાષા, સાહિત્ય ઉપર વર્તાવા લાગી. સમાજમાં વિવિધ વર્ણો વચ્ચે મુક્ત વહેવાર અને આત્મશ્રદ્ધા વધ્યાં. આમ હિંદુધર્મના વિકાસમાં પ્રાંતિ પ્રાપ્ત થયેલા જુદા જુદા સંતોએ મહત્ત્વને કાળો આપ્યો હતો. આ સર્વ સતએ રાજકીય અત્યાચારના આ યુગમાં જ્ઞાન અને ભક્તિના દીવડા પ્રગટાવી એકેશ્વરવાદ અને ગુરુમહિમા વિકસાવ્યો. તેમને પ્રયત્નોથી જ હિંદુધર્મને વેદકાળથી ચાલુ રહેશે પ્રવાહ ટકી શકો. મરણતોલા સ્થિતિમાં મુકાયેલા હિંદુધર્મને નવજીવન મળ્યું. આથી જ હિંદુસંસ્કૃતિ એ સતની સંસ્કૃતિ કહેવાય છે. નવજાગૃતિને યુગ હિંદુધર્મ એ કેવળ વેદ, પુરાણે કે સાધુસંતોને ધર્મ નથી, પરંતુ અર્વાચીન સુધારકને ધર્મ પણ છે. અર્વાચીન સુધારકોએ પણ હિંદુધર્મને વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ૧૯મી સદીની શરૂઆતમાં આપણા દેશમાં જે નવજાગૃતિ આવી તેની અસર આપણી ધર્મભાવના પર પણ પડી. પશ્ચિમની અસર નીચે નવી કેળવણુ પામેલા આપણું સુધારકેએ નાતજાત અને સંપ્રદાયના ભેદભાવ છેડી દઈને વિશ્વકુટુંબ અને વિશ્વમાનવને આદર્શ રજૂ કર્યો. આ નવી વિચારસરણીના મૂળમાં અંગ્રેજી કેળવણ હતી. અંગ્રેજી કેળવણીનાં ત્રણ ત - હતાં (૧) પાશ્ચાત્ય ધર્મગ્રંથોને અભ્યાસ. (૨) પાશ્ચાત્ય વિજ્ઞાન અને દર્શને Page #71 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ -અભ્યાસ. (૩) આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રો ને દર્શનના અભ્યાસ. આ પ્રકારના અભ્યાસથી આપણુમાં ઐતિહાસિક દૃષ્ટિ પ્રગટ થઈ અને સર્વધર્મ સમભાવની ભાવના પેદા થઈ. આ નવી કેળવણીએ આપણું પિતાની સમૃદ્ધિનું ભાન કરાવવામાં દીપકની ગરજ સારી. આ યુગના પ્રથમ તિર્ધર છે સહજાનંદ સ્વામી. તેઓ પોતે અયોધ્યા પાસેના છપૈયા ગામમાં જન્મ્યા હોવા છતાં તેમણે ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગને પિતાની કર્મભૂમિ બનાવી હતી. બાળપણથી જ વૈરાગ્યની વૃત્તિ ધરાવતા ધનશ્યામે રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ ધર્મસુધારણાનું કાર્ય આરંવ્યું. પિતાની વિચારસરણીમાં સહજાનંદ ભાગવતધર્મને નવું સ્વરૂપ આવ્યું. તેમણે ઉદ્ધવસંપ્રદાય સ્થાપ્યો, જે સમય જતાં સમગ્ર ભારતમાં સ્વામીનારાયણસંપ્રદાય તરીકે પ્રખ્યાત થ. આજે તે યુરોપ અને અમેરિકામાં પણ સ્વામીનારાયણસંપ્રદાયને પ્રચાર સારી રીતે થવા લાગે છે. આ સંપ્રદાયમાં ખાસ કરીને શ્રમજીવી વર્ગ–લુહાર, દરજી, સોની, સુથાર વગેરેને સ્થાન મળ્યું. સૌરાષ્ટ્રની માથાભારે ગણુતી કાઠી કામને સહજાનંદે પિતાના ઉપદેશથી વશ કરી. તેમને ઉપદેશ શિક્ષાપત્રી' અને વચનામૃત' નામના ગ્રંથમાં સમાવી લેવામાં આવ્યો છે. આ યુગના બીજા તિર્ધર છે રાજા રામમોહન રાય. ભારતની ધર્મસુધારણની ચળવળના રાજા રામમોહન રાય અરુણ કહેવાય છે. તેમણે સંસ્કૃત, ફારસી, અંગ્રેજી વગેરે ભાષાઓને ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમના વ્યક્તિત્વને ઘડવામાં ફારસી અને અંગ્રેજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે સમાજમાં પ્રચલિત મૂર્તિપૂજા, સતીપ્રથા, બહુ પત્નીત્વ, કર્મકાંડ અને અંધશ્રદ્ધા દૂર કરવા આજીવન પ્રયત્ન કર્યા. હિંદુધર્મના ગ્રંથને ઊડે અભ્યાસ કરીને પિતાના વિચારોના પ્રચાર માટે સંવાદ કૌમુદી’ નામનું માસિક શરૂ કર્યું. તેમણે ઉપનિષદની બ્રહ્મની વિચારસરણીના આધારે બ્રહ્મસમાજ' નામની સંસ્થા સ્થાપી. મૂર્તિપૂજા, સતીપ્રથા તેમજ બાળકીને દૂધપીતી કરવાના રિવાજને બંધ કરવા તનતોડ પ્રયત્ન કર્યા. તેમના પ્રયત્નને પરિણામે તે સમયના ગવર્નર-જનરલ લેડ વિલિયમ બેન્ટિકે કાયદા દ્વારા આ પ્રથા બંધ કરાવી. અનેક સ્ત્રીઓના રાજા રામમોહન રાયને આશીર્વાદ મળ્યા. તેમણે પિતાના વિચારોથી રાજકીય, સામાજિક અને ધાર્મિકક્ષેત્રે ક્રાંતિ કરી. તેઓ પિતે કેઈ ધર્મશાસ્ત્રી કે તત્ત્વવેત્તા ન હતા. તેઓ એક વ્યવહારિક રાજપુરુષ હતા. તેમણે હિંદુસમાજના દૂષણો દૂર કરવા આજીવન પ્રયત્ન કર્યા. બ્રહ્મસમાજની વિચારસરણીના અનુસંધાનમાં મુંબઈ ને અમદાવાદમાં પ્રાર્થનાસમાજની રચના કરવામાં આવી. તેને વિકસાવવા ન્યાયમૂર્તિ મહાદેવ Page #72 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો ગોવિંદ રાનડે, ભેળાનાથ સારાભાઈ જેવા વિદ્વાનોએ સક્રિય પ્રયત્ન કર્યા. આ સંસ્થાને મૂળ હેતુ વર્ણભેદને ઈનકાર, વિધવાવિવાહની છૂટ, સ્ત્રીશિક્ષણ, બાળલગ્નપ્રથાને નિષેધ વગેરે હતા. આ સંસ્થાની વિશિષ્ટતા એ હતી કે બ્રહ્મસમાજની માફક તેણે હિંદુસમાજ સાથે સંબંધ તોડી ન નાખે. બ્રહ્મસમાજ અને પ્રાર્થના સમાજની સાથે સાથે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી. આર્યસમાજની પ્રવૃત્તિ દ્વારા દયાનંદને હેતુ પ્રાચીન વેદધર્મને ફરીથી પ્રતિષ્ઠિત કરવાને હ. ઈ. સ. ૧૮૨૪માં સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં જન્મેલા દયાનંદે નાની ઉંમરે ગૃહત્યાગ કરી વિરજાનંદ નામના ગુરુ પાસે દીક્ષા લઈ ધર્મસુધારણુનું કાર્ય આરંભળ્યું. અંધશ્રદ્ધા, વહેમ, મૂર્તિપૂજા, બાળલગ્ન ને સામાજિક રૂઢિઓ સામે બંડ ઉઠાવ્યું. સ્ત્રીશિક્ષણની હિમાયત કરી હિંદુધર્મના રક્ષણની ભાવના કેળવી. ગુજરાતમાં જન્મેલા આ સુધારકે પંજાબ અને ઉત્તર ભારતમાં પ્રાચીન વેદધર્મને પુનઃ પ્રતિષ્ઠિત કરવા તથા રાષ્ટ્રિય શિક્ષણને વેગ આપવા પ્રયત્ન કર્યા અને તેમાં જ તેમનું અકાળે અવસાન થયું. તેમને ઉપદેશ “સત્યપ્રકાશ નામના ગ્રંથમાં સંગ્રહવામાં આવ્યું છે. આર્યસમાજની અસર પંજાબ અને ઉત્તર ભારતમાં વિશેષ છે. આ યુગની સામાજિક અને ધાર્મિક વિચારસરણીને પલટી નાખવામાં શ્રીમતી એની બેસંટે થિયોસોફીકલ સોસાયટી દ્વારા નોંધપાત્ર ફાળો આપ્યું. તેઓ સ્ત્રીશિક્ષણના પ્રખર હિમાયતી હતાં. હિંદુધર્મનાં સુધારક મનાતાં. બનારસમાં હિંદુ કોલેજની સ્થાપના થઈ. ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે ઍની બેસંટે દેશવિદેશમાં અનેક કેન્દ્રો શરૂ કર્યા હતાં. ભારતની નવજાગૃતિમાં થિસેફી દ્વારા મેડમ બ્લેટસ્કી અને એની બેસંટને ફાળે નોંધપાત્ર છે. આ યુગની સર્વોત્તમ ભેટ તે સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ છે. આ ગુરુશિષ્યની જોડીએ ભારતીય સંસ્કૃતિને પ્રતિષ્ઠિત કરવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યું છે. બાળપણથી જ સ્વામી રામકૃષ્ણ સંન્યસ્તના માર્ગે હતા. ઈ. સ. ૧૮૩૬માં બંગાળના હુગલી જિલ્લાના કુમારપુકુર ગામમાં જન્મેલા આ બાળકના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણિદેવી હતું. તેમણે કલકત્તાનાં કાલી માતાના પૂજારી તરીકે કાર્ય કરતાં કરતાં માનવધર્મને, ઉપદેશ વહેતો કર્યો. તેમના ઉપદેશને મુખ્ય હેતુ સર્વધર્મ સમભાવનાને તથા સત્યનું સ્વરૂપ સમજવાનું હતું. Page #73 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ સ્વામી રામકૃષ્ણના કાર્યને તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે આગળ ધપાવ્યું. તેમણે સમગ્ર જગતમાં ભારતીય સંસ્કૃતિની વિજયપતાકા લહેરાવી. ઈ. સ. ૧૮૬૩માં વિજય કલકત્તાના દત્ત કુટુંબમાં જન્મેલા વિવેકાનંદના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. તેમનું જન્મનું નામ નરેન્દ્રનાથ હતું. કાયદાને અભ્યાસ કરતાં કરતાં તેઓ સ્વામી રામકૃષ્ણની પ્રતિભાથી આકર્ષાયા. સંન્યસ્ત ધારણ કરી ધર્મસુધારણાનું કાર્ય આરંવ્યું. અમેરિકાના શિકાગે શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી, તેમણે પિતાના પ્રવચનથી સર્વને ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષા, ઊઠે, જાગો અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જપીને બેસશે નહિ એ એમને જીવનમંત્ર હતા. તેમણે પોતાના સ્વપ્રયત્નથી આળસમાં સપડાયેલા સમગ્ર ભારત દેશને જાગ્રત કર્યો. ૩૯ વર્ષનું ટૂંકું આયુષ્ય ભેગવી પિતાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવી તેમણે નશ્વરદેહને ત્યાગ કર્યો. તેમણે હિંદુધર્મમાં નૂતન ચેતના આણું. તેમનું કાર્ય તેમની શિષ્યા ભગિની નિવેદિતાએ આગળ ધપાવ્યું. વિવેકાનંદની જેમ સ્વામી રામતીર્થે પણ દેશવિદેશમાં ફરી હિંદુસંસ્કૃતિની પ્રતિષ્ઠા કરી. આ યુગની બીજી સર્વોત્તમ ભેટ તે રવીન્દ્રનાથ ટાગોર. પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળેલી ભારતીય પ્રજાને તેમણે યોગ્ય માર્ગે વાળવાનું મહત્વનું કાર્ય કર્યું. વિશ્વમાનવ” અને ગીતાંજલિ' ગ્રંથે દ્વારા ઈશ્વરની સાચી ઓળખ કેવી રીતે થાય તેને વિશ્વની પ્રજાને ખ્યાલ આપ્યો. તેમણે શાંતિનિકેતનમાં વિશ્વભારતી' નામની સંસ્થા શરૂ કરી શિક્ષણના ક્ષેત્રમાં અવનવા પ્રયોગો શરૂ કર્યા. તેમણે નવા યુગના સંદેશને સમજીને હિંદુધર્મભાવનાને નવું સ્વરૂપ આપ્યું. ભારતીય પ્રજાની ચેતનાને નવા માર્ગે વાળી. આ યુગનું અમૂલ્ય રત્ન તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. તેઓ સત્ય અને અહિંસાના મહાન પયગંબર હતા. ભારતની સ્વતંત્રતાના ઘડવૈયા હતા. ગાંધીજી પિત કર્મયોગી હતા. ગાંધીજીનું સમગ્ર જીવન ગીતાના કર્મયોગને મૂર્તિમંત બનાવે છે. તેમના જીવનનું મુખ્ય ધ્યેય અહિંસા, સત્યની ખેજ, ઈશ્વરમાં પરમ શ્રદ્ધા, તેની ઈચ્છાને આધીન થવું અને માનવજાતના કલ્યાણનાં કાર્યો કરવાં એ હતું. ગાંધીજીના મતે હિંદુધર્મ એ સત્યની શોધ માટેનું અમૂલ્ય સાધન છે. તેઓ કહેતા કે અહિંદુધર્મ એટલે અહિંસાના માર્ગે સત્યની શોધ.” ગાંધીજીના અહિંસાના સિદ્ધાતમાં જીવદયાની ભાવના સમાયેલી છે. ભા. ૫. Page #74 -------------------------------------------------------------------------- ________________ ક ભારતીય ધો ગાંધીજીએ દરિદ્રનારાયણની સેવામાં યુગધર્મ જોયા. તેએક માનતા કે ભારતમાં પ્રચલિત જ્ઞાતિપ્રથા વર્ણાશ્રમધર્મ નું વિકૃત સ્વરૂપ છે. તેના પરિણામે ઉદ્દભવેલી અસ્પૃશ્યતા એ હિંદુધર્મ નુ કલંક છે. તેથી તેમણે વણુ ભેદને વખાડી કાઢી વધર્મીમાં રહેલી સનાતન ધર્મભાવનાને વિકસાવવા અને અસ્પૃશ્યતાનિવારણની ચળવળ દ્વારા સમાજમાં રહેલા ઊંચનીચના ભેદ દૂર કરવા પ્રયત્ન કર્યા. તે કહેતા કે “ઈશ્વરે સર્જેલા બધા જીવામાં મનુષ્ય એક એવુ પ્રાણી છે કે તે ઈશ્વરને— પેાતાના સર્જનહારને—એાળખી શકે છે. માનવજીવનનું મુખ્ય ધ્યેય કેવળ ખાવુંપીવું, પરણવું, પ્રજોત્પત્તિ કરવી અને સ ંપત્તિ પ્રાપ્ત કરવી એ નથી પણ આત્માની શુદ્ધિ દ્વારા ઈશ્વરને ઓળખવા અને ઈશ્વરની સમીપ લઈ જાય તેવાં કાર્યાં કરવાનુ છે.” ગાંધીજી શારીરિક શ્રમના આગ્રહી હતા. તેમણે જોયું કે માનવીમાં શ્રમજીવનનું મહત્ત્વ ઘટતાં ગામડાં તૂટી રહ્યાં છે, અને ગામડાંના ભોગે શહેશ વિકસે છે. આથી તેમણે ગ્રામેાદ્યોગના પુનરુદ્ધારનું કાર્ય આરંભી દરદ્રનારાયણની ચેતનાને ઢ ઢાળવા કમર કસી. આ સાથે અગ્રેજોના આગમનથી ભારતીય પ્રજામાં સ્વદેશીની ભાવના જે કુંઠિત થઈ ગઈ હતી તેને ચેતનવંતી બનાવી. તેમની ધર્મ ભાવનામાં શિક્ષણ, રાજનીતિ, સાંપ્રદાયિકતા વગેરેમાં શુદ્ધતા આણવાની વૃત્તિ રહેલી છે. તેમના દ્રષ્ટિકાણુ પાતાના ધર્મ પ્રત્યે પરમ શ્રદ્ધા રાખવાની સાથે ખીજા ધર્મો તરફ સહિષ્ણુ રહેવું તે છે. તેઓ માનતા કે દરેક માનવીમાં એવી શ્રદ્ધા હોવી જાઈએ કે દુનિયાના એકેએક ધ ઈશ્વરની સમીપ લઈ જનાર વાહન છે. આમ ગાંધીજી પેાતાના સમગ્રજીવન દરમ્યાન ગીતાના સ દેશને મૂર્તિમ ત બનાવે છે. ગાંધીજીને પ્રેમ ધ્રુવળ વિશ્વનાં માનવીએ પૂરતા નથી પણ વિશ્વની સમગ્ર જીવસૃષ્ટિ સુધી વિસ્તર્યો છે. ગાંધીજીએ શરૂ કરેલુ કાર્ય વિતાબાજીએ ઉપાડી લીધુ, સ્વતંત્રતા આવ્યા બાદ આપણા સમાજમાં વિશ્વયુદ્ધને કારણે ગરીબી અને અમીરીના જે તીત્ર ભેદ પડયા હતા તેને દૂર કરવા સર્વોદય સમાજ અને ભૂદાનયજ્ઞની યોજના શરૂ કરો, તેમણે ભારતીય જનતાને પ્રથમ સત્ર આપ્યા ઃ ખાલ ભગત જય જગત” અને છવા ને જીવવા દો.” સાદું જીવન અને ઉચ્ચ વિચારના આદર્શ પ્રજા સમક્ષ મૂકયો, ઉપનિષદો અને ગીતાના અર્થ નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે રજૂ કર્યો. મહર્ષિ અરવિ ંદે દક્ષિણ ભારતમાં પેડિચેરીમાં આશ્રમ સ્થાપી પૂર્ણ યાગની પ્રતિષ્ઠા કરી. પેડિચેરીના મહર્ષિ અરવિંદના આશ્રમ આજે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહેલ છે. ડી. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ પોતાના લેખા અને પ્રવચનેા દ્વારા પૂર્વ અને પશ્ચિમની સ ંસ્કૃતિના સમન્વય સાધવા પ્રયત્ન કર્યાં છે. નવી દુનિયામાં Page #75 -------------------------------------------------------------------------- ________________ હે દુધ ૩૭ આપણને કેવા ધર્મની જરૂર પડશે તેના તેમણે સચેટ ખ્યાલ આપ્યો છે. આજની દુનિયામાં ધર્માંના એકાંગી સભ્યાસ ખતરનાક નીવડશે તેવું જણાવી તેમણે ધર્મોના મિલનની ભૂમિકા રજૂ કરી છે. આમ અર્વાચીન ધર્મ સુધાકાના પ્રયત્નથી આપણી ધર્મ પ્રત્યેની દૃષ્ટિમાં નીચે મુજબના ફેરફાર થયા ઃ (૧) ઐતિહાસિક દૃષ્ટિએ ધર્મનું અવલાકન. (૨) મતાન્ધતાના ત્યાગ. (૩) સધર્મ સમભાવ, (૪) સધર્મ અને સંપ્રદાયની ઇમારત સત્યની એક જ ઈંટ ઉપર રચાયેલી છે તેવી માન્યતા પ્રવર્તી. (૫) વિશ્વબંધુત્વ અને વિશ્વપ્રેમની ભાવનાના આપણામાં વિકાસ થયો. ટૂંકમાં દેશકાલને અનુસરતા ભારતમાં અર્વાચીન ધર્મ સુધારાના પ્રયત્નોથી સનાતન હિંદુધર્મ નુ ચૈતન્ય નૂતન સ્વરૂપે જીવતું જાગતું જોવા મળે છે તે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. આચાર્ય, નવીનચંદ્ર, આ. દેસાઈ, હ, વ. ધ્રુવ, આનંદશંકર. બા. નાયક, ચીનુભાઈ. જ. અને ભટ્ટ, પનુભાઈ. ના. શેલત, ભારતીબહેન સર્વપલ્લી રાધાકૃષ્ણન સેન ક્ષિતિમાહન Keith, A, B. Sharma, D. S. ૨. સંદ્ભગ્રંથા ગુજરાતના ધર્મ સંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ હિંદના આચાર્યો, અમદાવાદ. ૧૯૪૪ હિંદુ વેધ, વડાદરા. ૧૯૬૦ જગતના ધર્મોની વિકાસરેખા, અમદાવાદ. ૧૯૭૨ ભારતીય સસ્કારી, અમદાવાદ. ૧૯૮૩ ૧. હિંદુ જીવનદર્શન, અમદાવાદ. ૧૯૫૭ ૨. ધર્માનું મિલન, અમદાવાદ. ૧૯૪૩ મધ્ય યુગની સાધનાધારા (અનુ. જયંતીલાલ આચાર્ય), અમદાવાદ. ૧૯૫૬ Religion and Philosophy of the Vedas and Upanisads. Oxford. 1925 Hinduism Through the Ages, Bombay. 1956 Page #76 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદાયો: (સંક્ષિપ્ત પરિચય) હિંદુધર્મમાં આચાર્યો અને સતએ ભક્તિમાર્ગને મહિમા વધાર્યો. ભક્તિમાર્ગને બે મેટા પ્રવાહ છે શૈવ અને વૈષ્ણવ. ભક્તિમાર્ગને બીજા જે નાના નાના સંપ્રદાયે છે તેમાંના મોટા ભાગને સમાવેશ આ બે મોટા પ્રવાહમાં થઈ જાય છે. દા. ત. રામભક્તિ, દત્તાત્રેયભક્તિ વગેરેને વૈષ્ણવ ભક્તિમાર્ગમાં અને ગણેશભક્તિ, કાર્તિકેયભક્તિ વગેરેને શૈવ ભક્તિમાર્ગમાં. એટલે શૈવ અને વૈષ્ણવ બે ધર્મોને અભ્યાસ કરવાથી ભારતમાં પ્રચલિત ભક્તિમાર્ગનું સંપૂર્ણ સ્વરૂપ. સમજાઈ જાય છે. શિવસંપ્રદાય ભારતના ધાર્મિક ઈતિહાસમાં શૈવધર્મ પણ મૂળમાં તે ભક્તિસંપ્રદાય જ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તિ રસ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે શૈવસંપ્રદાયમાં ભક્તિ ગ સ્વરૂપે જોવા મળે છે. - સામાન્યતઃ એમ મનાતું કે ઋગ્વદના રૂદ્રની કલ્પનામાંથી સમય જતાં શિવપૂજા વિકસી પણ હરપ્પા અને મેહે-જો-દડે તથા લોથલમાંથી મળેલા અવશેષ ઉપરથી જણાય છે કે શિવપૂજા જુદા જુદા સ્વરૂપે ગ્લેદકાલ પહેલાં પણ પ્રચલિત હતી. પ્રાફ વેદકાલીન સંસ્કૃતિમાં લિંગપૂજા પ્રચલિત હતી. વેદમાં આપણને શિવપૂજાનું પ્રત્યક્ષ સ્વરૂપ જોવા મળતું નથી પણ રૂદ્રદેવને ઉદેશીને કરાયેલી પ્રાર્થનાઓ મળે છે. ઋવેદમાં રુદ્ર પિતાનાં તેજોમય બાણ સ્વર્ગ ને પૃથ્વી ઉપર ફેંકે છે એવું વર્ણન મળે છે. એ પોતાના આયુધથી ગાય ને મનુષ્યને સંહાર કરે છે એવી કલ્પના કરવામાં આવી છે. પશુઓના રક્ષણ માટે આ દેવને વારંવાર પ્રાર્થનાઓ કરવામાં આવી છે. તે બાળકને પણ રોગથી મુક્ત, કરે છે એમ માની વેદમાં પ્રાર્થના કરેલ છે. આ સમયે એવી પણ એક માન્યતા પ્રચલિત હતી કે રુદ્રની કૃપાથી લેકે રોગમુક્ત બને છે. આમ ઋદમાં રુદ્રની પૂજા પાલક શક્તિ તરીકે અને વિનાશક મહાશક્તિ તરીકે થતી. તે પશુઓ. અને વનસ્પતિઓને દેવ મનાતે. Page #77 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય) યજુર્વેદમાં રુદ્રની ઉપાસના બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમાં તો શતરુદ્રિય નામને આ વિભાગ છે. શૈવસંપ્રદાયમાં આ શતરુદ્રિયનું સ્થાન ઘણું મોટું છે. એ શૈવસંપ્રદાયને આદ્યગ્રંથ છે એમ કહી શકાય. યજુર્વેદમાં રુદ્રનું શિવત્વ માત્ર રોગને નાશ કરવામાં કે બાહ્ય ભયથી ભક્તનું રક્ષણ કરવામાં સમાપ્ત થતું નથી પણ તે પાપનાશક પણ બને છે. અહીં રુકનું વિકાસ પામેલું સ્વરૂપ જોવા મળે છે. અહીં તેને ગિરીશ કહેવામાં આવેલ છે. આને અર્થ પર્વત પર શિયન કરવાવાળા' એ થાય છે. વેદને આ રુદ્રમાં ઔષધિઓના ચિકિત્સકનું સ્વરૂપ દેખાય છે. તે પશુઓનું રક્ષણ કરતા હોઈ પશુપતિ” પણ કહેવાય છે. સમય જતાં રુદ્રનું ક્ષેત્ર વિશાળ બન્યું. તે દિશાઓના પતિ તરીકે ઓળખાવા લાગ્યા. અથર્વવેદમાં રુદ્રની ભાવના જુદા પ્રકારે ખીલે છે. શિવનાં કેટલાંક નવાં નામ પ્રચારમાં આવે છે. તે ભવ અને શર્વને નામથી ઓળખાતા થયા. અહીં એક મંત્રમાં બધાં નક્ષત્ર અને ચંદ્ર રુદ્રના તાબામાં છે એમ કહ્યું છે. શતપથ બ્રાહ્મણ અને કૌષીતકી બ્રાહ્મણ (૬-૧–૯)માં રૂદ્રને ઉષાને પુત્રે કહ્યો છે અને એ જગ્યા પછી એને પ્રજાપતિએ ભવ, શર્વ, પશુપતિ, ઉગ્ર, રુદ્ર, મહાદેવ, ઈશાન અને અશનિ (વીજળી) એમ આઠ નામ આપ્યાને ઉલ્લેખ છે. પારસ્કર ગૃહ્યસૂત્રમાં (૩–૧૫) માર્ગે જતાં, ચૌટામાં જતાં, નદી ઓળંગતાં, વહાણમાં બેસતાં, અરણ્યમાં પ્રવેશ કરતાં, પર્વત ઉપર ચડતાં, ગૌશાળા પાસેથી પસાર થતાં રુદ્રને નમસ્કાર કરવાનું કહ્યું છે. ઉપનિષદે અને પછીના સમયમાં શૈવસંપ્રદાયમાં યોગ અને ભક્તિને સુમેળ સધા. ઉપનિષદમાં જેને બ્રહ્મ માન્ય છે તે જ દેવ અહીં શિવ, મહેશ, મહાદેવ તરીકે ઓળખાવા લાગે. મહાભારતના સમયમાં મૂર્તિપૂજા કરતાં લિંગપૂજનું મહત્ત્વ સવિશેષ દેખાય છે. આમ ધીરેધીરે કલ્યાણકારી શિવની કલ્પના વિકસી. રુદ્ર ગણ પતિ તેમ જ નિષાદોના પતિ તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં રુદ્રનાં આઠ નામ અને પછી બાર નામ પ્રચલિત થયાં. મહાભારતમાં એક સ્થળે એમ કહેવામાં આવ્યું કે બ્રહ્માના કપાળમાંથી રુદ્રને જન્મ થયો. આ જ મહાકાવ્યમાં બીજી જગ્યાએ એમ કહેવામાં આવ્યું છે કે “રુદ્ર” એ બ્રહ્માને માનસપુત્ર છે. વનપર્વમાં અર્જુન શિવ પાસેથી શસ્ત્રો મેળવવા ઉગ્ર તપ કરે છે. તેના તપની પરીક્ષા કરવા શિવ કિરાતનું સ્વરૂપ ધારણ કરે છે. અર્જુનની શક્તિથી પ્રભાવિત થઈને શિવ અર્જુનને પિતાનું પાશુપતાસ્ત્ર આપે છે. આ પ્રસંગ ઉપરથી મહાકવિ ભારતીએ કિરાતાજુંન” નામનું મહાકાવ્ય Page #78 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો રચ્યું છે. મહાભારતમાં નારાયણીપર્વ સાથે પાશુપતશાસ્ત્રનો ઉલ્લેખ છે (શાન્તિપર્વ અ. ૩૪૯ . ૬૪). સૌપ્તિક પર્વમાં અશ્વત્થામાએ શિવની તપશ્ચર્યા કરીને પાંડવોના સૈન્યને નાશ કર્યો હોવાનું જણાવ્યું છે. રામાયણમાં વાલ્મીકિ રામને શિવપૂજન કરતા વર્ણવે છે. આપણે જ્યારે પૌરાણિક યુગમાં આવીએ છીએ ત્યારે શૈવસંપ્રદાય વ્યવસ્થિત થયેલ જોવા મળે છે. વાયુપુરાણ (અ. ૨૩), લિંગપુરાણ (અ. ૨૪), કુર્મપુરાણ (અ. ૫૩), શિવપુરાણ (સંહિતા-૩ અ. ૫), વગેરેમાં શિવ પોતે અજગ્યા હોવા છતાં તેમના અનેક અવતારની કથાઓ આપેલ છે. એતિહાસિક યુગમાં આવીએ છીએ ત્યારે ધીરેધીરે રુદ્ર-શિવને મહિમા વધતા જોવા મળે છે. લિંગપૂજા સામેને અણગમે ધીરેધીરે સમાજમાંથી દૂર થવા લાગે અને લિંગને શિવના પ્રતીક તરીકે પૂજવાનું શરૂ થયું. શિવ મહાદેવ-માહેશ્વર ગણવા લાગ્યા. એમના પશુપતિ સ્વરૂપમાં પશુ એટલે જીવ એ પ્રતીકાર્થ લઈ આધ્યાત્મિક અર્થ ઘટાવાયે. સમાજમાં શિવના ઉપાસકે પોતાને માહેશ્વર તરીકે ઓળખાવા લાગ્યા એમ નીચેના પ્રમાણે પરથી જાણવા મળે છે? કેડેફસ રજે (ઈ. સ. ૪૫થી ૭૮) પિતાના સિક્કા ઉપર પિતાને માહેશ્વર તરીકે કહે છે. સિક્કાની એક બાજુ ત્રિશલધારી પુરુષ (શિવ)નું અને બીજી બાજુ નંદિનું ચિહ્ન જોવા મળે છે. કણિક્કન (ઈ. સ. ૭૮થી ૧૨૩)ના સિક્કા ઉપર ચતુર્ભુજ શિવપ્રતિમા કોતરેલી છે. ભારશિવ રાજવીઓ પોતાને શિવભક્ત તરીકે ઓળખાવતા. તેઓ ખભા ઉપર અને ગળામાં શિવલિંગને રાખતા. તેઓ નાગજાતિના હતા. એમણે પિતાની સત્તા ગંગાના તટ પ્રદેશમાં વિસ્તારી હતી. તેમણે દસ અશ્વમેઘયજ્ઞ કર્યા હતા. ઈ. સ.ના છઠ્ઠા શતકના આરંભમાં થઈ ગયેલ દૂણરાજા મિહિરકુલ પિતાને શૈવભક્ત તરીકે ઓળખાવતા. | ગુજરાતમાં મૈત્રક વંશના અનેક રાજવીઓ પિતાને પરમ માહેશ્વર તરીકે ઓળખાવતા એમ મૈત્રકકાલીન અનેક તામ્રપત્રો પરથી જાણવા મળે છે. મૈત્રક રાજવી શિલાદિત્ય ધર્માદિત્યે ઈ. સ. ૬૦૯માં શિવાલયને એક વાળી અને બે ક્ષેત્રનું દાન આપ્યું હતું. તેમનાથનું પ્રસિદ્ધ મંદિર આ સમયે બંધાયું હેવાનું મનાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયે (સંક્ષિપ્ત પરિચય) | ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકીકાલના રાજવીઓએ શૈવધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. સોલંકીવંશના આદ્યસ્થાપક મૂલરાજ ૧લે પરમ શિવભક્ત હતે. આ વંશના રાજવીઓએ ગુજરાતમાં અનેક શૈવમંદિરે પિતાના રાજ્યકાલ દરમ્યાન બંધાવ્યાં હતાં. વિ. સં. ૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭)ને સિન્દ્રામાં જળવાયેલ ત્રિપુરાન્તક પ્રશસ્તિમાં જણાવ્યું છે કે “શિવ લાટ દેશના કાયાવરોહણમાં લકુલીશરૂપે અવતર્યા. એમના ચાર શિષ્ય શિક, ગર્ગ, કૌરુષ અને મૈત્રેય હતા.” ભારતમાં મૂર્તિકલાનો વિકાસ થતાં ગુપ્તકાલમાં અને તે પછીના સમયમાં શૈવપ્રતિમાનું વિવિધ સ્વરૂપે સર્જન થવા લાગ્યું. શિવાલયના ગર્ભગૃહમાં શિવલિંગની પ્રતિમા સ્થાપવામાં આવતી. પરંતુ મંદિરની દીવાલ ઉપર દેહ સ્વરૂપ પ્રતિમાઓ કંડારવામાં આવતી. આવી પ્રતિમાઓ એલરા, સેમનાથ, મેઢેરા, શામળાજી તથા દક્ષિણ ભારતનાં અનેક દેવમંદિરમાંથી મળી આવે છે. શિવનાં સામાન્ય સ્વરૂપમાં ચંદ્રશેખર, નટરાજ, ઉમા-મહેશ્વર, અર્ધનારીશ્વર તથા વિશિષ્ટ સૌમ્ય સ્વરૂપમાં રાવણનુગ્રહ, અર્જુનનુગ્રહ સૌમ્ય સ્વરૂપે તથા રૌદ્ર સ્વરૂપમાં અંધકાસુરસંહાર, ત્રિપુરાન્તક, યમારી, કંકાલ, ભૈરવ, વીરભદ્ર વગેરે સ્વરૂપે ભારતમાં જુદે જુદે ઠેકાણેથી મળે છે. ગુજરાતમાં ડાઈ અને ઝિંઝુવાડાના કિલ્લાની દીવાલો તથા દરવાજામાંથી પણ અનેક શૈવપ્રતિમાઓ મળે છે. આ સર્વ જોતાં આપણને શિવનાં બે પ્રકારનાં સ્વરૂપ સ્પષ્ટ રીતે નજરે પડે છે: (૧) રૌદ્ર (૨) કલ્યાણકારી-સૌમ્ય. શિવના ભક્તો શિવને કદીક રૌદ્ર સ્વરૂપે તે કદીક કલ્યાણકારી-સૌમ્ય સ્વરૂપે પૂજે છે. સામાન્ય જનતામાં એવી માન્યતા પ્રવર્તે છે કે શિવ પોતાની પત્ની ઉમા સાથે હિમાલયના કૈલાસ શિખર ઉપર વશે છે. રામાયણમાં ગંગાવતરણની કથામાં સ્વર્ગની ગંગાને શિવે પોતાની જટામાં કેવી રીતે સમાવી લીધી તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સામાન્ય જનતામાં તે ઘણું જ કપ્રિય બન્યું છે. શિવ પોતે દિગંબર છે. તેઓ વ્યાઘચર્મ ધારણ કરે છે. તેમના હાથમાં ત્રિશળ અને ડમરુ હોય છે. તેમનું વાહન નંદી-વૃષભ હોય છે. વળી એવી પણ માન્યતા છે કે તેઓ સ્મશાનમાં પોતાના શરીરે ભસ્મ લગાવીને પડી રહે છે.. કેટલાક શિવમાં અગ્નિનું સ્વરૂપ પણ કહે છે. તેઓ માને છે કે શિવની જળાધારી એ અગ્નિની વેદી અને શિવની જટા એ ચકરાવા લેતી અગ્નિની શિખા છે અને શિવને ગળે ભતું કાળું વિષ તે ભડભડ બળતી જ્વાળામાં કેઈકવાર દેખાતે ધૂમને ગટે છે જેનાથી અગ્નિ બુઝાતું નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો આમ એતિહાસિક યુગના આરંભથી ધીરેધીરે સમગ્ર ભારતમાં શૈવધર્મને વ્યાપક રીતે પ્રસાર થા. સમય જતાં શૈવધર્મમાં વિવિધ મતે પ્રચલિત થતાં તેની જુદી જુદી શાખાઓ પડી ગઈ. જેવી કે (૧) પાશુપત અથવા માહેશ્વરસંપ્રદાય (૨) કાપાલિક સંપ્રદાય (૩) વિડ સંપ્રદાય (૪) કાશ્મીરીશૈવ સંપ્રદાય (૫) વીરશૈવ સંપ્રદાય (૬) નાથ સંપ્રદાય. આ સર્વ સંપ્રદાય પોતાની આગવી વિચારસરણી તથા વિવિધ પ્રકારના આચારેને લીધે ધીરેધીરે ભારતમાં સ્વતંત્ર રીતે પ્રસર્યા. (૧) પાશુપત અથવા માહેશ્વર સંપ્રદાય શંકરાચાર્યે પોતાના ભાષ્યમાં આ સંપ્રદાયને ઉલ્લેખ કરેલ છે. આ ઉપરથી જણાય છે કે શંકરાચાર્યના વખતમાં બધા સૈ મોટે ભાગે માહેશ્વર તરીકે ઓળખાતા હશે. પશુપતિ મૂળ આચાર્ય હતા. વલભીના રાજાઓ પિતાને માહેશ્વર તરીકે ઓળખાવતા. યુઆન શુઆંગ જેમાં માહેશ્વર પૂજા કરતા હતા એવાં માહેશ્વરનાં મંદિરનું વર્ણન કરે છે. રામાનુજને ભાષ્યમાં આ સંપ્રદાયને પશુપતિના મતે તરીકે ઓળખાવેલ છે. આ સર્વ ઉપરથી જણાય છે કે પ્રાચીનકાલમાં પાશુપત શબ્દ માહેશ્વર પેઠે શિવપૂજક તેમ જ શૈવસંપ્રદાય એમ બે અર્થમાં વપરાતું હોય તેમ લાગે છે. આથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે પાશુપત શબ્દ માહેશ્વરે સાથે સંકળાયેલ છે. હૈસૂરના એક શિલાલેખમાં આ સંપ્રદાયના આદ્યસ્થાપકને લકુલીશ” કહેલ છે. તેઓ ગુજરાતના હતા ને ડાઈ (જિ. વડોદરા) પાસે આવેલ કાયાવરોહણમાં (હાલનું કારવણ) જન્મેલા હતા. ગુજરાતના એક લેખમાં લકુલીશના રૂપમાં શિવના અવતારનું વર્ણન મળે છે. વિ. સં. ૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭) સારંગદેવના લેખમાં જણાવ્યું છે કે “પાશુપતસંપ્રદાયના આચાર્ય લકુલીશ ગુજરાતમાં નર્મદાકિનારે કાયાવરોહણ (કારવણ)માં જન્મ્યા હતા. આ લકુલીશના કુશિક, ગર્ગ, મિત્ર અને કુરુષ નામને ચાર શિષ્ય હતા. આ ચાર શિષ્યની અનુક્રમે ગાર્ગ, કૌશિક, મૈત્રેય અને કૌરુષ એમ ચાર શાખાઓ ચાલી. આ મૈોય ગેત્રવાળા ત્રિપુરાતક અને વાલમીકરાશિ હતા. આ ત્રિપુરાન્તકે યાત્રા કરીને સોમનાથ આવી સોમનાથમાં પાંય દેવાલય બંધાવ્યાં હતાં અને ગંડભાવબૃહસ્પતિને મઠાધિપતિ તરીકે સ્થાપ્યા હતા. આમ ગુજરાતમાં પણ અગિયારમી-બારમી સદી સુધી પાશુપતસંપ્રદાય વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલો હતે. આ સંપ્રદાયના પંચાધ્યાયી, પંચાર્થભાષ્યદીપિકા, રાશિકરભાષ્ય વગેરે ગ્રંથને ઉલ્લેખ કેટલાક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. લકુલીશ પાશુપત મતને Page #81 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય) ગણુકારિકા નામને ભાવ સર્વાને એક ગ્રંથ રત્ન નામની ટીકા સાથે ગાયકવાડ -સંસ્કૃત સિરિઝમાં ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલ છે. આ ગ્રંથમાંથી પાશુપતસંપ્રદાયના સિદ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી મળે છે. આ સંપ્રદાયના સિદ્ધાંતો ટૂંકમાં નીચે મુજબ છેઃ (૧) પાશુપતસંપ્રદાયમાં “જીવ’ને પશુ ગણવામાં આવે છે અને ઈશ્વરને શિવ ગણવામાં આવે છે. સંસારમાંથી મુક્ત થવા માટે બદ્ધ થયેલા જીવે શિવનું શરણ લેવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. આ સંપ્રદાયની પાંચ વિધિ તે કાર્ય, કારણ, યોગ, જપ અને કથાન છે. એગથી પશુ (જીવ) અને પતિ (શિવ)ને સં ગ થાય છે અને વિધિ-ભસ્મ ધારણ વગેરે દ્વારા મેક્ષના માર્ગે જવાય છે એમ માનવામાં આવે છે. આ મતમાં શિવ તે પતિ છે અને દરેક જીવોને તે માલિક હોવાથી પશુપતિના નામે ઓળખાય છે. આ સંપ્રદાયને મુખ્ય મંત્ર ૩૪ નમ: શિવાય છે. આ સંપ્રદાય ભારતમાં લાંબા સમય સુધી અસ્તિત્વમાં હતો. હાલમાં પાશુપતાદિ જૂના સંપ્રદાયે જોવા મળતા નથી. કેટલાક લેકે કાનફટી-સંપ્રદાયને અને કેટલાક હાલના નાગા બાવાઓને પાશુપતાની શાખા માને છે. (૨) કાપાલિક સંપ્રદાય શેવસંપ્રદાયમાં કાપાલિક કે કાલમુખ સૌથી વધારે બીભત્સ ક્રિાવાળા લાગે છે. આ સંપ્રદાયને લગતું સાહિત્ય, મંદિર અને પ્રતિમાઓ ભારતમાંથી મળતી હોવાથી પ્રાચીનકાલમાં આ સંપ્રદાય ભારતનાં કેટલાંક સ્થળોએ વિસ્તર્યો હશે, પણ તેની બીભત્સ ક્રિયાઓને લીધે લોકપ્રિય બન્યું નહિ હેય. પરિણામે ટૂંકા ગાળામાં તેને અસ્ત થયો હશે. આ સંપ્રદાયમાં દરેક અનુયાયીને છ પ્રકારની મુદ્રાઓ ધારણ કરવી પડે છેઃ (૧) કંઠભૂષણ (૨) કર્ણભૂષણ (૩) શિરોભૂષણ (૪) સુવર્ણઅલંકાર (૫) ભસ્મ (૬) યજ્ઞોપવીત. આ મતમાં એમ મનાય છે કે જેના શરીર પર આ સર્વે મુદ્દાઓ હોય તેને પુનર્જન્મ આવતું નથી. કાપાલિકમતમાં કેટલીક ક્રિયાઓ આવશ્યક ગણવામાં આવી છે. દા. ત. પરીમાં ભોજન કરવું. ચિતાની ભસ્મ શરીરે ચેળવી-ભસ્મ ખાવી, દારૂ પીવો, શિવના લિંગને દારૂથી સ્નાન કરાવવું. સ્મશાનમાં રાતવાસે કરવો વગેરે. કાપાલિકે એવી પણ માન્યતા ધરાવે છે કે કઈ પણ વર્ણને મનુષ્ય આ સંપ્રદાય સ્વીકારીને દીક્ષા લઈ શકે છે. ઉજ્યનીમાં કાલિદાસના સમયમાં કાપાલિકેની મેટી સંખ્યા હતી. આ મતમાં ક્યારેક મનુષ્યનું ભૈરવને બલિદાન આપવામાં આવે છે. શિવપુરાણમાં કાપાલિક કે કાલમુખસંપ્રદાયને મહાવ્રતધર કહ્યો છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો. (૩) દ્રાવિડ સંપ્રદાય દક્ષિણ ભારતના તામીલ પ્રદેશમાં ઘણા પ્રાચીનકાલથી શૈવધર્મ પ્રચલિત હતઆ સંપ્રદાયનું સાહિત્ય દ્રાવિડ ભાષામાં હોવાથી તે સંપ્રદાય દ્રાવિડસંપ્રદાય તરીકે ઓળખાવા લાગે. આ સંપ્રદાયમાં વેદાંતની વિચારસરણીને સ્વીકાર કરવામાં આવે છે. આ સંપ્રદાયમાં અનેક સંત ને આચાર્યો થયા છે. આ સંપ્રદાયને લગતા ગ્રંથમાંથી ૧૧ સંગ્રહો નોંધપાત્ર છે. તે તામીલ ભાષામાં લખાયેલા છે. અહીં શિવના ત્રણ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે? (૧) ત્રિમૂર્તિમાંનું સંહારક શિવ સ્વરૂપ. (૨) શિવશક્તિનું પરમ જ્યોતિ સ્વરૂપ (૩) કૈવલ્યમય સ્વરૂપ. આ મતના અનુયાયીઓ માને છે કે શિવ એ નિર્ગુણ નિરાકાર અને અવર્ણનીય છે. તેને ધ્યાન અને ભક્તિમાર્ગ દ્વારા પામી શકાય છે. (૪) કાશ્મીરીશૈવ સંપ્રદાય શૈવસંપ્રદાયને જે ફાંટે કાશ્મીરમાં ફેલાયો તે કાશ્મીરી શૈવસંપ્રદાય તરીકે ઓળખાવા લાગે. આ સંપ્રદાય ત્રિકમત તરીકે પણ ઓળખાય છે. ત્રિકમતનું સાહિત્ય ત્રણ વિભાગમાં જોવા મળે છે : (૧) આગમશાસ્ત્ર (૨) સ્પંદશાસ્ત્ર (૩) પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર. એમ કહેવાય છે કે ભગવાન શિવે આચાર્ય વસુગુપ્તને આ સૂત્રોને ઉપદેશ આપ્યો હતો. આ ગ્રંથે શૈવદર્શનને સાહિત્ય તરીકે ઓળખાય છે. આ મતમાં શિવ એ જ પરમતવ ગણાય છે. શિવ તે રૌતન્યમય અને સત્યસ્વરૂપ છે. તે સર્વવ્યાપી, સર્વજ્ઞ અને સ્વયં પરિપૂર્ણ છે. આ પરમતત્વ પોતે પૂર્ણ હોવાથી એને સૃષ્ટિ રચવાની ઈચ્છા થતી નથી, પરંતુ જગતને તેની સૃષ્ટિને ખ્યાલ આવે તે હેતુથી તે સર્જન કરે છે. આ મતમાં જીવ એ જ શિવ છે એવો સિદ્ધાંત પ્રચલિત છે. અહીં શિવની સાથે તેની શક્તિની ઉપાસના કરવામાં આવે છે. (૫) વીર શૈવ અથવા લિંગાયત સંપ્રદાય આ મતને પ્રસાર દક્ષિણ ભારતમાં કર્ણાટક પ્રદેશમાં વિશેષ હતો. કેટલાક આરાધ્ય બ્રાહ્મણ જતિના માદિરાજના પુત્ર બસ આ સંપ્રદાય સ્થાપ્ય એમ માને છે, પણ વીર શૈવ પિતે બસવને આ સંપ્રદાયના આદ્યસ્થાપક માનતા નથી, પણ બસ વીર શૈવ મતને પ્રચાર કર્યો એમ માને છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય) આ મતમાં પરબ્રહ્મ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જ શિવતત્ત્વ છે એમ મનાય છે. શિવતવને આ મતમાં સ્થલ તરીકે ઓળખવામાં આવે છે. સર્વ શિવતત્વમાં અસ્ત પામે છે. લિંગસ્થલ એ શિવ અથવા પૂજ્યનું રૂપ છે. લિંગ એ શિવનું ચિહ્ન માત્ર નથી, પણ સાક્ષાત શિવસ્વરૂપ જ છે. તેના ત્રણ પ્રકાર છે: (૧) ભાવલિંગ (૨) પ્રાણલિંગ અને (૩) ઇષ્ટલિંગ. ભક્તિ સર્વ જીવાનું લક્ષણ છે. લિંગાયત અસ્પૃશ્યતામાં માનતા નથી. તેઓમાં મડદાને દાટવાનો રિવાજ છે.. તેઓ સૂતક, પિંડદાન વગેરેમાં માનતા નથી. તેઓ માંસાહાર કરતા નથી. બાળવિવાહ કરતા નથી. વિધવાઓને પુનર્લગ્નની છૂટ આપે છે. રજસ્વલા સ્ત્રીઓને તેઓ અસ્પૃશ્ય ગણતા નથી. વીર શૈવોની નિત્ય ધાર્મિક ક્રિયામાં ગળાની આસપાસ બાંધેલ ઈષ્ટલિંગની પૂજા મુખ્ય છે. (૬) નાથ સંપ્રદાય આ સંપ્રદાયના સાધુઓના નામને અંતે “નાથ” શબ્દ પ્રયોજાતે. તેમને સંપ્રદાય નાથસંપ્રદાયના નામે ઓળખાતું. કેટલાક તેને “ગસંપ્રદાય તરીકે ઓળખાવે છે, જ્યારે કેટલાક તેને કાપાલિક સાથે સંબંધવાળે શૈવસંપ્રદાય. તરીકે ઘટાડે છે. નાથ” એટલે અનાદિ ધર્મ નાથ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી' કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. પ્રાચીનકાળમાં આ સંપ્રદાય “સિદ્ધમત’ને નામે ઓળખાતું તેથી તેના ગ્રંથે સિદ્ધાંત તરીકે ઓળખાય છે. ગોરખનાથરચિત હઠયોગ, ગોરક્ષશતક તથા હઠયોગપ્રદીપિકા. ઘેરડસંહિતા અને શિવસંહિતા નામના ગ્રંથે આ સંપ્રદાયના નોંધપાત્ર ગ્રંથ છે. આ પંથના મુખ્ય નવ આચાર્યો મનાય છેઃ (૧) ગોરક્ષનાથ (૨) નાગાર્જુન (૩) દત્તાત્રેય (૪) જડભરત (૫) મધ્યેન્દ્રનાથ (૬) જલંધરનાથ (૭) સહસ્ત્રાર્જુન (૮) દેવદત્ત (૯) આદિનાથ. આમાંના ગોરક્ષનાથ, મત્યેન્દ્રનાથ, જલંધરનાથ અને આદિનાથ તાંત્રિક સિદ્ધોમાં અને તિબેટની સિદ્ધ પરંપરામાં જાણીતા છે. નવ નાથે, કાપાલિકાચાર્યો. જ્ઞાનનાથ સુધીના ગુરુસિદ્ધ અને વર્ણરત્નાકર ઉલ્લેખિત ચેરાસી નાથ-સિદ્ધોની પરંપરા ગણીએ તો તેરમી સદીના અંત સુધીમાં લગભગ સો જેટલાં નામ ઉપલબ્ધ છે. પંજાબ અને નેપાળમાં નાથસંપ્રદાયનાં અનેક મંદિરો આવેલાં છે. કેટલાંક મંદિરમાં ગોરખનાથ શિવરૂપે પૂજાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભારતીય ધમે ગુજરાતના કચ્છમાં ભૂજથી લગભગ ૪૫ કિ.મી. દૂર ધીણેધર નામે ગામમાં -નાથસંપ્રદાયને એક મઠ આવેલ છે. આ મઠના સાધુઓ “કાનફટ્ટા' તરીકે ઓળખાય છે. કાનફટ્ટા સંપ્રદાયને પાશુપતસંપ્રદાયને ફાંટ માનવામાં આવે છે. આ સંપ્રદાયના સાધુઓના નામને છેડે “નાથ” શબ્દ પ્રયોજવામાં આવે છે. દા. ત. ધરમનાથ, શરણનાથ, ગરીબનાથ, પંથનાથ વગેરે. આ પંથના ઉપાસ્ય દેવ ભૈરવ છે. અહીં ભૈરવની સમક્ષ આ પંથમાં દાખલ થનારના કાન વીંધવામાં આવે છે. - આ પંથના સાધુઓ કુંડલ, કિંગદરી, મેખલા, ભંગી, ધંધારી, રુદ્રાક્ષ, અધનરી, કથા, દંડ, ખપ્પર, ભસ્મ, ત્રિપુંડ વગેરે ધારણ કરે છે. અહીં વેગને ખાસ મહત્વ આપવામાં આવે છે. વધર્મની ભારતીય સમાજ પર અસર પ્રાચીનકાલથી ભારતીય સમાજમાં શૈવધર્મનું મહત્ત્વ ટકી રહ્યું છે. સમાજમાં વિવિધ જ્ઞાતિઓનાં મનુષ્યનામ, સ્થળનામે, તહેવારે વગેરેમાં શૈવ“ધર્મની અસર વર્તાય છે. ભારતના બ્રાહ્મણને વિશાળ વર્ગ શૈવધર્મને અનુયાયી છે. શિવાલયમાં જઈ શિવલિંગ પર જળ ચઢાવી પૂજા કરે છે. ભારતીય સમાજમાં રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જપ લઘુરુદ્ર વગેરેનું મહત્વ વિશેષ છે. શૈવસંપ્રદાયમાં શ્રાવણ માસનું મહત્ત્વ સવિશેષ છે. તે વખતે શિવમહિમ્ન સ્તોત્રનું પઠન, અભિષેક, લઘુરુદ્ર વગેરે દ્વારા આખે શ્રાવણ માસ લેકે શિવનું સ્તવન કરે છે. ધણું લેકે પંચાયતન દેવોની પૂજા કરતા હોય છે. તેમાં શિવ કેન્દ્રસ્થાને હોય છે. ક્ષત્રિમાં ઘણું કુટુંબે શૈવધર્મ પાળે છે. ક્ષત્રિય રાજવીઓએ શૈવધર્મને રાજ્યાશ્રમ આપેલ હોઈ ભારતમાં અનેક સ્થળોએ વિશાળ શિવાલયે બંધાયાં છે. વિશાળ અને કલાત્મક શિવાલયે બાંધવામાં પ્રાચીનકાળમાં માળવા, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજવીઓએ મહત્વને ભાગ ભજવ્યું હતું. મધ્યકાલમાં ક્ષત્રિય યુદ્ધ વખતે હર હર મહાદેવને નારે લગાવી યુદ્ધ કરતા હતા. સમાજમાં પણ પ્રચલિત નામમાં શૈવધર્મની અસર વર્તાય છે. ઘણી રાજવીઓના નામમાં શિવ અને રુદ્ર શબ્દ જોવા મળે છે. દા. ત. શિવસિંહ, શિવરાજ, શિવાજી, રુદ્રસિંહ, રુદ્રસેન વગેરે ઘણું બ્રાહ્મણોનાં નામ શિવ સાથે જોડાયેલ મળે છે. દા. ત. કરુણાશંકર, જટાશંકર લંબેદર, શિવનારાયણ, કેદારનાથ વગેરે. સ્ત્રીઓનાં નામમાં પણ શૈવધર્મની અસર વર્તાય છે. દા. ત. પાર્વતી, ગૌરી, વિજયા, અન્નપૂર્ણ. “ઘણુ સ્થળનાં નામે ઉપર પણ શૈવસંપ્રદાયની અસર વર્તાય છે. દા. ત. કેદારેશ્વર, બીશ્વર, વ્યંબકેશ્વર, થાણેશ્વર, સોમનાથ વગેરે. Page #85 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય) ૭૭૨ ભારતીય પ્રજામાં તીર્થયાત્રાનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. દરેક હિંદુ. જીવનમાં એકવાર શૈવધર્મનાં નોંધપાત્ર તીર્થધામો હિમાલયમાં આવેલ કેદારનાથ, સોરાષ્ટ્રમાં આવેલ સોમનાથ, મહારાષ્ટ્રમાં આવેલ નાસિક-ત્રંબક, મધ્ય પ્રદેશમાં આવેલ ઉજૈન તથા ઉત્તર પ્રદેશમાં આવેલ કાશી અથવા બનારસ વગેરે સ્થળે. જવાની મહત્વાકાંક્ષા સેવતા હોય છે. ભારતમાં આવેલ બાર જ્યોતિલિગેની યાત્રા મહત્તવની મનાય છે. સમાજમાં ઘણા તહેવાર શૈવસંપ્રદાયને અનુસરીને ઊજવવામાં આવે છે. મહાશિવરાત્રી, ગણેશચતુર્થી, ગૌરીપૂજ, શ્રાવણ માસ વગેરેનું મહત્વ સમગ્ર ભારતમાં હીલ પણ જોવામાં આવે છે. શિવપુરાણનું મહત્ત્વ સમાજમાં સવિશેષ જોવા મળે છે. ભારતીય સમાજમાં શિવનાં વિવિધ સ્વરૂપો જેવાં કે ગજાસુર સંહારક, ત્રિપુરાન્તક, ઉમા-મહેશ્વર, કિરાતાજુનિયસ્વરૂપ, ભૈરવ, મહાકાલ, દક્ષિણામૂર્તિ,. નટરાજ, અર્ધનારીશ્વર વગેરે પૂજાતાં હોવાથી તેની વિવિધ પ્રતિમાઓ ભારતમાં, અનેક સ્થળે એ જોવા મળે છે. વૈિષ્ણવ સંપ્રદાય ભારતને ધાર્મિક ઈતિહાસ જોતાં જણાય છે કે ભારતમાં ભક્તિમાર્ગની પરંપરામાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાય એ બે મુખ્ય ધારાઓ ટકી રહી છે. ભારતમાં ભક્તિમાર્ગને પ્રચાર વેદકાલથી શરૂ થયે એમ શાસ્ત્રગ્રંથે જોતાં જણાય છે. વળી ભારતમાંથી પ્રાક વેદકાલીન જે અવશેષો મળ્યા છે તે જોતાં એમ કહી શકાય. કે વેદકાલ પહેલાં પણ ભારતમાં દેવીપૂજા, પશુપૂજા, પ્રકૃતિપૂજા વગેરે પ્રચલિત હશે. વેદમાં વિવિધ દેવદેવીઓને ઉદ્દેશીને કરાયેલી પ્રાર્થનાઓમાં આપણને ભારતીય ભક્તિનું પ્રથમ સપાન નજરે પડે છે. વેદની દેવસૃષ્ટિમાં દેવોને સંબંધ કુટુંબભાવથી જોડવામાં આવ્યું છે, તેથી દેવોને પિતા, માતા, સખા વગેરે કુટુંબભાવથી ભજવામાં આવે છે. બ્રાહ્મણગ્રંથમાં યની ભાવના દ્વારા દે પ્રત્યેની ભક્તિ પ્રગટ કરવામાં આવી છે. ઉપનિષદમાં ઈશ્વર પ્રત્યેની સગુણ અને નિર્ગુણ ભક્તિ જોવા મળે છે. અહીં ભક્તિ શબ્દ શ્રદ્ધાના અર્થમાં વપરાયેલું જોવા મળે છે. ભક્તિ શબ્દ “મન” ધાતુ સાથે સંબંધ ધરાવે છે અને તેને અર્થ કેઈને આશ્રય લે એવો થાય છે. ભક્તિ શબ્દમાં “આશ્રય” અને “પ્રેમ” એમ બે બાબત રહેલી છે. વૈષ્ણવ સંપ્રદાયના પાયામાં વિષ્ણુભગવાનની ભક્તિ રહેલી છે એમ કહી શકાય. ત્રાગ્યેદમાં આપણને વિષ્ણુને ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ” શબ્દ સંસ્કૃત ધાતુ “વિશ” એટલે વ્યાપવું ઉપરથી બને છે. જગતમાં વ્યાપીને પ્રકાશનું Page #86 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો પરમાત્માનું સ્વરૂપ તે વિષ્ણુ. ભારતમાં વિષ્ણુપૂજાને સંપ્રદાયનું સ્વરૂપ પૈરાણિક યુગમાં મળ્યું હોય તેમ જણાય છે. શિલાલેખોને પુરાવા આપણને ભારતીય યવન એલચી હિલિડોરસને મળે છે. આ એલચીએ વૈષણવધર્મ સ્વીકાર્યો હતો અને ભગવાન વાસુદેવના માનમાં બેસનગર આગળ એક ગરુડખંભ ઊભે કર્યો હતો. મહાભારતના નારાયણ પર્વમાં આપણને આ સંપ્રદાયનું અસલ સ્વરૂપ જોવા મળે છે. નારદના એક પ્રશ્નના જવાબમાં અહીં ભગવાન પોતે તેને જણાવે છે કે હું મારી પ્રકૃતિની ઉપાસના કરું છું. તે સત અને અસતની જન્મદાતા છે. મહાભારતના એક પ્રકરણુ ભગવદ્ગીતામાં તે ભક્તિ ભારોભાર જોવા મળે છે. તે જ્ઞાન અને કર્મ કરતાં ભક્તિયોગશાસ્ત્ર છે એમ કહેવું વધારે યોગ્ય છે. વૈષ્ણવ સંપ્રદાયનું મૂળનામ “પાંચરાત્રસંપ્રદાય છે. એ સંપ્રદાયને વ્યવસ્થિત કરવાનું માન રામાનુજને પ્રાપ્ત થાય છે. આ પાંચરાત્રસંપ્રદાય પૌરાણિક યુગ જેટલે પ્રાચીન છે. આ સંપ્રદાયનું મૂળ ભગવદ્ગીતામાં છે. આ સંપ્રદાયમાં શરૂઆતમાં વાસુદેવપૂજા પ્રચલિત હતી. વાસુદેવપૂજા એટલે કૃષ્ણપૂજા કૃષ્ણ કોણ હતા ? આર્ય કે અનાર્ય ? તેઓ એતિહાસિક વ્યક્તિ હતા કે કાલ્પનિક ? તેઓ ગેપ હતા કે ક્ષત્રિય વગેરે પ્રશ્નો આજદિન સુધી ચર્ચાતા રહ્યા છે. રામાનુજના સંપ્રદાયમાં વાસુદેવપૂજા જોવા મળે છે. આગળ જતાં તેમાંથી કૃષ્ણપૂજા, રાધાકૃષ્ણપૂજા, વિષ્ણુપૂજા અને વિષ્ણુના અવતારની પૂજા પ્રચારમાં આવેલી એમ કહી શકાય. વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રેમલક્ષણાભક્તિને વધારે મહત્ત્વ અપાય છે. અહીં ભક્તો મેક્ષની અપેક્ષા રાખતા નથી પણ જન્મોજન્મ હરિસેવા અને દર્શન ઈચ્છે છે. પાછળના આચાર્યોએ અને સતિએ ભક્તિરસને કેન્દ્રમાં રાખી પિતાના સંપ્રદાયો વિકસાવ્યા છે. વણવધર્મને ઇતિહાસ જોતાં આપણે કહી શકીએ કે ભક્તિરસમાંથી શૃંગારરસ અને તેમાંથી ક્યારેક વિલાસ જન્મે છે. દેવદાસીસંપ્રદાય આને નમૂને છે. ગુપ્ત રાજવીએાએ વણવધર્મને રાજ્યાશ્રય આપે હોઈ ગુપ્તકાલ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાયને પૂર્ણપણે વિકાસ થયો. ગુપ્ત રાજવીઓ પિતાને “પરમ ભાગવત તરીકે ઓળખાવે છે. પ્રાચીન વેદધર્મની અસર નીચે આખો સમાજ યજ્ઞયાગ અને કર્મકાંડથી રંગાયેલે હતો ત્યારે વ્યવહારુ બેધ આપવાનું કાર્ય વૈષ્ણવસંપ્રદાયે કર્યું. બીજા કોઈ પણ સંપ્રદાય કરતાં આ સંપ્રદાય સામાન્ય જનતામાં નીચેના કારણે સર કપ્રિય બન્યું છે : Page #87 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય) (૧) આ સંપ્રદાયમાં એક જ ઈશ્વરની કલ્પના કરેલી હેઈ જુદા જુદા દેવની ઉપાસના કરવાને બદલે એક જ દેવનું શરણું લેવાની વાત જનતાને વધારે ગમી. આ દેવ પિતાના કુટુંબીજન જે હેવાથી તેના તરફ લકે વધારે આદરભાવથી જેવા લાગ્યા. (૨) આ સંપ્રદાયમાં ભગવાનની ભક્તિમાં વધારે ભાર મૂકવામાં આવ્યા છે. ભગવાનના ચરણે પોતાનું સર્વસ્વ ધરી દેવાની વાત અહીં વિસ્તૃત રીતે સમજાવી છે. નરસિંહ, મીરાં, સુરદાસ વગેરેએ આ પ્રકારની ભક્તિ કરી હતી. (૩) આ સંપ્રદાયમાં એક એવી માન્યતા પ્રચલિત છે કે જે તમે તમારું સર્વસ્વ ભગવાનને ચરણે ધરી દે તે ભગવાન તમને મદદ કર્યા વિના રહેતા નથી. આ ધર્મના શાસ્ત્રોમાં અનેક સંતને આ પ્રકારની મદદ મળ્યાની કથાઓ આપેલી છે. (૪) આ સંપ્રદાયમાં ગૂઢ તત્ત્વજ્ઞાનને અવકાશ ન હોવાથી તેમ જ અટપટી, વિધિઓ ન હોવાથી અભણ અને ઓછું ભણેલી પ્રજા માટે કેવળ ભક્તિ-પરમાત્માને પામવા-માટેનું વધારે સરળ સાધન બન્યું. (૫) આ સંપ્રદાયમાં ભગવાન વિષ્ણુના અવતારની વાત વધારે પ્રતિષ્ઠિત થયેલી જોવા મળે છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે “જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધી જાય છે, ધર્મને નાશ થાય છે, ત્યારે ત્યારે પાપીએના વિનાશ માટે અને સતપુરુષોના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે.” વિૌષ્ણવધર્મની વિવિધ શાખાઓ સમય જતાં આ સંપ્રદાયમાં પણ વિવિધ વિચારસરણને લીધે વિવિધ શાખાઓ પડી ગઈ. ધીરેધીરે તે પણ સ્વતંત્ર સંપ્રદાય તરીકે ઓળખાવા લાગી. આ શાખાએઃ (૧) શ્રીસંપ્રદાય (૨) નિમ્બાર્કસંપ્રદાય (૩) મવસંપ્રદાય (૪) પુષ્ટિસંપ્રદાય (૫) ચૈતન્યસંપ્રદાય (૬) ઉદ્ધવ અથવા સ્વામીનારાયણસંપ્રદાય વગેરે નામે પ્રચલિત બની. (૧) શ્રી સંપ્રદાય શંકરાચાર્ય પછી રામાનુજે જે ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યું તે શ્રીસંપ્રદાય તરીકે ઓળખાય છે. તેઓ પોતે અળવાર સંપ્રદાયના હતા. અળવાર એટલે શુદ્ધ “જ્ઞાની.' અળવારે વિષ્ણુભક્ત હતા. રામાનુજે પિતાની ભક્તિમાં વિષ્ણુપત્ની લક્ષ્મીની ભક્તિ ઉપદેશી તેથી તેમને સંપ્રદાય શ્રીસંપ્રદાય” તરીકે ઓળખાયે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો. રામાનુજને મત વિશિષ્ટાદ્વૈતવાદના નામે ઓળખાય છે. તેમણે ભક્તિ સાથે પ્રપત્તિને સિદ્ધાંત ઉમેર્યો. પ્રપત્તિ એટલે શરણાગતી. આપણું સર્વસંપત્તિ ભગવાનને ચરણે ધરવી જોઈએ (વધુ વિગત માટે વાંચે– રામાનુજાચાર્ય,' પ્રકરણ–૨). (૨) નિબાર્ક સંપ્રદાય રામાનુજ પછી અળવાર પરંપરામાં નિમ્બાર્ક થયા. નિમ્બાર્ક દૈત અને અદ્વૈતવાદની વિચારસરણીને સમન્વય કરી વાસુદેવ–કહેતાં કૃષ્ણની ભક્તિને પ્રચાર કર્યો. રામાનુજના મતમાં ભક્તિ ધ્યાનરૂપે છે તે નિમ્બાર્કના મતમાં ભક્તિ રસરૂપે છે (વધુ વિગત માટે વાંચેનિમ્બાર્ક,' પ્રકરણ-૨). (૩) મધ્યસંપ્રદાય મવ” એ રામાનુજ અને નિમ્બાર્ક કરતાં કંઈ જુદી જ પરંપરા લઈને આવે છે. મધ્વને મત દૈનમત તરીકે ઓળખાય છે. તેમણે જીવના અનેક ભેદ બતાવ્યા છે. દરેક જીવે મોક્ષ માટે ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ એ વાતનું તેમણે સમર્થન કર્યું છે. મધ્યના અનુયાયીઓ કપાળ ઉપર નાકની ઉપરથી ગોપીચંદનની સીધી લીટી કરે છે (વધુ વિગત માટે વાંચે–મવ' પ્રકરણ-૨). (૪) પુષ્ટિસંપ્રદાય અથવા વલભસંપ્રદાય પ્રષ્ટિસંપ્રદાયના પ્રણેતા વલ્લભાચાર્ય હતા. તેમને મત શુદ્ધાદ્વૈતવાદ નામે ઓળખાય છે. તેમણે પોતાના મતને સમગ્ર ભારતમાં પ્રચાર કર્યો. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે ભાગવત પારાયણ કર્યું. જે જે સ્થળે તેમણે ભાગવતપારાયણ કર્યું તે તે જગા મહાપ્રભુજીની બેઠક તરીકે ભારતમાં ઓળખાય છે. ભારતમાં બધી મળીને ૮૪ બેઠકે હેવાનું મનાય છે. તેમાં ૨૦ બેઠકે છે. ગુજરાતમાં છે. વલ્લભાચાર્ય પછી તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ વલ્લભાચાર્યના મતને પ્રચાર કર્યો. તેમણે કૃષ્ણભક્તિ અને રાસક્રીડાને મહિમા ગાય. કૃષ્ણની બાળલીલાનું શ્રવણ-કીર્તન ભક્તિનું એક અંગ મનાવા લાગ્યું. તેમણે પુષ્ટિમાર્ગને મહિમા ગુજરાતમાં અને મેવાડમાં વધાર્યો. મેવાડનું નાથદ્વારા અને ગુજરાતનું સુત પુષ્ટિ માર્ગનાં મહત્ત્વનાં કેન્દ્ર બન્યાં. ભારતનાં ગોકુલ, મથુરા, બદ્રી (હિમાલયમાં), જગનાથપુરી, ડાકોર, તિરુપતિ વગેરે વૈષ્ણવધર્મનાં નેધપાત્ર તીર્થો મનાય છે. આ સંપ્રદાયના મુખ્ય મંત્ર “શ્રી ષ ાર મમ' છે. આ સંપ્રદાયમાં બ્રહ્મસંબંધનું મહત્વ વિશેષ છે. પુષ્ટિસંપ્રદાયના લોકપ્રિય ગ્રંથમાં ષોડશગ્રંથ અને Page #89 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદા: (સંક્ષિપ્ત પરિચય) હરિરાયજી કૃત શિક્ષાપત્ર’ મહત્ત્વનાં ગણાય છે. શ્રી વલ્લભાચાર્ય રચિત “મધુરાષ્ટકમ પુષ્ટિસંપ્રદાયના અનુયાયીઓમાં ઘણું જ કપ્રિય છે. (વધુ વિગત માટે વાંચોવલ્લભાચાર્ય, પ્રકરણ-૨). (૫) ચૈતન્યસંપ્રદાય બંગાળમાં કૃષ્ણભક્તિને ફેલાવો કરવામાં ચૈતન્યને ફાળે ગણે નેધપાત્ર છે. તેમણે જગન્નાથપુરીમાં પિતાનું સ્થાયી જીવન ગાળી અહીંના પ્રદેશમાં કૃષ્ણભક્તિનો મહિમા ગાયો. તેમના મતમાં કઈ તરવજ્ઞાન કે ગૂઢ વિચારસરણી નથી. ચિતન્યની ભક્તિમાં સખીભાવ સવિશેષ જોવા મળે છે. પ્રેમલક્ષણાભક્તિનું આ એક વિશિષ્ટ તત્ત્વ છે. ચૈતન્યસંપ્રદાયમાંથી આગળ જતાં જગહિની નામે એક નવી શાખાને ઉદ્ભવ થયો. (૬) સ્વામીનારાયણ અથવા ઉદ્ધવ સંપ્રદાય આ સંપ્રદાયના આદ્યસ્થાપક ઘનશ્યામ ભારતના ઉત્તર પ્રદેશને અયોધ્યા પાસેના છપૈયા ગામના રહેવાસી હતા. તેમના પિતાનું નામ હરિપ્રસાદ અને માતાનું નામ પ્રેમવતી હતું. તેમણે નાની વયે સંસારત્યાગ કરી હિમાલયમાં રહી ગવિદ્યાને અભ્યાસ કર્યો હતો. આગળ જતાં તે સહજાનંદ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેમણે પિતાના મતમાં સમાજના નીચલા વર્ગને મહત્ત્વનું સ્થાન આપ્યું. તેમણે કેઈ નવા સંપ્રદાયને ઉપદેશ કર્યો નથી, પરંતુ ભગવાનની ભક્તિ અને સદાચાર ઉપર ભાર મૂકે છે. આ સંપ્રદાયની વિશેષતા એ છે કે ચતુર્ભ જ નારાયણને બદલે આ સંપ્રદાયના અનુયાયીઓ દ્વિભુજ' નારાયણને ભજે છે. આ સંપ્રદાયના અનુયાયીઓ માને છે કે પરબ્રહ્મ પરમાત્મા એ ઈષ્ટદેવ છે. પૃથ્વી ઉપર એમને સ્વામીનારાયણ સ્વરૂપે આવિર્ભાવ થયા છે. આ સંપ્રદાયમાં મનાય છે કે મુક્તિ મેળવવા માટે જીવે પરમાત્માના અસલ સ્વરૂપનું જ્ઞાન મેળવવું, તેની બે રીતે સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉપાસના કરવી. ભક્તિ એ મુક્તિ માટેનું મુખ્ય સાધન છે. ઈષ્ટદેવની ભક્તિ કરતાં પરમેશ્વર અને બ્રહ્મનિષ્ટ સંતને યોગ થાય છે. આ સંપ્રદાયમાં સત્સંગને મહિમા વિશેષ છે. આથી આ સંપ્રદાયના અનુયાયીઓ સત્સંગી કહેવાય છે. સત્સંગી થનારે અહિંસા, બ્રહ્મચર્ય, મઘત્યાગ, ચોરીને ત્યાગ, માંસને ત્યાગ, સત્ય બોલવું, દાન કરવું વગેરે આચારે પાળવાના હોય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો ધીરેધીરે સ્વામી સહજાનંદે સમાજના નીચલા થરના લેકોના ઉદ્ધારની પ્રવૃત્તિ આદરતાં આ સંપ્રદાય ઘણે જ કપ્રિય બન્યું. તેની લોકપ્રિયતાનાં કારણે નીચે મુજબ ઘટાવી શકાય? (૧) તેમના ઉપદેશમાં ગૂઢ તત્ત્વજ્ઞાનને બદલે ધર્મ અને નીતિના સાદા સિદ્ધાંતો , નજરે પડે છે. (૨) શુદ્ધ વાણું અને આચાર ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. (૩) ઉપદેશ સાદી અને સરળ ભાષામાં અપાય છે. (૪) નીચલા વર્ગના શ્રમનું મહત્ત્વ વિશેષ છે. (૫) સમાજમાં ત્યાગ અને શ્રમનું મહત્ત્વ સમજવી વૈરાગ્યભાવના વિકસાવવાને પ્રયત્ન થાય છે. (૬) ધર્મગુરુઓ સમાજમાંથી અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા વગેરે દૂર કરી સમાનતા લાવવા પ્રયત્નશીલ છે. (૭) ધર્મનાં દ્વાર સર્વને માટે ખુલ્લાં રાખવામાં આવે છે. શ્રી સહજાનંદ સ્વામીએ આ ધર્મના અનુયાયીઓ માટેની આચારસંહિતા તેમના શિક્ષાપત્રી નામના ગ્રંથમાં સમજાવી છે. તેમાં બસ બાર શ્લોક છે. તેને સાર ટૂંકમાં આ પ્રમાણે છે: “કેઈએ પોતાના મુખે પોતાનાં વખાણ ન કરવાં. અંગ દેખાય તેવાં વસ્ત્રો ન પહેરવાં. સેવકની કાળજી રાખવી. ગુરુ, રાજા, વૃદ્ધ, ત્યાગી વગેરેને માન આપવું. વ્યવહારમાં કોઈના જામીન ન થવું. કરજ ન કરવું. સહીસિક્કા વગર ધન કે જમીનની લેવડદેવડ ન કરવી. પિતાની ઉપજ પ્રમાણે ખર્ચ કરો. ગાળ્યા વિના પાણી કે દૂધ ન પીવું. ઘણું જતુઓવાળા જળાશયમાં નહાવું નહિ. નીચલા વર્ગના લેકેમાં જ્ઞાન અને સદાચારને ફેલા કર. માંસમદિરાને ત્યાગ કર. કેફી વ્યસને ન રાખવાં. આ સંપ્રદાયમાં શ્રી મુક્તાનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ, મંજુષાનંદ વગેરે નેધપાત્ર સંત થયા છે. તેમણે પિતાના ઉપદેશ દ્વારા સ્વામીનારાયણસંપ્રદાયને લોકપ્રિય બનાવ્યો છે. આ સંતોને ઉપદેશ કેવળ એક વિશિષ્ટ વર્ગ માટે મર્યાદિત નથી, પણ તેમાં સમગ્ર લોકસમુદાયને આવરી લેવામાં આવે છે. દરેક માણસ એમાંથી શક્તિ પ્રમાણે બોધ લઈ શકે છે, આ સંપ્રદાયના અનુયાયીઓ બ્રહ્મચારી, સાધુઓ અને ગૃહસ્થ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. ગમે તે વર્ણના લેકે સાધુ થઈ શકે છે. સાધુઓમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્માંના વિવિધ સ ંપ્રદાયા : (સક્ષિપ્ત પરિચય) ર પરમહંસ, પાળા અથવા પાદા એવા વર્ગ હોય છે. દ્રો પાદ થઈ શકે છે. સામાન્ય સસારી સત્સંગી ગૃહસ્થ કહેવાય છે. આ સપ્રદાયે સમાજમાં ક્રાંતિ આણી. સમાજમાં સ્ત્રી અને પુરુષ બન્ને મેાક્ષના અધિકારી છે એ ભાવના વિકસી. પતિ પાછળ સતી થનાર સ્ત્રીઓના મેક્ષ થઈ શકતા નથી આ વિચારને લાસમુદાયમાં વહેતા કરી અનેક સ્ત્રીઓને સતીના બહાને મેતને ભેટતી અટકાવી. સતીપ્રથાને બંધ કરવામાં મહત્ત્વના ફાળા આપ્યા. આ ઉપદેશ અનેક સ્ત્રીએ માટે આશીર્વાદ સમાન નીવડવ્યો. આના પરિણામે સમાજમાંથી બાળહત્યા, સ્ત્રીહત્યા, ભૂતપ્રેત, ડાકણુ વિશેની માન્યતાએ, વળગણુ માટેના વહેમી વિચારશ અને ઉપાચા વગેરે બદીએ! ધીરેધીરે અદશ્ય થવા લાગી. સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થતાં જ્ઞાનના પ્રકાશ ફેલાયા. લેાકામાં સદાચાર અને શ્રમની ભાવના વિકસવા લાગી. ઘણા લાકાએ સ્વામીના ઉપદેશથી આકર્ષાઈ દારૂ, અફીણ જેવાં કેફી વ્યસના છેડી દીધાં. અયોગ્ય યજ્ઞા અને હિંસા દૂર થવા લાગી. પરિણામે અનેક કુટુ બે બરબાદીમાંથી બચી ગયાં-દેવામાંથી મુક્ત થયાં. લાકામાં યથાશક્તિ ભવિષ્ય માટે ધન-ધાન્યની બચત કરવાની વૃત્તિ જાગી. ધનધાન્યમાં સમૃદ્ધ થતાં ખેતી અને પશુપાલનના ધંધો વિકસ્યા. તેના પરિણામે લેકામાં ધર્મ અને દાનની ભાવના જાગ્રત થઈ. ઠેરઠેર સ્વામીનારાયણ સંપ્રદાયનાં સમૃદ્ધ મદિરા અસ્તિત્વમાં આવ્યાં. સાધુસ તાની આચારસંહિતાએ સમાજમાં ધર્મોનું મહત્ત્વ વધાર્યું સતા તરફ લાંકાની માનવૃત્તિ નમ્રત થઈ. લેડ્ડાને સમજ્યું કે બસ કેવળ આધ્યાત્મિક જીવન પૂરતા મર્યાદિત નથી પણ ભૌતિક જીવનને પણ સાંકળી લે છે. ભૌતિક જીવન જેટલુ ઉજ્જવળ અને પુણ્યવાન તેટલું જ આધ્યાત્મિક જીવન મહાન. માટે નવા ધર્માંસ્થાના ખાંધીને ધર્મના કાર્યને વિકસાવવું તે માનવી માત્રનું કર્તવ્યૂ છે. આ સંપ્રદાય દ્વારા લેાકેામાં આરાગ્ય અને વાણીની શિક્ષાના પ્રસાર થતાં સમાજમાંથી અનેક સંધર્ષ્યા દૂર થયાં. સ્વામીનારાયણસ પ્રદાયમાં કૃષ્ણભક્તિને સ્થાન હોવાથી તે તત્કાલીન સમાજમાં પ્રચલિત પુષ્ટિસંપ્રદાયના વિકલ્પ બન્યા. આ સોંપ્રદાયની આચાર સ ંહિતાથી પુષ્ટિસ પ્રદાયમાં ઘણા સુધારા થયા. પુષ્ટિસંપ્રદાયના ધર્મ ગુરુએના પ્રચલિત પાખડા અટકી ગયાં. વૈષ્ણવ મહારાજોનાં પાખડા ાહેર થતાં વૈષ્ણવ. સમાજ ધર્મશુદ્ધિના માર્ગે વળ્યા. પરિણામે તેમને પેાતાના આચારવિચારા અદલવા પડયા. આ ધર્મ વર્ણાશ્રમ માં માનતા હોવા છતાં તેણે સાંજના . Page #92 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો નીચલા થરના ગણાતા લેકેમાં આચારશુદ્ધિને ફેલાવો કરતાં અનેક નિર્દોષ કુટુંબે. બરબાદ થતાં બચ્યાં, સમૃદ્ધ બન્યાં. આ સંપ્રદાયની આચારશુદ્ધિથી પ્રેરાઈને સૌરાષ્ટ્રમાં ગઢડા અને તેની આસપાસના પ્રદેશમાં વસતા ખોજા કુટું બેએ આ ધર્મની આચારસંહિતા અપનાવી છે. સુરતમાં સ્વામીનારાયણ સંપ્રદાયની અસર અનેક પારસી કુટુંબમાં વર્તાય છે. સ્વામીનારાયણ સંપ્રદાયે પરધમઓને પિતાનામાં સમાવવાની જે ઉદારતા બતાવી તેનાથી અનેક હિંદુકુટુંબે અન્ય ધર્મ તરફ દેરાતાં અટકી ગયાં. આ સંપ્રદાય ભારતના ગુજરાત પ્રદેશમાં તેમ જ દુનિયાના અન્ય દેશો જેવા કે ઈંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા વગેરેમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો છે. ગુજરાતમાં અમદાવાદ, વડતાલ (જિ. ખેડા), ગઢડા વગેરે આ સંપ્રદાયનાં મુખ્ય તીર્થધામો મનાય છે. આ સંપ્રદાયની સરખામણીએ સમાજસેવાનું આવું ઉત્તમ કાર્ય અન્ય કઈ ભારતીય ધર્મોએ કર્યું નથી. આ સંપ્રદાયે ભારતમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નેધપાત્ર ક્રાંતિ આણી ભારતનું અન્ય દેશોમાં ગૌરવ વધાર્યું. રામાનંદી પંથ આ સંપ્રદાય વિષ્ણવ સંપ્રદાયની એક શાખા હોય તેમ જણાય છે. રામાનંદી વૈરાગીઓ રામાનંદને શ્રીસંપ્રદાયના પરમ આચાર્ય માને છે. પણ એમણે પિતાના ગુરુથી જુદા પડી પોતાના ઉપદેશમાં કેટલાંક નવાં તત્ત્વો દાખલ કર્યા છે. ગુજરાતમાં અને વિશેષતઃ સૌરાષ્ટ્રમાં આ શાખાનાં અનેક મંદિરો આવેલાં છે. સમાજના નીચલા થરના લેકે જેવા કે કણબી, લુહાર, કડીઆ, દરજી વગેરેમાં આ પંથના ઘણું અનુયાયીઓ જોવા મળે છે. આ પંથના મંદિરમાં રામ, લક્ષ્મણ, સીતા વગેરેની પ્રતિમાઓ પૂજાય છે. રાધાવલ્લભ સંપ્રદાય આ સંપ્રદાયના આદ્યપ્રણેતા ગૌસ્વામી હિતહરિવંશજ છે. તેઓ નિમ્બાર્ક મતના પરમ આચાર્ય મનાય છે. તેમણે રાધા સાથેની કૃષ્ણભક્તિ પ્રબોધી છે. આ કૃષ્ણભક્ત હિત હરિવંશજીને જન્મ મથુરાની દક્ષિણે આવેલા બાદગાંવમાં થયો હતા. તેમણે પિતાને ન સંપ્રદાય ચલાવ્યું. તેમનું કાયક્ષેત્ર મથુરા અને તેની આસપાસને પ્રદેશ હતું. વૃંદાવનમાં તેમણે પિતાના સંપ્રદાયના ઇષ્ટદેવ શ્રી રાધાવલ્લભજીની પ્રતિમા સં. ૧૫૮૨ (ઈ. સ. ૧૫૩૬)માં સ્થાપી ત્યાં મંદિર બનાવ્યું. તેમના ઉપદેશમાં રાધાકૃષ્ણના પરસ્પર યુગલ સ્વરૂપની લીલાઓનું વર્ણન જેવા મળે છે. આ સંપ્રદાયનાં મંદિરે ઉત્તર હિંદમાં અનેક સ્થળે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદાયોઃ (સંક્ષિપ્ત પરિચય) પ્રણામી પંથ આ પંથના આદ્યસ્થાપક દેવચંદ્ર મહેતાજી હતા. આ સંપ્રદાય સૌરાષ્ટ્રમાં સવિશેષ પથરા થયા છે. આ સંપ્રદાયના લોકે ગળામાં તુલસીની માળા અને કપાળમાં રામાનુજી સંપ્રદાય જેવું તિલક કરે છે. અહીં શીખસંપ્રદાય માફક ફૂલજલ” ગ્રંથની પૂજા છે. અહીં એકેશ્વરવાદ અને ગુરુમહિમા ગાવામાં આવ્યા છે. આ સંપ્રદાયને વિશેષ પ્રચાર સમાજના નીચલા થરના લેકમાં જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયની ભારતીય સમાજ પર અસર વૈષણવ ધર્મ ભારતીય સમાજ અને સાહિત્ય પર વ્યાપક પ્રમાણમાં અસર કરી છે. સમાજમાં વિષ્ણુપૂજા સાથે વિષ્ણુના દસ અવતારની પૂજા તથા પુષ્ટિસંપ્રદાય ઘણે જ લેકપ્રિય બન્યું છે. સમાજમાં વણવ મંદિરે પુષ્ટિસંપ્રદાયનાં કેન્દ્રો બન્યાં. તે સર્વ હવેલી મંદિર તરીકે ઓળખાયાં. અહીં ગવાતું સંગીત સમગ્ર ભારતમાં “હવેલી સંગીત'ના નામે પ્રસિદ્ધ બન્યું. હવેલી સંગીતમાં કૃષ્ણની બાળલીલા, રાસલીલા વગેરે પ્રસંગેનાં ગીત ઘણાં જ લોકપ્રિય બન્યાં. વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મસંબંધનું મહત્ત્વ સવિશેષ છે. આથી વૈષ્ણવ સંપ્રદાયના મહારાજેનું વૈષ્ણવ સમાજ પર વિશેષ પ્રભુત્વ છે. દરેક વૈષ્ણવ પોતાનાં બાળકને બ્રહ્મસંબંધ લેવડાવવાને ખાસ આગ્રહ રાખે છે. તેઓ કપાળમાં ઊભું તિલક કરે છે. ઘણું વિણવા પિતાનાં અને અન્ય કુટુંબીજનોનાં નામ કૃષ્ણ અને રાધાના નામ ઉપરથી રાખે છે. દા. ત. કૃષ્ણદાસ, ચરણુદાસ, દ્વારકાદાસ, રાધેશ્યામ, વૃજલાલ, નંદલાલ, કનૈયાલાલ, રાધિકા, રાધા, તુલસી વગેરે. પુષ્ટિસંપ્રદાયના ચુસ્ત અનુયાયીઓ અન્ય સંપ્રદાયના દેનાં નામ લેતા નથી. તેઓ એકબીજાને મળતાં “જ્યશ્રીકૃષ્ણ” કે “જ્ય જ્ય શ્રીગોકલેશ” બોલે છે. વૈષ્ણવ સંપ્રદાયના ઘણું અનુયાયીઓ પિતાનાં વસ્ત્રો પર રાધા અને કૃષ્ણનાં નામ તથા તેમનાં આયુધેની છાપ લગાવે છે. ઘણું વિષ્ણુ પિતાના કુટુંબીઓના પુણ્યાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરે છે. સુરદાસ, નરસિંહ, પ્રેમાનંદ, મીરાં, દયારામ, તુકારામ, રામદાસ, વગેરે વૈષ્ણવ સંપ્રદાયના લેકપ્રિય કવિઓ છે. તેમની કવિતા ઉપર કૃષ્ણની બાળલીલાની વ્યાપક અસર વર્તાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રેમાનંદની ઓખાહરણ, મામેરું વગેરે કૃતિઓ ઘણી જ લોકપ્રિય છે. આ સંપ્રદાયમાંથી કબીર, દાદુ, લાલદાસી, સતનામી, બાબાલાલી, સાઢ, ચરણદાસી, શિવનારાયણી વગેરે વિવિધ શાખાઓને જન્મ થયો. આ પંથે માં હિન્દુ અને મુસલમાન સર્વ દાખલ થઈ શકે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ આ સંપ્રદાયનાં તીર્થોમાં દ્વારકા (સૌરાષ્ટ્ર), પંઢરપુર (મહારાષ્ટ્ર), બાલાજી (આંધ્ર), જગન્નાથપુરી (બિહાર), બદ્રીનાથ (હિમાલય), મથુરા-ગોકુલ, વૃંદાવન (ઉત્તર પ્રદેશ), ડાકેર, શામળાજી (ગુજરાત) વગેરે ઘણું જ લોકપ્રિય છે. વિષ્ણુના વિવિધ અવતાર જેવા કે વરાહ, ત્રિવિક્રમ, નરસિંહ, વિષ્ણુ તથા કૃષ્ણની અન્ય પ્રતિમાઓ, ભારતમાં વિવિધ સ્થળોએથી મળી આવે છે. શાક્તસંપ્રદાય ભારતમાં શક્તિસંપ્રદાય ઘણું પ્રાચીનકાળથી પ્રચલિત છે. પ્રાદિકાલીન સંસ્કૃતિના અવશેષમાં શક્તિ (માતૃકા)ની ઘણું પ્રતિમાઓ મળેલ છે. તેથી તેની ઉપાસના ઘેર ઘેર થતી હોવાની સંભાવના છે. મહેં-જો-દડોની એક મુદ્રા પરના લાંછનમાં એક દેવીને પીપળાના થડની બે ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. હડપ્પાની એક મુદ્રાના લાંછનમાં નિમાંથી વૃક્ષને અંકુર ફૂટતો. બતાવ્યા છે. વેદકાલમાં ગેદ, યજુર્વેદ, સામવેદ વગેરેમાંથી શક્તિપૂજાના ઉલ્લેખ મળી આવે છે. આ ઉપરાંત ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી વગેરે નામે બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથમાંથી મળે છે. પુરાણોમાં કૂર્મપુરાણમાં શક્તિપૂજાને મહિમા ગાય છે. આ ઉપરાંત દેવીભાગવત, કાલિકાપુરાણ, શક્તિ સંગમતંત્ર, લક્ષ્મીતંત્ર, સ્થામારહસ્ય, શાક્તક્રમ, કાલિકાકારકૂટ વગેરે ગ્રંથમાંથી દેવીપૂજાને લગતી ઘણી માહિતી મળે છે. શાક્તસંપ્રદાયના અનુયાયીઓ શાક્ત તરીકે ઓળખાતા. શાક્ત પૂજદ્રવ્યમાં સ્ત્રી, માંસ, મદ્ય વગેરેને ઉપયોગ કરતા. તેઓ આને દેવી ઉપાસનાનું અંગ માને છે. મહદ્દઅંશે તેઓ વામમાર્ગ કહેવાય છે. કેટલાક કે યંત્ર દ્વારા શક્તિની ઉપાસના કરે છે. શક્તિના યંત્રને “શ્રીચક્ર કહે છે. દેવીભાગવતમાં શક્તિપૂજાનાં સ્થાને અને નામને ઉલેખ છે. અહીં ૧૦૮ દેવીનાં નામ આપેલ છે. આ સર્વમાં ભદ્રા, જયા, કાલી, મહાલક્ષ્મી, ઉમા, અંબિકા, પ્રચંડા, ચંડિકા, ગૌરી વગેરે નેધપાત્ર છે. શાક્ત પીઠે વિશે એવી એક દંતકથા પુરાણમાં આપેલી છે કે “દક્ષ પ્રજાપતિ પિતાની પુત્રી “સતીનું શિવ જેવા ગાંડા વૈરાગી પુરુષ સાથે લગ્ન થવાથી ઘણું જ અસંતુષ્ટ હતા. આથી તેમણે પિતાને ત્યાં યજ્ઞમાં શિવને આમંત્રણ ન આપ્યું. આમ છતાં સતી પિતાને ત્યાં આવ્યાં છે તેમનું ભયંકર અપમાન કર્યું. આથી Page #95 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયઃ (સંક્ષિપ્ત પરિચય) ક્રોધે ભરાઈ સતીએ પ્રાણ ત્યાગ કર્યો. આ સાંભળતાં શિવે મરવરૂપ ધારણ કરી દક્ષના યજ્ઞને નાશ કર્યો અને સતીના શબનૈ લઈને ભૂમંડળમાં ફરવા લાગ્યા. સમગ્ર ભૂમડળને ક્ષોભ થયે. વિષ્ણુએ પિતાના ચક્રને છેડી શિવને ખબર ન પડે " તેમ સતીના દેહના ટુકડા કરી શિવના શરીર ઉપર ભાર હલકે કર્યો.” સતીના દેહના ટુકડા જે જે સ્થળે પડ્યા છે તે સ્થાન શાક્તનાં પીઠે થયાં અને ત્યાં ત્યાં શિવ પિતાના અંશમાં રહ્યા. ભારતમાં આવાં બાવન મહાપીઠે હેવાનું મનાય છે. આ સર્વેમાં ગુજરાતમાં અંબિકા, કાલિકા, શ્રીશૈલમાં ભ્રમરાબા, ગોકર્ણ પાસેનાં મુકામ્બા, આસામનાં કામાક્ષી, કાલીઘાટનાં કાલિકા, વિંદ્યાચલનાં વિંધ્યવાસિની ચંડી વગેરે ઘણું જ નેધપાત્ર છે. આ ઉપરાંત ગુજરાતમાં બાલાત્રિપુરા-બહુચરાજીમાં, હરસિદ્ધિમાતા--સૌરાષ્ટ્રમાં, ભદ્રકાલી, શીતળામાતા, અનસૂયામાતા વગેરેની પૂજા પ્રચલિત છે. આ સર્વમાં આરાસુરમાં અંબાજીનું, પાવાગઢમાં કાલિકાનું અને શંખલપુરમાં બહુચરાજીનું મંદિર ખૂબ જાણીતાં છે. સર્વે મંદિરમાં પચાવી પૂજનથી દેવીપૂજા થાય છે. વર્તમાન સમયમાં દેવીપૂજા સૌમ્ય સ્વરૂપે ભારતમાં પ્રચલિત છે. ગુજરાતમાં નવરાત્રી તથા બંગાળમાં “દુર્ગાપૂજાના તહેવારે ઘણું જ લોકપ્રિય છે. સૂર્ય પૂજા વેદમાં સૂર્યોપાસના નજરે પડે છે. ગાયત્રી મંત્ર એ સૂર્ય મંત્ર છે. દક્ષિણ ભારતમાંથી સૂર્યપૂજાના પ્રાચીન અવશેષ અદ્યાપી પર્યત મળે છે. રામાયણ, મહાભારત, પુરાણું વગેરેમાં સૂર્યોપાસનાને ઉલ્લેખ છે. રામ સૂર્યવંશી મનાય છે. મહાભારતમાં કર્ણની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થયાની વાત જાણીતી છે. ભવિષ્ય પુરાણમાં સૂર્યપૂજાના સંદર્ભમાં શ્રી કૃષ્ણના પુત્ર “શાબનું આખ્યાન છે. જંબુવતીને પુત્ર શાખે દુર્વાસાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા શકીપમાંથી બ્રાહ્મણને બોલાવી મૂલસ્થાન પાસે સૂર્યમંદિર બંધાવી શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી તેવી અનુશ્રુતિ છે. સૂર્ય સતિ ઘડીના રથમાં બેસી આવે છે ને સમગ્ર માનવજાતને સંદેશો આપે છે એમ મનાય છે. વેદમાં પ્રચલિત સૂર્યનાં પાંચ નામઃ મિત્ર, સૂર્ય, સવિતા, પૂજન અને વિષ્ણુ સૂર્યની કલ્યાણકારી પ્રવૃત્તિઓનાં ઘાતક છે. સૂર્ય એ પ્રકાશનું સૂચક છે. સવિતા એ એનું વિશિષ્ટ નામ છે. સવિતા એટલે પ્રેરણું આપનાર. પૂષન અને વિષ્ણુ પશુ અને માનવજાતનું રક્ષણ કરનાર મનાય છે. સૂર્યમાં બ્રહ્યા, વિષ્ણુ અને શિવ એ ત્રણેની શક્તિ એકત્ર થયેલી માનવામાં આવે છે. તે ત્રિનેત્રી, સહસ્ત્રનેત્રી અને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભારતીય ધર્મો સહસ્ત્ર રશ્મિવાળા મનાય છે. જ્યોતિષની દૃષ્ટિએ સૂર્ય સિંહ રાશિનો સ્વામી ગણાય છે. તેની પ્રવૃત્તિ તીવ્ર છે. સૂર્યને વર્ણ લાલ છે. ભારતમાં સૂર્ય પૂજાની શરૂઆત કઈ પ્રજાએ કરી તે વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ ભારતમાં સૂર્ય પૂજા લાવનાર ઈરાનના “મગી” બ્રાહ્મણે હતા. સૂર્યપૂજના ઉલ્લેખે વેદમાંથી મળતા હોવા છતાં સૂર્યની પ્રતિમાઓ આપણને ચોથા સૈકાથી મળે છે. કાશ્મીરમાં શ્રીનગર નજીક એક માર્તડ મંદિર હતું એમ કહેવાય છે. ગુજરાતમાં અનેક સૂર્યમંદિરે હતાં, જે પૈકી મોઢેરા (ઉત્તર ગુજરાત, જિ. મહેસાણા)નું સૂર્યમંદિર શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ ઘણું જ ઉત્તમ છે. અમદાવાદ, ખેરાળુ, ખંભાત વગેરે સ્થળોએથી સુંદર સૂર્યપ્રતિમાઓ મળી છે. ઉપલબ્ધ અભિલેખો અને સાહિત્યના ઉલ્લેખ પરથી જણાય છે કે ભારતમાં લગભગ તેરમા સૈકા સુધી સૂર્ય પૂજા પ્રચલિત હતી. ગાયત્રી મંત્ર - ગાયત્રી મંત્ર એ સૂર્યનારાયણની શુદ્ધ ઉપાસના છે. ૩૪ વસ્વ: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (पृथ्वी અંતરિક્ષ અને સ્વર્ગમાં જે પ્રસંશનીય તેજ વ્યાપેલું છે તે તેજનું હું ધ્યાન ધરું છું. એ તેજ મારી બુદ્ધિને પ્રેરે.) આ ત્રિપદા ગાયત્રી છંદમાં રચેલી સયામાંના સૂર્યનારાયણ આખા જગતને આવરી લે છે. આ સૂર્યનારાયણની ઉપાસનાના મંત્રને છંદ ગાયત્રી ઈદ હોવાથી તે ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. આજે સમાજમાં ગાયત્રી મંત્રનું મહત્વ સવિશેષ જોવા મળે છે. અનેક માનવીએ શ્રી અને સરસ્વતીની કૃપા મેળવવા આ મંત્રની ઉપાસના કરે છે. વિદ્વાને એને સાવિત્રી ચા (સવિતાદેવને લગતી યા) તરીકે ઓળખાવે છે. અન્ય દેવદેવીઓ ભારતમાં જુદા જુદા સ્થળોએ સ્થાનિક માન્યતા મુજબ દેવદેવીઓની પૂજા પ્રચલિત છે. આ સર્વેમાં ગણેશ, બ્રહ્મા, રામ, હનુમાન, વાયુ, નાગ, શંખ, નવગ્રહે, બળિયાદેવ, સરસ્વતી, કાર્તિકેય, શીતળા વગેરે વિવિધ દેવદેવીઓની પૂજા ભારતમાં અનેક સ્થળોએ થતી જોવા મળે છે. મહારાષ્ટ્રમાં ગણેશપૂજાનું મહત્ત્વ સવિશેષ છે. અહીં ઠેર ઠેર ભાદરવા મહિનામાં ગણેશોત્સવ ઉજવાય છે. ઉત્તર પ્રદેશમાં રામપૂજા અને હનુમાનપૂજાનું મહત્વ સવિશેષ છે. બળિયાદેવ અને શીતળાદેવીની પૂજા ગામડે ગામડે થતી જોવા મળે છે. નાગપૂજા શ્રાવણ માસમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ હિં‘દુધસના વિવિધ સંપ્રદાયા (સંક્ષિપ્ત પરિચય) ઘેર ઘેર થતી જોવા મળે છે. બ્રહ્મા અને વાયુનાં મંદિશ ગુજરાતના ખંભાત, ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા), વાયડ વગેરે સ્થળાએ આવેલાં છે. શંખપૂર્જા અને શાલિગ્રામપૂજા બ્રાહ્મણાના ઘેર પૂજાતા પંચાયતન દેવમાં થતી જોવા મળે છે. આ ઉપરાંત ખાડિયારમાતા, વેરાઈમાતા, સ તાષીમાતા, વિશ્નાદેવી, બગલામુખી વગેરેની પૂજા સમાજમાં વિવિધ સ્થળાએ થતી જોવા મળે છે. આમ સમગ્ર ભારતમાં શિવ, વિષ્ણુ, સૂર્ય, દૈવી વગેરેની પૂજા પ્રાચીનકાલથી ચાલી આવેલ છે. વર્તમાન સમયમાં પણ તે સમયાનુકૂળ ફેરફાર સાથે પ્રચલિત છે. લેધમાં ભારતમાં પ્રાચીનકાલથી શૈવ, વૈષ્ણવ, શાક્ત, જૈન, બૌદ્ધ ઉપરાંત કેટલાક લાકધર્માં વંશપર ંપરાથી ચાલતા આવે છે. સામાન્ય રીતે દરેક હિન્દુ આવા પ્રાચીનકાલથી ચાલ્યા આવતા પરંપરાગત લાકધર્માના આદર કરે છે. આવા લાકધર્મામાં નાગપૂજા, ક્ષેત્રપાલપૂન, નદીની પૂજા, યક્ષપૂજા વગેરે મહત્ત્વની મનાતી. અનેક નગરામાં લાકધર્મીમાં વિવિધ માન્યતાએ પ્રચલિત હતી. કેટલેક ઠેકાણે કાઈ ઉપદ્રવને કે રાગચાળાને શાંત કરવાના હેતુસર નગર બહાર ઉર્જાણીએ યાજવામાં આવતી. આ વખતે ગામના એક એક ધરમાં અગ્નિ શાંત રાખવામાં આવતા. શીતળા સાતમને દિવસે ઠંડું ખાવાના રિવાજ ભારતમાં અનેક સ્થળેાએ પ્રચલિત છે. દેવીપ્રકાપ શાંત કરવા માટે અનેક નગરામાં સામુદાયિક યજ્ઞા કરવામાં આવતા. વરસાદ ન આવતા હોય તા ઇન્દ્રને રીઝવવા ગામલા અનેક પ્રકારના પ્રયત્ન કરતા. ખાધા–માનતા રાખતા, કેટલેક ઠેકાણે શિવના લિંગને જળમાં ડુબાડી જપ, યજ્ઞ, મંત્રાદિના પ્રયોગા કરવામાં આવતા. આની પાછળ એવી માન્યતા પ્રચલિત હતી કે દેવને જળમાં ગૂંગળાવવાથી વરસાદ જલદી આવે વગેરે. નાગપૂજા ભારતમાં ગામડે ગામડે પ્રચલિત છે. શ્રાવણ માસમાં નાગપંચમીના ઉત્સવ ઘણી ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ દિવસે ધણા લાકા બાજરીના લેટના લાડુ અને ફણગાવેલા મગનું ભજન લે છે (આને ગુજરાતમાં કુલેર કહે છે). ઘણાં કુટુ ખેામાં આ પૂજા વંશપરંપરાગત ચાલી આવતી હોવાથી તેની અવગણના કરવાની કાઈ હિ ંમત કરતું નથી. કુટુંબની સામાન્ય રીતે મુખ્ય વ્યક્તિએ આ દિવસે ઉપવાસ, નાગપૂજન વગેરે કરવું પડે છે, ભરૂચથી ઉજ્જયની જવાના રસ્તે એક નપિટક નામે ગામમાં નાગગૃહ હતું. આનંદપુરમાં નાગવલિકા (?) (સામાન્ય રીતે આ નાગને લઈને આવનારને ખેસવાનું સ્થાન હોવુ જોઈએ.)માં નાગની પૂજા થતી. આજે પણ ભારતના અનેક નગરેામાં નાગપાંચમને દિવસે Page #98 -------------------------------------------------------------------------- ________________ ભારતીય એ મદારીએ નાગને લઈને કેક ઠેર ઊમટી પડે છે. ભાવિકે નાગની પ્રેમથી પૂજા કરે છે. કેટલેક ઠેકાણે ચેમાસામાં નદીમાં પૂર આવતાં નદીને વધાવવાને ઉત્સવ ઊજવાય છે. આ વખતે ગામને નગરશેઠ લેકસમૂહ સાથે નદીએ જઈ વિધિપૂર્વક જળદેવતાની પૂજા કરે છે. આની પાછળની માન્યતા એવી છે કે નદીને વધાવી દેવાથી પૂરના પાણી ઓસરી જાય છે અને ગામને નુકશાન ન થાય. ગંગા, યમુના વગેરે નદીના કાંઠે રહેનાર લેકે વિવિધ રીતે નદીનું પૂજન-અર્ચન કરી આત્મસંતોષ માને છે. ઘણે ઠેકાણે પર્વના દિવસોએ ગિરિપૂજન અને ગિરિની પરિક્રમાને મહિમા જેવામાં આવે છે. કાર્તિક માસમાં સૌરાષ્ટ્રમાં ગિરનારની પરિક્રમા કરવાને વિશેષ મહિમા જોવા મળે છે. આ વખતે અનેક લેકે સામાજિક ભેદભાવ ભૂલીને ગિરનારની યાત્રા કરે છે. ભારતનાં વણવ તીર્થો: મથુરા,ગોકુલ, વૃંદાવનની આસપાસના પ્રદેશમાં ગિરિરાજ ગોવર્ધન પર્વતની પૂજાનું મહત્વ વિશેષ છે. ભારતના ખૂણે ખૂણેથી વેણ આ સ્થળે આવી લીલી પરકમાં નામે ઓળખાતી યાત્રામાં શ્રદ્ધાપૂર્વક જોડાય છે. પ્રાચીનકાળમાં કાંકણાદિ પ્રદેશમાં રોજ સાંજના ગિરિયજ્ઞ નામે ઉત્સવ થતો હોવાનો ઉલ્લેખ જૈન આગમ ગ્રંથમાંથી મળે છે. ઘણે ઠેકાણે ગ્રામદેવતાની પૂજા થતી જોવા મળે છે ૩. સંદર્ભગ્રંથ અમીન, જી. પ્ર. શૈવધર્મને સંગમ અને વિકાસ, અમદાવાદ. ૧૯૭૫ આચાર્ય, નવીનચંદ્ર. આ. ગુજરાતના ધર્મસંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ મહેતા, નર્મદાશંકર. દે. શાક્તસંપ્રદાય, મુંબઈ. ૧૯૩૨ શાસ્ત્રી, દુર્ગાશંકર. કે. (૧) શૈવધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ. ૧૯૩૬ (૨) વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ, મુંબઈ. ૧૯૩૯ શાસ્ત્રી, હ. ગં, પ્રાચીન ભારત ભા.-૧, અમદાવાદ. ૧૯૬૯ Bhandarkar, R. G. Vaisnavism, Saivism and Minor Religious Systems (Re-Print), Varanasi. 1965 Pathak, v. s. Saiva Cults in Northern India, Varanasi. 1960 Page #99 -------------------------------------------------------------------------- ________________ જનધર્મ ભારતની ધર્મ પરંપરામાં એક પ્રાચીનકાલથી બે પ્રવાહ જોવા મળે છે. (૧) બ્રાહ્મણ પ્રવાહ (૨) શ્રમણ પ્રવાહ, બ્રાહ્મણ પ્રવાહને વિકાસ બ્રહ્મન’ની. આસપાસ થયે અને શ્રમણ પરંપરાને વિકાસ થશમન'ની આસપાસ થા. જૈનધર્મ અને બૌદ્ધધર્મ એ શ્રમણ પરંપરાની પેદાશ હતા. બ્રાહ્મણ પરંપરામાં પરમાત્માની સ્તુતિ, બ્રાહ્મણે અને યજ્ઞાનું મહત્વ વિશેષ હતું. શ્રમણ પરંપરામાં સમાજની સર્વ વ્યક્તિઓને ધાર્મિક ક્ષેત્રે સર્વ અધિકાર હતે. યજ્ઞ અને હિંસાનું મહત્ત્વ ન હતું. આ અહિંસા પ્રધાન ધર્મ હતો. અહિંસા શબ્દમાં શ્રમણ પરંપરાનાં ધર્મભાવના, દર્શન અને તવજ્ઞાનને સમાવેશ થાય છે. બ્રાહ્મણ પરંપરામાંથી વેદધર્મને વિકાસ થયે અને શ્રમણ પરંપરામાંથી જૈન અને બૌદ્ધધર્મને વિકાસ થયો. આજે આપણે જેને જૈનધર્મ તરીકે ઓળખીએ છીએ તે ઈ. સ. પૂર્વે ૬ઠ્ઠા સૈકામાં મહાવીર સ્વામીના સમયમાં નિર્ગથસંપ્રદાય તરીકે ઓળખાતો હતો. બૌદ્ધ ગ્રંથમાં મહાવીરને નિગૂંથ કહીં નીંદવામાં આવ્યા છે. નિગ્ગથ એટલે જેની સંસારની ગ્રંથી છૂટી ગઈ છે તે. આ પ્રકારના મનુષ્યો પિતાના મન અને વાણ પર કાબૂ ધરાવતા હતા. સમય જતાં આવા મનુષ્યો “જિન” કહેવાયા. “જિન” શબ્દ ઉપરથી જૈન શબ્દ બનેલો છે. એ રાગદ્વેષ આદિ સર્વ દેથી રહિત એવી વિભૂતિઓનું નામ છે. જિન શબ્દ જિ-જીતવું પરથી બને છે. એટલે કે જેણે મન, વાણી અને કાયા પર કાબૂ મેળવ્યું છે તે વિતરાગી પુરુષ. અર્હમ્, વીતરાગ, પરમેષ્ઠી વગેરે “ના” શબ્દના પર્યાય શબ્દ છે. અહિંત એટલે અંદરના શત્રુઓ ઉપર કાબૂ મેળવ્યો છે તે. જિનના ભક્તો જૈન કહેવાયા અને “જિન” પ્રતિપાદિત ધર્મ તે જૈનધર્મ તરીકે ઓળખાવા લાગ્યો. અહંત તરીકે ઓળખાતા મહાપુરુષે તીર્થકર તરીકે ઓળખાય છે. આ અહં તે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાધુ-સાધવીઓના સમૂહને ઉપદેશ આપવાનું કાર્ય કરે છે. શ્રાવક-શ્રાવિકાઓના બનેલા આ સંધને “તીર્થ' કહે છે અને તેમને Page #100 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો ઉપદેશ આપવાનું કાર્ય કરનારને તીર્થકર કહેવાય છે. આવા તીર્થકરેની મદદ વડે સંસારના છ સંસારસાગરને પાર કરી મુક્તિ પામે છે. તીર્થકર શબ્દને અર્થ સમજાવતાં શ્રી આનંદશંકર ધ્રુવ કહે છે કે “તીર્થ એટલે વારે-નદી ઊતરવાનું ઠેકાણું–પવિત્ર સ્થાન. જેના દ્વારા આ સંસાર રૂપી નદી ઊતરી શકાય છે. જૈનશાસન (શાસ્ત્ર) એ સંસાર રૂપી નદી ઊતરવા માટેના આરાના બાંધનારને તીર્થકર કહે છે. તીર્થકર પિતાના આચાર અને ઉપદેશથી સંસારના જીવને તારે છે. તેમને જીવનનું રહસ્ય, મહત્વ અને સત્ય સમજાવી નવો પ્રકાશ આપે છે. જૈન પરંપરાની પ્રચલિત માન્યતા મુજબ જગતમાં દરેક યુગમાં તીર્થકરે થયા છે. વર્તમાન સમયમાં જૈન ધર્મમાં ૨૪ તીર્થકરે થયા હોવાનું મનાય છે. દરેક તીર્થકરનું સ્વતંત્ર લાંછન ને સ્વતંત્ર યક્ષ હોય છે. તેના દ્વારા તે ઓળખાય છે. આ તીર્થકરો નીચે પ્રમાણે છે : નામ પિતા માતા જન્મસ્થળ યક્ષ લાંછને ત્રિમુખ ૧. ઋષભદેવ અથવા આદિનાથ નાભિરાજ મરુદેવી અયોધ્યા ૨. અજિતનાથ જિતશત્રુ વિજયાદેવી અયોધ્યા ૩, સંભવનાથ જિતારિ સેના શ્રાવસ્તી ૪. અભિનંદન સંવર સિદ્ધાર્થ અયોધ્યા ૫. સુમતિનાથ મેઘપ્રભ સુમંગલા અયોધ્યા ૬, પદ્મપ્રભ શ્રીધર સુષિમાં કૌશામ્બી ૭. સુપાર્શ્વનાથ સુપ્રતિષ્ઠ પૃથ્વી કાશી ૮. ચંદ્રપ્રભ મહાસેન લમણું ચંદ્રપુરી ૯. સુવિધિનાથ સુગ્રીવ રામા કાકડી ૧૦. શીતલનાથ દઢરથ સુનંદા ભદ્રિકાપુરી ૧૧. શ્રેયાંસનાથ વિષ્ણુ વિશુદ્ધિ વિષ્ણુ) સિંહપુરી ૧૨. વાસુપૂજ્ય – વિજયા ચંપાપુરી ૧૩. વિમલનાથ કૃતવર્મન સુરમ્યા કાંપિલ્યા ૧૪. અનંતનાથ સિંહસેન સર્વવશા અયોધ્યા ગોમુખ વૃષભ મહાયક્ષ હાથી અશ્વ ઈશ્વર કપિ તું બરુ કેચ કુસુમ રક્તકમળ માતંગ સ્વસ્તિક વિજયે અર્ધચંદ્ર અજાત મકર બ્રહ્મા શ્રીવત્સ ઈશ્વર ગેંડો કુમાર મહિષ ષણમુખ વરાહ પાતાલ રીંછ (બાજ) કિનર વજદંડ ગરુડ હરણ ૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ ભાનું વિશ્વસેન સુત્રતા અચિરા રત્નપુરી હસ્તિનાપુર Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈનધ નામ ૧૭. કુન્ટુનાથ ૧૮. અરનાથ પિતા માતા સૂર શ્રીદેવી સુદર્શન મિત્રાદેવી ૧૯. મલ્લિનાથ ૨૦. મુનિસુવ્રત ૨૧. નિમનાથ ૨૨. નેમિનાથ ૨૩. પાર્શ્વનાથ અશ્વસેન બ્રાહ્મી સપ્ ૨૪. મહાવીર સિદ્ધાર્થ ત્રિશલા કું ડગ્રામ માતંગ સિહ આ સમાં પાર્શ્વનાથ, મહાવીર વિશેનાં ઐતિહાસિક પ્રમાણેા મળે છે. જ્યારે અન્ય વિશે પ્રાચીન ધર્મગ્ર થામાંથી માહિતી મળે છે. આ સવ માહિતી ધર્મના અને કલ્પનાના રંગે રંગાયેલી હાવાથી તેમાં ઘણી અતિશયોક્તિ રહેલ છે. સૌથી પ્રથમ તીર્થં કર ઋષભદેવ વિશે હિન્દુધર્મ પ્ર થામાંથી પણ કેટલીક માહિતી મળે છે. ઋષભદેવ કુંભ રક્ષિતા સુમિત્ર પદ્માવતી વિજય વિપ્રા સમુદ્રવિજ્ય શિવાદૈવી જન્મસ્થળ યજ્ઞ લાંછન હસ્તિનાપુર ગાંધવ બકરા હસ્તિનાપુર યક્ષેન્દ્ર ન ઘાવ (એક પ્રકારના સ્વસ્તિક) મિથિલાપુરી રાજગૃહ મથુરા દ્વારિકા અથવા શૌરિપુર કાશી કુબેર વરુણ ભ્રકુટી દરે ગામેધ પા અથવા વામન કુંભ કાચ નીલકમલ અશાક વૃક્ષ શખ ઋષભદેવ આદ્યતીર્થકર મનાય છે. તે વૈદકાલ જેટલા પ્રાચીન મનાય છે. તેમના પિતાનું નામ નાભિરાજ અને માતાનું નામ મરુદેવી હતું. તેમનું લાંછન વૃષભ છે. તેમના વંશ ઇક્ષ્વાકુ વંશના નામે એળખાય છે. તેમણે માનવાને મકાન બાંધતાં, પશુપાલન કરતાં, ખેતી કરતાં, લખતાં વગેરે શીખવી વિકાસને માર્ગે વાળ્યા. સમાજમાં સત્ય અને અહિંસાનાં ધારા પ્રાતપાદિત કર્યાં. તેમણે સમાજમાં શિષ્ટ જીવનના પાયા નાખી માનવીમાં સહકારની ભાવના કેળવી. તેમને બે પુત્રો અને એક પુત્રી હતાં. એકનુ નામ ભરત અને ખીજાનું નામ બાહુબલિ. તેમની પુત્રીનું નામ સુંદરી હતું, જૈન પુરાણા માને છે કે ઋષભદેવના પુત્ર ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત' પડયુ છે પણુ આ માટે કાઈ ઐતહાસિક પ્રમાણ મળતુ' નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અમે હિન્દુધર્મના અનુયાયીઓ ઋષભદેવને વિષ્ણુના ચોવીસ અવતારમાંના એક અવતાર તરીકે ઓળખાવે છે. કેટલાક વિદ્વાને હડપ્પા અને મહેં-જો-દડોમાંથી મળતી કેટલીક ઊભી પ્રતિમાઓને કાયેત્સર્ગ નામના આસનમાં ઊભેલી હોવાનું માને છે. આ આસન જૈન યેગીઓનું વિશિષ્ટ આસન હેવાનું જણાવી આવું આસન મથુરાના સંગ્રહસ્થાનમાં સચવાયેલી ઋષભદેવની પ્રતિમામાં જોવા મળે છે અને તેથી તે સર્વેને ઋષભદેવની પ્રતિમા સાથે સાંકળે છે. આ ઉપરથી કેટલાક વિદ્વાનું માનવું છે કે સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ અહિંસા પ્રધાન હતી. આમ જૈનધર્મની પ્રાચીનતાને તેઓ સિંધુ નદીની સંસ્કૃતિ સુધી લંબાવે છે પણ આના માટે હજુ કઈ સ્પષ્ટ પ્રમાણ મળતું નથી. શ્રી વિનોબાજી જૈનધર્મને હિન્દુધર્મ એટલે જ પ્રાચીન માને છે. નેમિનાથ નેમિનાથને ઉલ્લેખ ઋગ્યેદ, યજુર્વેદ વગેરેમાંથી મળે છે. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ શિવાદેવી હતું. તેમનું લાંછન શંખ છે. અને યક્ષ ગોમેધ છે. તેઓ યાદવ કુળના ક્ષત્રિય હતા. તેઓ શ્રીકૃષ્ણના કાકાના દીકરા હતા. જેનપુરાણ પ્રમાણે જાણવા મળે છે કે તેમને વિવાહ રાજા ઉગ્રસેનની પુત્રી રામતી સાથે થયા હતા. લગ્ન વખતે થનાર પ્રાણીઓને વધથી અકળાઈને તેઓ લગ્નમંડપને ત્યાગ કરી ગિરનાર પર તપ કરવા ચાલ્યા ગયા. સમય જતાં તેઓ શ્રમણ સંપ્રદાયના અનુયાયી બન્યા. કઠણ તપશ્ચર્યાને અંતે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. તે તીર્થકર સ્વરૂપે મનાવા લાગ્યા. તેમનું કાર્યક્ષેત્ર ગિરનાર અને તેની આસપાસના પ્રદેશમાં વિસ્તર્યું. આજે પણ ગુજરાતમાંથી અન્ય તીર્થકરે કસ્તા નેમિનાથની પ્રતિમાઓ અને મંદિરે વિશેષ પ્રમાણમાં મળે છે. તેમની અતિહાસિક્તા વિશે વિદ્વાનમાં કોઈ મતભેદ નથી. પાશ્વનાથ વીસમા તીર્થંકર પાર્શ્વનાથ એક ઐતિહાસિક વિભૂતિ મનાય છે. તેમને જન્મ વારાણસીમાં થયે હતો. તેમના પિતાનું નામ વિશ્વસેન અને માતાનું નામ બ્રાહ્મી હતું. તેઓ ઉગ્રવંશના અને કશ્યપ ગોત્રના હતા. તેમનું લાંછન સર્ષ અને યક્ષ પાર્શ્વ અથવા વામન છે. તેઓ પ્રખર સુધારક હતા. તેમણે તત્કાલીન સમાજની સ્થિતિ જોઈ જેને માટે ચાર ધામ (ત) પ્રબે ધ્યાં. - દરેક તીર્થકર સાથે કેટલીક દંતકથાઓ સંકળાયેલી હોય છે તેમ પાર્શ્વનાથ સાથે પણ કેટલીક દંતકથાઓ સંકળાયેલી છે. એક અનુકૃતિ પ્રમાણે જાણવા Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ મળે છે કે એક વખત પાર્શ્વનાથે પોતાના માતામહ મહીપાલને વનમાં અગ્નિ સમક્ષ ઉગ્ર તપશ્ચર્યા કરતા જોયા. તેમનાથી તે ખૂબ પ્રભાવિત થયા. અગ્નિમાં હોમવા માટેનાં બળતણુ ખૂટતાં મહીપાલે એક ઝાડને કાપવા માંડયું, આ ઝાડમાં સાપ અને સાપણુ હોવાની જાણ થતાં પાર્શ્વનાથે મહીપાલને તે વૃક્ષ કાપવાની મના કરી અને કહ્યું કે આવી રીતે તપ કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ સધાતી નથી, તેમની આ વાત ઉપર ધ્યાન આપ્યા વિના મહીપાલે ઝાડને કાપવાનું ચાલુ રાખ્યું. અચાનક કપાયેલા ઝાડમાંથી એ સર્વાં નીકળતાં તે ઘણા દુ:ખી થયા. પાર્શ્વનાથે સર્પોની વ્યાકુળતા જોઈ પંચનમાકારના મંત્રનું ઉચ્ચારણ કર્યું. આ પવિત્ર મંત્ર સાંભળતાં સર્પોનુ મૃત્યુ થયું. તેમણે નાગલેાકમાં ધરણેન્દ્ર અને પદ્માવતી તરીકે જન્મ લીધો.” પાર્શ્વનાથનું લાંછન સર્પ છે અને યક્ષ-યક્ષિણીએમાં ધરણેન્દ્ર અને પદ્માવતીના સમાવેશ થાય છે. આ અનુશ્રુતિ માટે કાઈ ઐતિહાસિક પ્રમાણુ મળતું નથી. પાર્શ્વનાથે સમાજમાં ધર્મને નામે હિંસા પ્રવર્તતી જોઈ સંસારના ત્યાગ કર્યાં. વનમાં જઈ કટાર તપશ્ચર્યા આદરી. અંતે તેમને સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયું અને તે તીર્થંકર બન્યા, તેમણે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ નામનાં વ્રતા પાળવાના લેાકાને ઉપદેશ આપ્યા. તેમણે કાશી, કૈાશલ, મગધ, કલિંગ, પાંચાલ વગેરે પ્રદેશમાં કરીને ઉપદેશ કરતાં કરતાં ૧૦૦ વર્ષની વયે ઈ. સ. પૂ. ૯૩૯માં સમતાગર ઉપર દેહત્યાગ કર્યાં. આ સ્થળ આજે જૈનોનું પવિત્ર યાત્રાધામ મનાય છે. આરિસ્સાના ખર્વાંગર અને ઉદયગિરિની ગુફાઓમાં પાર્શ્વનાથના જીવનપ્રસ ંગે કંડારેલા જોવા મળે છે. મહાવીર કંપ ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી પાર્શ્વનાથ પર પરાના હતા. તે જૈન ધર્મના આસ્થાપનહિ પણ સુધારક મનાય છે. તેમણે પાર્શ્વનાથે પ્રખેાધેલાં ચાર ત્રતામાં પાંચમુ વ્રત બ્રહ્મચર્યના ઉમેરા કરી પોતાના શુદ્ધ આચાર દ્વારા જૈન તે િવકસાવ્યો. તે ગૌતમબુદ્ધના સમકાલીન મનાય છે. તેમના જન્મ વિાકુવંશની ક્ષત્રિય તિમાં ઈ. સ. પૂ. ૫૯૯માં પટના નગરની ઉત્તરે કુંડગ્રામમાં થયા હતા. તેમના પિતાનું નામ સિદ્ધા અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમના જન્મથી માતાપિતાની સર્વસમૃદ્ધિ વધતાં તેમનું નામ વર્ધમાન પાડવામાં ઓછ્યુ. વર્ધમાન બાળપણથી જ વૈરાગ્યવૃત્તિના હતા. તેમણે માતાના પ્રેમને વશ થઈ લગ્ન કર્યું". તેમને યાદરા નામે પુત્રી હતી. માતાપિતાનું મૃત્યુ થતાં પેાતાના ભાઈ નંદીવર્ધનને રાજ્કારભાર સાંપી તેમણે પાતાના ત્રીસમા વર્ષે Page #104 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધમે સંસારનો ત્યાગ કર્યો. લગભગ બાર વર્ષ સુધી કઠોર તપ કર્યું. સત્ય અને જ્ઞાનની શોધ માટે અનેક સ્થળોએ ફર્યા. ક્રૂર અને ઘાતકી પ્રજા વચ્ચે રહી અનેક કષ્ટ સહન કરી ધૈર્ય અને ક્ષમાની વૃત્તિ કેળવી. તેમણે અહિંસાને પિતાનું જીવન વ્રત બનાવ્યું. બાર વર્ષના કઠોર તપને અંતે પિતાના બેતાળીસમા વર્ષે ઋજુપાલિકા નદીના કિનારે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવલજ્ઞાન પ્રાપ્ત પછી મહાવીરે પોતાના જ્ઞાન અને અનુભવોને ઉપયોગ લોકકલ્યાણમાં કર્યો. પોતાના સ્વ-આનંદને સર્વાનંદમાં ફેરવવા કટીબદ્ધ થયા. લગભગ ૩૦ વર્ષ સુધી અહિંસાપ્રધાન ઉપદેશ કરી સમાજમાંથી હિંસા દૂર કરવા પ્રયત્ન કર્યા. તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, વિવેક ઇત્યાદિ સદ્ગુણોને ઉપદેશ આપી પ્રજાને અહિંસક અને નિર્ભય જીવન જીવવા પ્રેરણા આપી. તેઓ પિતાના ૭૨મા વર્ષે રાજગૃહ પાસે પાવાપુરીમાં ઈ. સ. પૂ. પર૭માં દિવાળીને દિવસે નિર્વાણ પામ્યા. એમના ઉપદેશને પરિણામે ભારતમાં જૈનધર્મો સારો વિકાસ સાથે. મહાવીર પોતે ક્ષત્રિય હોવા છતાં, વીરતાનું લોહી નસેનસમાં ફરતું હોવા છતાં ત્યાગ ને તપ દ્વારા વીરતા દાબી દઈને તેઓ વીરમાંથી “મહાવીર’ બન્યા. તેમના કાર્યનું મૂલ્યાંકન કરતાં શ્રી કિશોરલાલ મશરૂવાલા કહે છે કે “મહાવીરે જૈનધર્મમાં નવું ચેતન આપ્યું. તેની પુનઃ પ્રતિષ્ઠા કરી. તેમના ઉપદેશને પરિણામે પ્રજા ફરી પાછી જૈનધર્મ તરફ આકર્ષાઈ વૈરાગ્ય અને અહિંસાને ન જવાળ દેશ પર ફરી વળ્યો. સમાજમાંથી પશુહિંસા બંધ થઈ અને અહિંસાને મહિમા વધે. પરિણામે જૈનધર્મ ભારતમાં કપ્રિય બને. જૈનધર્મના આચાર દુનિયાના અન્ય ધર્મોની સરખામણીમાં જૈનધર્મ વ્યક્તિના આચારવિચાર ઉપર વધારે ભાર મૂકે છે. “હિંસા મે ઘ એ એનું સૂત્ર છે. આ ધર્મની ઈમારત અહિંસાની ઈટ પર ઊભી છે. તેને આચારના સિદ્ધાંત પણ આ વિચારની આસપાસ ઘડવામાં આવેલા છે. શુદ્ધ આચાર દ્વારા માનવજીવન શુદ્ધ રાખવાનું આ ધર્મનું ધ્યેય છે. આ ધમેં પ્રબોધેલા મુખ્ય આચારે નીચે પ્રમાણે છેઃ (૧) મહાવ્રત અને અણુવ્રત જૈનધર્મમાં વ્રત અને ઉપવાસ ઉપર વધારે ભાર મૂકવામાં આવેલ છે. આધ્યાત્મિક જીવન જીવવા માટે વ્રત પાલન જરૂરી છે. જૈનધર્મમાં સાધુ-સાધ્વીઓ Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ અને શ્રાવક-શ્રાવિકાએ માટે ચોક્કસ વ્રતા નક્કી કરવામાં આવેલ છે. આ ત્રતા નીચે મુજબ છે : (૬) અહિં ́સા વ્રત——સ્થૂલ, સૂક્ષ્મ, ચરકે અચર, કાઈ પણ જીવની મન, વાણી કે કાયા વડે હિંસા કરવી નહિ, કરાવવી નહિં તેમ જ તેમ કરનારને અનુમેાદન આપવુ નહિ, (૪) સત્યવ્રત—મન, વાણી અને કાયાએ કરીને કદી પણુ અસત્ય ખોલવુ નહિ, ખેાલાવવુ નહિ, તેમ જ તેમ કરનારને અનુમાદન આપવું નહિ, • (૬) બ્રહ્મચર્ય વ્રત—મન, વાણી અને કાયાએ કરીને બ્રહ્મચર્ય તાડવુ નહિ, તાડાવવું નહિ અને તેમ કરનારને અનુમોદન આપવું નહિ. (૬) અસ્તેય વ્રત—મન, વાણી અને કાયાએ કરીને ચારી કરવી નહિ, કરાવવી નહિ અને તેમ કરનારને અનુમેદન આપવું નહિ, (૩) અપરિગ્રહ ત—જૈનધમ માં પરિગ્રહ ન કરવા એ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. મન, વાણી અને કાયાએ કરીને કાઈ પણ વસ્તુના પરિગ્રહ કરવા નહિ, તેમ કરનારને અનુમેાદન આપવું નહિ, આ પાંચે વ્રતા જૈનધર્મના સાધુ-સાધ્વી તીવ્રતાથી પાળે ત્યારે તે મહાવ્રત કહેવાય છે અને સામાન્ય શ્રાવક-શ્રાવિકાએ પોતાની સગવડતા પ્રમાણે પાળે ત્યારે તે અણુવ્રત કહેવાય છે. (૨) પાંચ સિમિત સમિતિ એટલે સારા આચરણની વ્યવસ્થા, આપણે જેમ આપણા ગામમાં, શેરીમાં, શાળા કે મહાશાળામાં કાઈ માટા પ્રસંગની ઉજવણી વખતે વિધ સમિતિએ બનાવીએ છીએ તેમ જીવનમાં શાંતિ મેળવવા તેમ જ આખરી મુકામે શાંતિથી પહેાંચવા માટે સારા આચરણાની જરૂરત છે. આ સદાચરણ માટે જૈનધર્મીમાં નીચેની પાંચ સમિતિએ દર્શાવેલ છે: (૪) ઈર્થા સમિતિ—આ સમિતિ અહિંસા પર રચાયેલ અને તે ખાસ કરીને સાધુ-સાધ્વીઓનાં આયરા માટે છે. આમાં જણાવ્યા મુજબ કઈ પણ સાધુ-સાધ્વીએ રાતના ચાલવુ જોઈએ નહિ અને જે રસ્તા અવાવરું હોય તેમ જ જે રસ્તે લીલું ઘાસ ઊગ્યું હોય તેમાં પગ મૂકીને ચાલવુ જોઈએ નહિ. (A) ભાષા સમિતિ—જૈનધમ અહિંસાપ્રધાન ધર્મ હોવાથી વાશી ભા. ૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો દ્વારા જાણેઅજાણે પણ કેઈને દુઃખ ન થાય, કેઈ પણ જીવની હિંસા ન થાય તેની કાળજી રાખવા માટે આ સમિતિમાં જણાવેલ છે. આપણી વાણી મૃદુ, હીતકારી ને કેમળ હેવી જોઈએ. પિતાના સ્વાર્થ ખાતર અસત્ય કે કટુ વાણી એલવી જોઈએ નહિ. સાધુ-સાધ્વીઓએ એવી વાણું બેલવી જોઈએ કે જેથી દરેક જીવને ધર્મલાભ થાય. - (૬) એષણ સમિતિ–આ સમિતિ સાધુ-સાધ્વીઓ માટે છે. એષણું એટલે ઈચ્છા. આપણે એવી ઈચ્છા પ્રદર્શિત કરવી જોઈએ કે જેથી કઈ પણ જીવને દુઃખ ન થાય. (૬) આદાન નિક્ષેપણ સમિતિ–આ સમિતિ પણ સાધુ-સાધ્વીઓ માટે છે. આદાન એટલે લેવું અને નિક્ષેપણું એટલે મૂકવું. જૈન સાધુ-સાધ્વીઓએ પિતાનાં વસ્ત્રો કે ઉપકરણે એવી રીતે લેવાં કે મકવાં જોઈએ કે જેથી કોઈ પણ -જીવની હિંસા થાય નહિ. : (૩) પરિઝાપના સમિતિ–આ સમિતિ પણ ખાસ કરીને સાધુ-સાધ્વીઓ, માટે મહત્વની છે. પરિષ્ઠાપન કરવું એટલે નિકાલ કરે. જૈન સાધુ-સાધ્વીઓએ પિતાનાં મળમૂત્રને એવી રીતે નિકાલ કરવો કે જેથી કોઈ પણ જીવની હિંસા થાય નહિ. આ સમિતિ જેટલી સાધુ-સાધ્વીઓ માટે જરૂરી છે તેટલી જ દરેક સંસારી જીવો માટે પણ જરૂરી છે. આમ સમિતિઓ દ્વારા સાધુ-સાધ્વીઓને સદાચારી બનવાની પ્રેરણા આપવામાં આવે છે અને તે આવશ્યક છે. (૩) ચાર ભાવના ભાવના એટલે મનમાં ભાવ લાવ. આપણુ દરેક ક્રિયાનું કારણ આપણું મન હેઈ, મનના ભાવ સાચવવા માટે જૈનધર્મમાં આગ્રહ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે મનના ચાર ભાવ અહીં બતાવ્યા છે. આ ચાર ભાવ નીચે મુજબ છે. () મૈત્રી-દરેક જીવ પ્રત્યે મિત્રભાવ રાખો અને સર્વના અપરાધ માફ કરવા. કોઈ પણ માનવી પ્રત્યે વેરની ભાવના રાખવી જોઈએ નહિ. . (IT) પ્રમાદ–ભૌતિક બાબતમાં કે આધ્યાત્મિક બાબતમાં આપણા કરતાં જે કઈ વધારે ચડિયાતું હોય તે તેની ઈર્ષ્યા કરવી જોઈએ નહિ. તેના પ્રત્યે આદરભાવ અને માનની લાગણી રાખવી જોઈએ. બીજા સાદા શબ્દોમાં કહીએ તે કોઈ પણ પ્રત્યે ઈર્ષા કરવી જોઈએ નહિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ (૬) કરુણા—જીવ માત્ર પ્રત્યે કરુણાભાવ રાખવા જોઈએ. આપણા વન દ્વારા દુનિયાના પ્રત્યેક જીવને સુખ પ્રાપ્ત થાય તેમ કરવું જોઈએ. પ્રત્યેક માનવીએ એવી ભાવના સેવવી જોઈએ. (ૐ) માધ્યસ્થ—આ ભાવના ખાસ કરીને સાધુ-સાધ્વીએ માટે છે. કાઈ પણ શિષ્ય કે શ્રાવક-શ્રાવિકાને ઉપદેશ ન સમાય ત્યારે વખતıવખત તેની ઉપેક્ષા કરવાને બદલે તેને શાંતિથી સમજાવવા પ્રયત્ન કરવા જોઈએ. દરેક માનવીની *ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સરખી હોતી નથી તેના ખ્યાલ રાખવા જોઈએ. આ ભાવના કેવળ જૈનધર્મ જ પ્રખાધી છે તેમ નથી. હિંદુધ માં અને બૌધમ માં પણ આ જ ભાવનાએ વર્ણવી તેનું મહત્ત્વ સમજાવ્યું છે. (૪) ત્રણ ગુપ્તિ ગુપ્તિ એટલે ગેાપન કરવું, સાચવવુ. જૈનધર્મીમાં મન, વાણી અને કાયા એ ત્રણે ખાળતાને સાચવવા પર ભાર મૂકવામાં આવ્યા છે અને તેને લગતી ત્રણૢ ગુપ્તિ બતાવવામાં આવી છે. આ ત્રણ ગુપ્તિ નીચે પ્રમાણે છે : (૪) મનાગુપ્તિ—મનને સાચવવું', (A) વાગુપ્તિ—વાણીને સાચવવી. (૬) કાયગુપ્તિ કાયાને સાચવવી, ટ્રેકમાં મન, વાણી અને કાયા ઉપર અંકુશ રાખી એવાં કાર્યો કરવાં કે જેથી કાઈની લાગણી દુભાય નહિ, જીવહાની થાય નહિ. (૫) સામાયિક અને પ્રતિક્રમણ જૈનધમ મનેાનિગ્રહની વૃત્તિ ઉપર ભાર મૂકે છે. તેના આચારમાં પણ મનને કાબૂમાં રાખવાના ઉપાય બતાવવામાં આવ્યા છે. મનને કાબૂમાં રાખવા માટે એ પ્રકારની ક્રિયા આવશ્યક ગણવામાં આવેલ છે. જે જૈનધમ માં આવશ્યક તરીકે ઓળખાય છે. આ બે ક્રિયાઓમાં તીથ કર ભગવાનની સ્તુતી અને વદતા ઉપરાંત પાપ કબૂલાતના નિયમા પણ જોવા મળે છે. સામાયિક એટલે મનની સમતા કેળવવાના વિધિ. આપણે જાણીએ છીએ કે આ સંસાર અનેક પ્રકારના રાગદ્વેષ અને કલેશથી ભરેલા છે. મેાહ અને મમત્વને કારણે મનુષ્યા કારેક પેાતાના મનની સમતા ગુમાવી બેસે છે. આ કારણથી સામાયિકત્રત આવશ્યક ગણવામાં આવ્યું છે. આ વ્રતમાં પાતાની શક્તિ પ્રમાણે Page #108 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો અમુક ઘડી સુધી ચિત્તને સ્થિર રાખી ધર્મધ્યાન કરવાનું હોય છે. પ્રતિક્રમણ એટલે પાપ કબૂલી પુણ્ય તરફ પાછા ફરવાને વિધિ. જૈન પરંપરામાં દિવસનું અને રાત્રીનું એમ બે પ્રકારનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. રાત્રી દરમ્યાન. કરેલાં પાપેને સ્વીકાર સવારનું પ્રતિક્રમણમાં કરવાનું હોય છે. પાપ કબૂલી ફરીથી તેનું પુનરાવર્તન ન થાય એ જોવાની પણ દરેક જીવની ફરજ ગણાય છે. ટૂંકમાં. અસ્થિર મનને સ્થિર રાખી શુભ કર્મો તરફ વાળવાની આ એક આવશ્યક વિધિ છે. ઉપર જણાવેલા સર્વ આચારે માનવીને સાદું અને સંયમી જીવન જીવવાની પ્રેરણું આપે છે. આ કેવળ જેને માટે જ છે તેવું નથી વિશ્વને કઈ પણ માનવી સદાચારી બનવા માટે આ સવ આચારાનું પાલન કરી શકે છે. માનવીના આચાર જેટલા શુદ્ધ તેટલી તેની ધમભાવના શુદ્ધ. દરેક ધર્મને પાયે સદાચાર છે. માનવી સદાચાર દ્વારા કૌટુંબિક અને માનસિક શાંતિ મેળવી શકે છે. જનધર્મના પાયાના સિદ્ધાંતમાં સદાચાર અને અહિંસા રહેલાં છે. માનવી અહિંસાને ત્યારે જ શુદ્ધ મનથી અપનાવી શકે કે જ્યારે તે તન, મન અને વાણીથી સદાચારી હોય. જૈનધર્મનાં ત્રણ રત્ન જૈનધર્મમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ ત્રણ બાબતો રત્નત્રય તરીકે ઓળખાય છે. સંસાર વિશેનું સાચું જ્ઞાન તે સમ્યગ્દર્શન કહેવાય છે, તીર્થકરેના ઉપદેશમાં અને ધર્મશાસ્ત્રોના વચનમાં વિશ્વાસ રાખવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ઘણું જીવોને મેહનીય કર્મોના કારણે જલદીથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી. પરંતુ જેમ જેમ માનવીને સંસારની વિકટતા તથા માયા સમજાય છે તેમ તેમ તે ધર્મશાસ્ત્રો તરફ વળે છે. જેમ જેમ તેને સંસાર તરફને મોહ છૂટે છે તેમ તેમ તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. જેમ દૂધમાં ભેળવેલા પાણીને ઉકાળવાથી પાણી બળી જાય છે અને દૂધ રહે છે તેમ સદાચાર દ્વારા મોહનીય કર્મો બળી જાય છે. તે દૂર થતાં સમ... દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી આપ મેળે જ જીવને સમ્યફ ચારિત્ર્ય પ્રાપ્ત થાય છે. આ સ્થિતિએ પહોંચેલા જીવને મેહ, માયા, વેરઝેર, લેભ, ઈર્ષ્યા વગેરે સંસારના વિકારે સ્પર્શી શકતા નથી. તેની ભાવના શુદ્ધ થઈ ગઈ હોવાથી તેનું ચારિત્ર્ય નિર્મળ બની જાય છે. સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્ર્યથી સમ્યફાન પ્રાપ્ત થાય છે. ધર્મપાલનને મુખ્ય હેતુ જ્ઞાનપ્રાપ્તિ છે. જૈન પરંપરામાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે ? Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જૈનધર્મ (૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાનઆ સર્વમાં કેવલજ્ઞાનને સર્વોત્તમ ગણવામાં આવ્યું છે. માનવી જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે તીર્થકર સ્વરૂપ બને છે. જૈનધર્મના તત્વાર્થસૂત્ર નામના ગ્રંથમાં જણાવ્યું છે કે “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર્યથી મોક્ષ મળે છે. જે મનુષ્ય ધર્મગુરુઓ અને શાસ્ત્રોમાં વિશ્વાસ રાખતા નથી, સદાચાર આચરતા નથી, તે ચારિત્ર્યવાન બનતા નથી, જ્ઞાની બનતા નથી. - ટૂંકમાં જૈનધર્મનાં ત્રણ રને સમ્યગ્દર્શન, સમ્યયારિત્ર્ય અને સમ્યજ્ઞાન એકબીજા ઉપર આધારીત છે. દરેક માનવીએ આ ત્રણ સોપાન સર કરવાં આચારશુદ્ધિ કેળવવી જોઈએ. અહિંસા જૈનધર્મ એ અહિંસાપ્રધાન ધર્મ છે. સત્ય અને અહિંસા તે તેના પાયાના સિદ્ધાંત છે. અહિંસાને સિદ્ધાંત આર્ય પરંપરાને ઘણે પ્રાચીન સિદ્ધાંત છે. ભારતની દરેક ધર્મશાળાઓ સાથે તે વણાઈ ગયેલું છે. પ્રાચીનકાળમાં ઉભવેલ બ્રહ્મન અને શ્રમણ બંને પરંપરાઓએ આ પાયાની વાત સ્વીકારી છે. અહિંસા વિશે બંને શાખામાં કોઈ પાયાના મતભેદ નથી, પણ બંનેની વિચારસરણીમાં તફાવત છે. બ્રાહ્મણ પરંપરામાં આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખી અહિંસાનો વિચાર કરવામાં આવે છે જ્યારે શ્રમણ પરંપરામાં વ્યક્તિનાં કર્મને કેન્દ્રમાં રાખી અહિંસાને વિચાર કરવામાં આવે છે. આથી જેને કેવળ જીવના વધને જ હિંસા માનતા નથી પણ માનવીના સામાન્ય આચાર, વાણું વગેરે દ્વારા પણ હિંસા થાય છે તેમ માને છે. કોઈની લાગણી દુભાવવી એ પણ હિંસા છે એમ તેઓ માનતા હોવાથી તેમનામાં જીવદયાની ભાવના વ્યાપકરૂપે વિસ્તરી છે. વૈદિક પરંપરામાં યજ્ઞ, અતિથિ, શ્રાદ્ધ વગેરે સમયે કેટલીકવાર પ્રાણીની હિંસાને ધાર્મિક સ્વરૂપ આપી એગ્ય માનવામાં આવે છે ત્યારે જૈને નાનામાં નાના જીવને રક્ષણ આપી અહિંસા આચરવામાં માને છે. આથી જેન સાધુઓને લીલા ઘાસ ઉપર તેમ જ અવાવરું રસ્તે ચાલવાને નિષેધ ફરમાવવામાં આવ્યા છે. તેમણે તેમનાં વસ્ત્રોને પણ એવી રીતે લેવાં કે મૂવાં જોઈએ કે જેનાથી જીવહાનિ ન થાય. તેમણે મળમૂત્રને પણ એવી રીતે ત્યાગ કરવો જોઈએ કે જેનાથી જીવહિંસા ન થાય આટલા માટે તેઓ પિતાના શ્વાસ દ્વારા પણ છવહાની થતી અટકાવવા મેઢ પટ્ટી રાખે છે. આમ જૈનધર્મમાં નાનામાં નાના જીવન રક્ષણ માટે આદેશ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો - જૈનધર્મમાં કહ્યું છે કે માનવીએ સંપૂર્ણપણે અહિંસક બનવા માટે સૌ પ્રથમ પિતાના દુર્ગુણો જેવા કે લોભ, મોહ, કામ, કલેશ વગેરે ઉપર વિજય. મેળવવો જોઈએ. અહિંસા કઈ કાયરની પ્રવૃત્તિ નથી પણ વીરતા અને દૃઢ મોબળને ગુણ છે. તેમાં સંયમ અને તપનું ખાસ મહત્વ છે. દરેક સંસારી જીવોને પ્રેમદ્વારા જીતી શકાય છે. આથી મન, વાણી અને કાયા દ્વારા દરેકને જીતવાને માનવીએ પ્રયત્ન કરવો જોઈએ. જેનધર્મશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે દરેકે પિતાને જીવનવ્યવહાર ગોઠવો. પ્રાયશ્ચિત્તને મહત્ત્વ આપવું તેમાં જ સાચી અહિંસા રહેલી છે. સંઘ જૈનધર્મમાં સંઘનું મહત્વ વિશેષ છે. અહીં સંધના ચાર ભેદ છે: (૧) સાધુ (૨) સાધી (૩) શ્રાવક (૪) શ્રાવિકા. આ પૈકી પહેલા બે સંસારનો ત્યાગ કરી વૈરાગ્યના નિયમ પાળે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓ સંસારમાં રહી સદાચારના નિયમો પાળે છે. સંઘનું મુખ્ય ધ્યેય જૈનધર્મને અનુયાયીઓને સદાચારી બનાવી ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું છે. આ ધર્મમાં સાધુ-સાધ્વીઓ સદાચારી અને જ્ઞાની બની પોતાના અનુયાયીઓને ઉત્તમ ઉપદેશ આપીને ચારિત્ર્યવાન બનાવી શકે તે માટે ઉપાશ્રયની ઉત્તમ વ્યવસ્થા છે. અહીં સાધુ-સાધ્વીઓ શાંતિથી જીવન વિતાવે. છે. તેમની સર્વ જવાબદારી જૈન સમાજે સ્વીકારી હોય છે. નવકાર મંત્ર જૈન ધર્મમાં નવકાર મંત્ર સર્વને નમસ્કાર કરવાના મંત્ર તરીકે ઓળખાય છે. અહં તને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયોને અને તેમાં રહેલા નાનામોટા, જાણ્યાઅજાણ્યા સર્વજ્ઞાનીઓને આ ધર્મમાં નમસ્કાર કરવાને આદેશ આપેલ છે. જૈનધર્મમાં આ ધર્મનું મહત્વ હિન્દુસમાજમાં પ્રચલિત ગાયત્રીમંત્ર જેટલું છે. નવ તર નવ તો એ જૈનશાસ્ત્રને પ્રતિપાદ્ય વિષય છે. આ નવ ત તે જીવ, અજીવ, પાપ, પુષ્ય, બંધ, મેક્ષ, આસવ, સંવર અને નિર્જર છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાનમાં કર્મનું જ મહત્ત્વ સ્વીકારાયું છે, તેમાં ઈશ્વરને સ્વીકાર કરવામાં આવ્યું નથી. સંસારને અનાદિ અને અનંત માનવામાં આવે. Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૦૩ છે. કર્મના નિયમની આસપાસ જ જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા વગેરે તને વિચાર કરવામાં આવ્યો છે. જૈનધર્મમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને ખ્યાલ કરવામાં આવ્યું છે. જીવના અનેક ભેદ પાડવામાં આવ્યા છે. દા. ત. વાયુકાયછો, માટીકાયજી, વનસ્પતિકાયજીવો, પાણીકાયજીવો. જૈનધર્મ સ્પષ્ટપણે માને છે કે દરેક જીવને તેના કર્મ પ્રમાણે ફળ ભેગવવાં પડે છે. જીવ એ ચૈતન્ય સ્વરૂપ છે. અજીવ એ જીવથી વિરુદ્ધનું તત્ત્વ છે. અજીવના પાંચ ભેદ છે-આકાશ, ધર્મ, અધર્મ, કાલ અને પુદ્ગલ. સારાં કર્મો પુણ્ય અને ખરાબ કર્મો પાપ કહેવાય છે. કર્મોને આત્માની સાથે સંબંધ થશે તે બંધ અને કર્મોથી આત્માની મુક્તિ થવી તે મોક્ષ. આસવ શબ્દમાં રસ ધાતુ રહેલો છે. આસવ એટલે કર્મોનું આત્મા તરફ વહેવું. જે વડે આત્મા કર્મોથી બંધાય તે મિથ્યાત્વ, કષાય વગેરે આસ્રવ કહેવાય છે. જેમ ભીનાં વસ્ત્રો પર ધૂળ વગેરે પદાર્થો ચાટતાં તે મલિન બને છે. જેમ તળાવનું મલિન પાણી ગામની તંદુરસ્તી બગાડે છે તેમ ખરાબ કર્મો આત્માને મલિન બનાવે છે. ક્રોધ, અભિમાન, વેર, ઈર્ષ્યા વગેરે ખરાબ તત્તવો આત્માને મલિન કરે છે. આ ખરાબ કર્મોને આત્મા તરફ વહેતાં અટકાવવાની ક્રિયા તે સંવર. સંવર શબ્દનો અર્થ સંર્ ધાતુ ઉપરથી વારવું અથવા બંધ કરવું એવો થાય છે. ખરાબ કર્મોને શુદ્ધ આચાર દ્વારા આત્મા તરફ વહેતાં અટકાવી શકાય છે. અસિવ અને સંવરમાં ચાલુ કર્મોની વાત કરવામાં આવી છે પણ ગત જન્મનાં લાગેલાં કર્મોનું શું ? તે માટે જૈનધર્મમાં નિર્જરાની કલ્પના કરવામાં આવી છે. નિર્જરા એટલે કર્મોનું નિર્જરણ કરવું, કર્મોને ખંખેરી નાંખવાં. નિર્જરાના બે પ્રકાર છે: (૧) આચાર દ્વારા કર્મો ક્ષય થાય તે સકામ નિજો. આમાં માનવીએ ખરાબ કર્મોમાંથી મુક્ત થવા કઠણ તપસ્યા કરવી પડે છે. (૨) કમેં જ્યારે ભેગવાઈ જાય ત્યારે આત્મા તેની અસરમાંથી આપોઆપ મુક્ત થાય તે અકામ નિર્જરા. આમ આસવ, સંવર અને નિર્જરા દ્વારા મનુષ્ય પિતાનાં ખરાબ કર્મોમાંથી મુક્તિ મેળવે છે. સમગ્ર જૈન દર્શનને સાર આસવ, સંવર અને નિર્જરામાં આવી જાય છે. જૈનધર્મનું તત્વજ્ઞાન અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ જિન દર્શનની એક વિશિષ્ટતા એ છે કે તે કોઈ પણ વસ્તુને એકાંગી રીતે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભારતીય ધમે ન જોતાં બધી બાજુએથી જુએ છે. આ કારણથી જ તે અનેકાન્તવાદના નામે ઓળખાય છે. અનેકાન્ત એ એક પ્રકારની વિચારપદ્ધતિ છે. સત્યને બધી દિશાએથી તપાસવાનું સાધન છે. કેટલાક વિદ્વાને અનેકાન્તને સંશયવાદ તરીકે ઓળખાવે છે, પરંતુ આ વિચારપદ્ધતિમાં કોને કેઈ સ્થાન નથી. સંપૂર્ણ જ્ઞાન માટે આપણે દરેક વસ્તુને બધી બાજુએથી તપાસવી જરૂરી છે. અનેકાન્તની રચના અહિંસાના પાયા પર જ રચાયેલી છે. પંડિત દલસુખભાઈ માલવણિયા કહે છે તેમ “જીવનમાં અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તે આચાર અને વિચારમાં અનેકાન્ત અપનાવ્યા વિના ચાલે નહિ. સત્યના આગ્રહી માટે હું કહું તે જ સાચું અને બીજું બધું ખોટું એવો આગ્રહ છોડવો જ પડે. સત્યના ઉપાસકને આ કારણથી અનેકાન્ત અપનાવ્યા વિના ચાલે તેમ નથી.” અનેકાન્ત મનુષ્યને એક વિશિષ્ટ પ્રકારની દૃષ્ટિ આપે છે. તે સત્યને સર્વ રીતે ચકાસીને અપનાવે છે. માનવજીવનને અનેકાન્તની દષ્ટિએ જોવાથી જીવનમાં ઘણું કલેશા, સંઘર્ષો અને મતભેદનું શમન થાય છે. ડોકટરે, વકીલો, ન્યાયાધીશ વગેરે પિતાના કાર્યમાં અનેકાન્તવાદથી ઘણું જ સુંદર પરિણામ લાવી શકે છે. અનેકાન્તવાદની વિચારસરણીમાં સાત પદ હેવાથી તે સપ્તભંગીના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આ સાત પદ નીચે પ્રમાણેનાં છેઃ (૧) સ્થાતિ કંઈક છે. (૨) સ્થાનાતિ–કંઈક નથી. (૩) સ્થાતિ નાત-કંઈક છે અને નથી. ચાવવવવવ્ય—એ વ્યક્ત કરી શકાય એમ નથી. (૫) સ્થાતિ વાવવાથ–એ છે પણ વ્યક્ત કરી શકાય એમ નથી. (૬) નાસ્તિ રાવજીવ્ય—એ નથી અને તે અવ્યક્ત છે. (૭) સ્થાતિ જ નાસ્તિ વચ્ચએ છે, નથી છતાં વ્યક્ત કરી શકાય એમ નથી. વસ્તુના અનેક ધર્મો છે માટે વસ્તુ અનેકાન્ત અર્થાત અનેક ધર્માત્મક કહેવાય છે. કાઈ મકાનના ચારે દિશાએથી ચારે ફેટી લેવામાં આવે છે તે ફેટી એકસરખા નહિ હોય પણ તે એક જ મકાનના કહેવાશે, તેવી રીતે દરેક વસ્તુ જુદી જુદી દૃષ્ટિથી જુદી જુદી માલૂમ પડે છે. તેને ઉપર જણાવેલાં સાત પદેથી ચકાસવી જોઈએ. દા. ત. એક ડોકટરને દરદીની બાબતમાં પૂછવામાં આવે તે તે નીચે જણાવેલા સાત ઉત્તરમાંથી કેઈ એક જવાબ આપશે. Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧) સારી તબિયત છે. (સ્તિ) (૨) તબિયત સારી નથી. (નાસ્તિ) (૩) કાલથી તે સારી છે પણ એવી સારી નથી કે આશા રાખી શકાય. (નતિ સ્ત-નાસ્તિ) (૪) સારી છે કે ખરાબ કંઈ કહી શકાતું નથી. (વસંતવ્ય) (૫) કાલથી તે સારી છે છતાં કહી શકાતું નથી કે શું થશે (તિ अवक्तव्य) (૬) કાલથી તે સારી નથી (નાસ્તિ) છતાં કહી શકાતું નથી કે શું થશે. (વાવ્ય) (૭) આમ તે સારી નથી (જાતિ) પણ કાલ કરતાં સારી છે (સ્તિ) : પણ કહી શકાતું નથી કે શું થશે. ( ક ચ્છ) ધર્મની બાબતમાં પણ સ્યાદ્વવાદ ઉપયોગી બની શકે છે દા. ત. (૧) હિંસા પાપ છે. (સ્તિ). (૨) હિંસા પાપ નથી. (જાતિ) (૩) અન્યાયી હિંસા પાપ છે પણ કોઈ કર્તવ્યરૂપ ન હોય તે તે પાપ નથી. (સ્તિ-નાસ્તિ) પરિસ્થિતિને વિચાર કર્યા વગર હિંસા પાપ છે કે કેમ તે નક્કી કહી શકાતું નથી. (વચ્ચ) (૫) હિંસા પા૫ છે. પણ સદા અને સર્વત્રને માટે કોઈ એક વાત કહી શકાતી નથી. (તિ-ગવરૂધ્ય) (૬) અપવાદરૂપ હિંસા પાપ નથી પણ સદા અને સર્વત્રને માટે કઈ એક વાત કહી શકાતી નથી. (નાત–વવત) (૭) હિંસા પાપ છે પણ એવા પ્રસંગ પણ આવે છે કે જ્યારે હિંસા પાપ નથી બનતી. આમ છતાં સદા અને સર્વને માટે દેઈ એક વાત કહી શકાતી નથી. (તિ-જાતિ-કવવતવ્ય) આ જ વાત સત્યને સંદર્ભમાં જોઈએ તે જણાશે કે – (૧) સત્ય ધર્મ છે. (સ્તિ) (૨) સત્ય ધર્મ નથી, કેમ કે કોઈ જાનવરના શિકાર પાછળ પડેલા Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભારતીય ધર્મો. શિકારીને કે યુવતી પાછળ પડેલા ગુંડાને સત્ય હકીકત કહેવામાં આવે તા તે પાપ છે. (નાસ્તિ) (૩) કલ્યાણકારક સત્ય, ધર્મ છે પણ અહિત કરનાર સત્ય ધર્મ નથી.. (પ્તિ-નાસ્તિ) (૪) પરિસ્થિતિના વિચાર કર્યાં વિના સત્ય વચન ધર્મ છે કે નહિ તે કહી શકાતું નથી. (અવતન) (૫) સત્ય ધર્મ છે પણુ સદા અને સત્ર માટે તે કહી શકાય નહિ. (અસ્તિત્રવz) (૬) સત્ય વચન ધર્મ નથી છતાં હરહ ંમેશ કાઈ એકવાત કહી શકાય. નહિ. (નાસ્તિ–ગવ૧૧) (૭) સત્ય વચન ધર્મ તા છે જ પણ કદી એવા પ્રસંગ પણ બને છે કે જ્યારે સત્ય વચન ધર્મ બનતું નથી. આમ છતાં હરહ ંમેશ માટે એ વાત કહી શકાય નહિ. (બસ્તિ-નાસ્તિ1-3(164) આમ ઉપરનાં દષ્ટાંતો પરથી સ્પષ્ટ સમજાશે કે અનેકાન્તવાદ એ જ્ઞાનને ચકાસવાની વિશિષ્ટ પદ્ધતિ છે. તેમાં પ્રથમ ત્રણ સામાન્ય અને સરળ છે. બાકીનાં ચાર પદ એ પ્રથમ ત્રણના સ ંયોજનથી જન્મેલાં છે. તે કઈ સશયવાદ નથી પણ એક જ વસ્તુને ભિન્ન ભિન્ન રીતે જોવાની દૃષ્ટિ છે. પ ંડિત સુખલાલજી આ તત્ત્વજ્ઞાનનું મૂલ્યાંકન કરતાં કહે છે કે “અનેકાન્ત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાએથી ખુલ્લુ એવું માનસચક્ષુ છે.” માનવીના સામાન્ય વ્યવહારમાં તે ઘણું જ ઉપયોગી બને છે. જીવનમાં તેના વડે અનેક પ્રકારના ધાર્મિક અને સામાજિક સંઘષૅ ટાળી શકાય છે. જૈનધમ ના ઈશ્વર વિષેના ખ્યાલે કેટલાક લેાકા જૈનધર્મ ને નાસ્તિક ધર્મ તરીકે ઓળખાવે છે. આ માટે કારણા આપતાં તેએ જણાવે છે કે જેના ઇશ્વરમાં માનતા નથી. તે વૈદને પ્રમાણભૂત ગણતા નથી તથા તે પારલૌકિક જીવનમાં માનતા નથી. સામાન્ય રીતે જૈના વિવિધ દેવદેવીએની પૂજા, યજ્ઞા, કર્મ કાંડા વગેરેમાં માનતા નથી. પણ ઈશ્વર વિશેના જૈનધર્માંના ખ્યાલ સ્પષ્ટ છે. જુદા જુદા ધર્મ સ્થાપાના ઈશ્વર વિશેના ખ્યાલા જુદા જુદા પ્રવર્તે છે. ઈશ્વર વિશેના સર્વના સામાન્ય ખ્યાલ એવા છે કે તે સોષ્ઠ છે. તેણે જગતનુ Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૦૭ સર્જન કર્યું છે. જગતના સર્વ પ્રાણીઓનું ભાવિ તેના હાથમાં છે. દરેકને સારાં– નરસાં કર્મોને તે બદલે આપે છે. માનવીના ઈશ્વર વિશેના ખ્યાલો પણ જુદે જુદે સમયે બદલાતા રહ્યા છે. સંસ્કૃતિને ઉગમ કાળમાં માનવી અગ્નિ, વાયુ, સૂર્ય, વરસાદ જેવાં પ્રકૃતિનાં તત્તને ઈશ્વર તરીકે પૂજતો, કારણ કે આ ત દ્વારા માનવીના જીવનને વિકાસ થતું હતું. આથી તે આવાં તને વેદ, તેમ જ યજ્ઞો દ્વારા બલિ વગેરે અર્પણ કરી પ્રસન્ન કરવા ઈચ્છતે. તે એમ માનતે કે આ દ્વારા અહિક સુખો પ્રાપ્ત થાય છે. . આ પછી જેમ જેમ માનવી નવી નવી શોધખોળ કરતે ગયે, તેના જ્ઞાનમાં વધારે થતો ગયો તેમ તેમ ઈશ્વર વિશેના તેના ખ્યાલો બદલાતા ગયા. હિંદુધર્મમાં ઈશ્વર વિશેના ખ્યાલે તપાસીએ તે જણાય છે કે પુરાણે અને પૌરાણિક કથાઓમાં ઈશ્વરનાં જે સ્વરૂપોની કલ્પના કરેલી છે તે વિવિધ પ્રકારની છે. ઘણું વિષ્ણુ અને શિવને મુખ્ય દેવ માની અન્યને ગૌણ ગણે છે. વિષ્ણુ માનવીને દુઃખમાં રક્ષણ આપે છે, તેવી અનેક કથાઓ હિંદુધર્મમાં પ્રચલિત છે. શિવને પણ તેઓ સંહારક અને રક્ષક તરીકે પૂજે છે. આ સર્વ આગળ ઈન્દ્ર, યમ, બ્રહ્મા, વરુણ, કુબેર વગેરેને ગણ માને છે. સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી વગેરેને સર્વ શક્તિમાન દેવી તરીકે પૂજે છે. આમ હિંદુઓ વિવિધ દેવદેવીઓની પૂજામાં માનતા હોવા છતાં “બ્રહ્મને પરમ તત્ત્વ તરીકે માને છે. આ પરમ તત્વ “બ્રહ્મ તે ઈશ્વર એમ પણ તત્વચિંતકે જણાવે છે. વિશ્વનું સર્જન કઈ દેવ કે દેવીએ કર્યું છે તેવું જૈનધર્મ માનતા નથી. વિશ્વ નિત્ય અને અસૃષ્ટ છે. એનાં જુદાં જુદાં સ્વરૂપે હોઈ શકે અને તે સ્વરૂપો તથા લક્ષણોનાં સંધટન-વિઘટન પણ થઈ શકે. તે છ દ્રવ્યનું બનેલું છે. આ છે દ્રવ્ય તે જીવ, પુદ્ગલ, કાળ, આકાશ, ગતિ અને ધર્મ. જીવ મૈતન્ય ધરાવે છે. પુદ્ગલ અચેતન છે. જીવ પ્રકૃતિથી મુક્ત છે. તેની સંખ્યા અનંત છે. જૈને માને છે કે ઈશ્વર શુદ્ધ જીવ છે અને તે અનંત ધર્મ, જ્ઞાન, આનંદ, અને શક્તિ ધરાવે છે. પ્રત્યેક જીવનમાં આ ગુણ હોય છે. પરંતુ સારાનરસાં કર્મોને કારણે જીવના આ સ્વાભાવિક ગુણેને ક્ષય થયે હોય છે. જીવની આજુબાજુ કર્મોનું આવરણ રચાયેલું હોય છે. જીવને જ્યારે પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે અનંત આનંદ અને શક્તિ મેળવે છે. તે અહંત બને છે. આ સ્થિતિ કેઈના આપવાથી જીવને મળતી નથી પણ સ્વયં કષ્ટ વેઠીને, તપ કરીને જીવે મેળવવાની હોય છે. અહંત સંસારના આવેગો અને આસક્તિઓથી Page #116 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો મુક્ત હોય છે, તે અન્યને મેક્ષને માર્ગ બતાવવા સમર્થ હોય છે તેથી તેને તીર્થકર તરીકે પૂજવામાં આવે છે. અનંત જ્ઞાન અને અનંત આનંદને કારણે આ ઈશ્વર અત્યંત તેજસ્વી હોય છે. તેને કઈ ઈચ્છા કે કાર્ય હેતાં નથી. તેને જગતની વ્યવસ્થાની કોઈ જવાબદારી નથી. તેને કઈ વાસના કે અભિલાષા હેતાં નથી. ટૂંકમાં જગતને ઈશ્વરે સર્યું છે અને ઈશ્વર સર્વવ્યાપી છે તેવી માન્યતા જેને સ્વીકારતા નથી. જૈન દર્શનમાં મનુષ્યની દિવ્યતાને ઈશ્વર તરીકે કલ્પવામાં આવી છે. માનવી પૂર્ણજ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર્યથી દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. તે પિતાનાં કર્મો વડે મહાન બની શકે છે. તેની વર્તમાન સ્થિતિ તેનાં કર્મોને આધીન છે. માનવીને દુઃખ કે સુખ પિતાનાં કર્મોનાં ફળ તરીકે પ્રાપ્ત થતું હોય છે. કઈ પણ દિવ્ય શક્તિ તેના સુખ-દુઃખમાં મદદ કરી શકતી નથી. કર્મનાં ફળ તેને ભેગવવાં જ પડે છે. કર્મને ક્ષય થતાં સુખ કે દુઃખને નાશ થાય છે. આમ ઈશ્વર વિશેના ખ્યાલમાં જૈન દર્શન સ્પષ્ટ છે. આમ છતાં દરેક ધર્મને ટકી રહેવા માટે તત્કાલીન પરિસ્થિતિને સામને કરે પડતું હોય છે. જૈનધર્મમાં પણ તેવું બન્યું છે. જેને વિવિધ દેવદેવીઓની પૂજામાં માનનાર હિંદુધમ ને સામનો કરવાનું હોવાથી તેને અનુયાયીઓના મનને આશ્વાસન માટે જૈનધર્મમાં સમય જતાં રક્ષક દેવ તરીકે યક્ષ, નાગ વગેરેને સ્થાન આપવામાં આવ્યું. તેઓ તીર્થકરને રક્ષક તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં જૈનધર્મમાં યક્ષયક્ષિણીએ કુલદેવતા તરીકેનું સ્થાન પામ્યાં. ધરણેન્દ્ર અને પદ્માવતીને તીર્થકર પાર્શ્વનાથ સાથે સાંકળવામાં આવ્યા. તેઓની પૂજા થવા લાગી. પણ તેમની માનતા માનવા લાગ્યા. ઘંટાકર્ણવીરની પૂજા પણ ગુજરાતમાં પ્રચલિત છે. અનેક લેકે તેમના દર્શનાર્થે આવે છે. પિતાની ઈચછા પરિપૂર્ણ થાય તે માટે તેમની માનતા રાખે છે. આમ દેવદેવીઓની પૂજાવાળા હિંદુધર્મની હરોળમાં ઊભા રહેવા જૈનધર્મમાં યક્ષ-યક્ષિણીઓની પૂજા પ્રચલિત થઈ. ધીરેધીરે જનધર્મમાં તાન્ત્રિકવિદ્યાનું સામ્રાજ્ય પણ વિસ્તર્યું. - જૈને હિંદુઓની માફક ઈશ્વર વિશેની કલ્પના ધરાવતા નથી. તેઓ મનુષ્યની દિવ્યતામાં માને છે. પ્રત્યેક જીવમાં ઈશ્વરત્વ રહેલું છે. ઈશ્વરત્વ એટલે પૂર્ણ ત્વનો . પ્રાપ્તિ. દરેક તીર્થકરેએ સર્વજ્ઞત્વ અને પૂર્ણત્વ પ્રાપ્ત કરેલું છે તેમ માનવામાં આવે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ જૈનધમાં પૂજા જૈનધમ માં તીથ કરાની પૂજા થાય છે, પણ અહીં હિંદુધર્માંની માફક પૂજાના હેતુ દેવાની કૃપા વાંછવાના નથી, પણુ અહીં પૂજા દ્વારા માનવી સારાં કર્મો કરવા પ્રેરાય, દિવ્યતાના માર્ગે ગમન કરે તેવી માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવાના આશય રહેલા છે. તીર્થંકરા તેમ જ ધર્મ પ્રથાના આદેશનું સ્મરણ કરીને માદન મેળવવું એ પૂજાને! હેતુ છે. મન અને વિચાર શુદ્ધ હોય તા જ આ શકય બને. આ માટે જૈનધમ માં વિવિધ પ્રકારના આચારા પ્રખાવ્યા છે. આચારા દ્વારા મ નથી મનની શુદ્ધતા પ્રાપ્ત કરી શકે. આમ પૂજા દ્વારા માનવીને જીવનના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે. ટૂંકમાં જૈનધર્મ મનુષ્યની ધાર્મિક સ્વત ંત્રતામાં માને છે, તે કર્મને વધારે મહત્ત્વ આપે છે. કર્માંનાં ફળ દરેક મનુષ્યને ભોગવવાં જ પડે છે. દરેક મનુષ્ય પોતાનાં કર્મો માટે જવાબદાર હોય છે. તીર્થં કરા મનુષ્યને પૂર્ણતા મેળ વવાના માર્ગ બતાવે છે. સમ્યક્દર્શન. સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્યને જે અનુસરે છે તે જીવનમાં પૂર્ણતાના માર્ગે પ્રયાણ કરે છે. ૧૦૯ જૈનધર્મના સંપ્રદાયે આ ધર્મના બે મુખ્ય સંપ્રદાયા છે: (૧) શ્વેતાંબર (૨) દિગંબર. સમય જતાં આ બે શાખાએામાંથી અનેક ગચ્છ અને પેટા ગુચ્છ અસ્તિત્વમાં આવ્યા છે. સામાન્ય રીતે એમ મનાય છે કે બિહારમાં ભયંકર દુકાળ પડતાં ઈ. સ. પૂ. ૨૯૮માં કેટલાક સાધુએ સાથે ભદ્રબાહુ નામના આચાર્ય દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું. કેટલાક બિહારમાં રહ્યા, દુકાળની સ્થિતિ શાંત પડતાં વગેરે પાછા બહાર આવ્યા. અહીં તેમણે જોયુ` કે જૈન સાધુએના ઘણા જ ફેર પડેલ છે. તેમણે વસ્ત્રો ધારણ કરવા માંડત્યાં છે. ભદ્રબાહુએ મહાવીરના પ્રખાધેલ નિયમે ચાલુ રાખવાના અનુરાધ કર્યાં, આમાંથી જૈન આચાર્ય ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર વચ્ચે મતભેદ શરૂ થયા. સ્થૂલભદ્રના ઉપદેશને પરિણામે ઉત્તરમાં રહેલા સાધુએએ શ્વેત વસ્ત્રો ધારણ કરવાનાં ચાલુ રાખ્યાં. તેમાંથી શ્વેતાંબર અને દિગંબર એવી બે શાખાઓ શરૂ થઈ. ઈ. સ.ના પહેલા સૈકામાં આ બે વિભાગોએ ફાયમી સ્વરૂપ ધારણ કર્યું. આ ભેદ મૂળમાં તા સાધુએમાં પડચો હતા, પાછળથી શ્રાવકામાં ઊતરી આવ્યો હતા. ખતે સોંપ્રદાયામાં કાઈ પાયાના મતભેદો જોવા મળતા નથી, તેમાંના કેટલાક ગૌણુ ભેદે આ પ્રમાણે છે : (૧) શ્વેતાંબરા તી...કાની પ્રતિમાઓને વસ્ત્ર પરિધાન ભદ્રબાહુ આચારમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભારતીય ધમ કરે છે. દિગ ંબર સાધુઓ તેમના તીથ કરાની પ્રતિમાઓને વસ્ત્ર વગરની રાખે છે. (૨) દિગંબરા સ્ત્રીઓના મેક્ષમાં માનતા નથી, જ્યારે શ્વેતાંબરા સ્ત્રીઓના મેક્ષમાં માને છે. (૩) દિગબરા માને છે કે મહાવીર અપરિણીત હતા જ્યારે શ્વેતાંબરા તેમને પરિણીત માને છે. તેમને એક પુત્રી હતી એમ સ્વીકારે છે. (૪) શ્વેતાંબરે દ્વાદશાંગા અને અન્ય ધર્મગ્ર ંથાને પ્રમાણિત માને છે જ્યારે દિગ ંબરા માને છે કે મૂળ ગ્રંથા ધણા વખત પહેલાંથી નાશ પામ્યા છે. (૫) શ્વેતાંબરા માને છે કે સર્વજ્ઞ અને મુક્ત કેવલજ્ઞાનીએ આહાર કરતા હતા. દિગંબરા આ વાત સ્વીકારતા નથી. (૬) શ્વેતાંબર સાધુએ જુદા જુદા ધરામાંથી ભોજન વહારે છે જ્યારે દિગ ંબર સાધુએ પોતાના સંકલ્પ પૂર્ણ કરે તેવા એક જ ઘરમાંથી ખાવાનું સ્વીકારે છે અને ઊભા રહીને ખાય છે. (જૈન દર્શન,’ પૃ. ૪૦) આમાંના ઘણાને કાઈ અતિહાસિક પ્રમાણ મળતું નથી. સ ંભવ છે કે જૈન સાધુએમાં આચારવિચારમાં મહાવીર પછી ધીરેધીરે મતભેદ પડયા હશે અને ધીરેધીરે તેમણે કાયમી સ્વરૂપ ધારણ કર્યું હશે. આ શાખાઓમાં પણ સમય જતાં અનેક શાખાઓ અને પેટા શાખાએ અસ્તિત્વમાં આવી. શ્વેતાંખર સપ્રદાયની શાખાએ શ્વેતાંબર સંપ્રદાયમાં ત્રણ પ્રકારની શાખાએ પ્રચલિત છે : (૧) મૂર્તિ પૂજક (૨) સ્થાનકવાસી (૩) તેરાહપથી. મૂર્તિ પૂજક સ ંધના અનુયાયીએ શ્વેત વસ્ત્રો તથા કીમતી અલંકારો ધારણ કરેલ મદિરની પ્રતિમાઓની પૂજા કરે છે. તે મંદિરમાં રહે છે. દ્રવ્ય વગેરેના સંગ્રહ કરે છે. અન્યને ત્યાંથી આવેલા ભેજનને સ્વીકાર કરે છે. પૂજામાં સુગ ંધી બ્યા તથા ધૂપના ઉપયોગ કરે છે, આ લેાકા ચૈત્યવાસી તરીકે ઓળખાય છે, આ સધમાં સમય જતાં જુદી જુદી વિચારસરણીવાળા નીચેના કેટલાક ગા અસ્તિત્વમાં આવ્યાઃ (૧) ઉષકેશ ગચ્છ—આ ગચ્છ તીર્થંકર પાર્શ્વનાથ સાથે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે તેએ! પાર્શ્વનાથના અનુયાયી તરીકે ઓળખાય છે, (૨) ખરતર ગચ્છ—આ ગચ્છ વધુ માનસૂરી સાથે સ ંબંધ ધરાવે છે. આ શાખાના અનુયાયીએ રાજસ્થાન અને બંગાળમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. (૩) તપા ગચ્છ——શ્વેતાંબર સંપ્રદાયમાં આ ગચ્છનું મહત્ત્વ સવિશેષ છે. આ ગુચ્છના સ્થાપક જગચંદ્રના તપથી પ્રભાવિત થઈ સ્થાનિક Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ રાજાએ આ ગચ્છને તપ ગચ્છ તરીકે બિરદાવ્યું. આ ગચ્છના અનુયાયીએ ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં છે. પાચંદ્ર ગચ્છ–પાશ્વરચંદ્ર નામના સાધુના નામ પરથી આ ગચ્છનું નામ પાર્ધચંદ્ર ગચ્છ પડવું. પણ માયિક ગચ્છ–ચંદ્રપ્રભા નામના સૂરિએ આ ગચ્છની સ્થા પના કરી હતી. (૬) અંચલ ગચ્છ-આ ગ૭ના અનુયાયીઓ મુખપટ્ટીને બદલે અંચલને ઉપયોગ કરે છે. (૭) આગનિક ગચ્છ–આ ગચ્છને અનુયાયીઓ ક્ષેત્ર દેવતાની પૂજા કરતા નથી. આમાંથી એક કડુક નામની શાખા શરૂ થઈ. સ્થાનક્વાસી શ્વેતાંબર સંપ્રદાયની આ શાખાના અનુયાયીઓ મૂર્તિપૂજામાં માનતા નથી. વિ. સં. ૧૫૦૮ (ઈ. સ. ૧૪૫૨)માં અમદાવાદના લોકાશાહ નામના વણિકને કઈ સાધુ સાથે અણબનાવ થતાં તેણે લેકા ગચ્છ નામે ન ગચ્છ શરૂ કર્યો. તેમના મુખ્ય વિરોધ મૂર્તિપૂજા સામે હતો. તેઓ માનતા કે આગમે મૂર્તિ પૂજાને આદેશ આપતા નથી. કાશાહના ગચ્છમાં જોડાનાર ઋષિ તરીકે ઓળખાતા. આ સમયે મુસ્લિમ બાદશાહની મૂર્તિ પૂજા વિધિની પ્રવૃત્તિઓને લીધે આ ગ૭માં અનેક લેકે ભળ્યા. થોડાક જ સમયમાં તેમાંથી પારખમતી, ગુજરાત ગચ્છ, ઉત્તરાધી અથવા સરવામતી, નાગોરી વગેરે શાખાઓ ઉદ્દભવી. આ ગચ્છના અનુયાયીઓ એકાંતમાં રહેવાનું પસંદ કરતા હોવાથી તેઓ “ટૂંઢિયાના નામે ઓળખાતા. ઈ. સ. ૧૮૪૪માં લવજીષિ નામના એક અનુયાયીએ “સ્થાનકવાસી' નામની શાખા શરૂ કરી તેને પ્રચાર ટૂંક સમયમાં ઘણું જ સારે થયો. આજે તે શ્રાવકને વિશાળ સમુદાય સ્થાનકવાસી બની ગયા છે. સ્થાનકવાસીઓ મંદિર બાંધતા નથી, મૂર્તિપૂજામાં માનતા નથી અને યાત્રાધામમાં પણ માનતા નથી. તેઓ પોતાના મુખ પર સફેદ પટ્ટી બાંધે છે. તેઓ માત્ર અગિયાર ધર્મગ્રંથોની પ્રમાણિકતા સ્વીકારે છે. તેરાપંથે આ સંપ્રદાયના પ્રસારક ભિકમઋષિ હતા. તેમણે મારવાડમાં આ પંથની સ્થાપના કરી હતી. આ સંપ્રદાયમાં ગુરુને દરરોજ પ્રણામ કરવાને આદેશ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભારતીય ધર્મો બંગાળમાં કલકત્તા તેમ જ ભારતના પશ્ચિમના પ્રદેશોમાં આ પંથના અનુયાયીઓની સંખ્યા વિશેષ છે. દિગંબર સંપ્રદાયની શાખાઓ આ સંપ્રદાયની ત્રણ શાખાઓ છેઃ (૧) તેરાપંથ (૨)બીસપંથ (૩) તારણપથા (1) તેરાપંથ-આ પંથના આદ્યસ્થાપક આગ્રાના બનારસીદાસે અઢારમી સદીમાં જૈન મઠના ઉપરીઓના આચારના વિરોધમાં આ પંથની સ્થાપના કરી. આ પંથના અનુયાયી એ જૈન મઠના અધિપતિને માન આપતા કે પ્રતિમાને એને શણગારતા નથી. તેઓ પૂજામાં પુરુષ અને કેસરને નિષેધ કરે છે (4) બીસપંથ– જૈન મઠના અધિપતિના આચારના ટેકેદારે બીસપંથી તરીકે ઓળખાય છે. તેઓ નગ્ન પ્રતિમાની પૂજા પ્રણાલિકાગત કરે છે. પૂજામાં ધૂપ, દીપ, પુષ્પ, નૈવેધ વગેરેનો ઉપયોગ કરે છે. તેઓ દિગંબરના ધર્મગ્રંથમાં માને છે. () તારણ પંથ-આ પંથના આદ્યસ્થાપક ગ્વાલિયર રાજ્ય તારણતરણ સ્વામી હતા. આ પંથના અનુયાયીઓ મંદિરે બાંધે છે પણ પ્રતિમાને સ્થાને ધર્મગ્રંથ રાખે છે. પૂજામાં પુપ, નૈવેધ વગેરેને ઉપયોગ કરતા નથી. આ સંપ્રદાયના અનુયાયીઓ મધ્ય પ્રદેશમાં સવિશેષ જોવા મળે છે. આ ઉપરાંત દ્રાવિડસંધ, કાષ્ઠસંઘ, યાપનીયસંધ વગેરે સંઘ નોંધપાત્ર છે. થા૫નીયસંઘ જૈનધર્મમાં વેતાંબર અને દિગંબર સંપ્રદાય ઉપરાંત આ યાપનીયસંઘ પણ એક નેધપાત્ર શાખા છે. આ સંઘની સ્થાપના શ્રીકલશ નામના વેતાંબર સાધુએ ઈ. સ. ૧૪૮માં કરી હતી. આ શાખાને ઉદ્દભવ કર્ણાટક પ્રદેશમાં થયો હોય તેમ કનડ પ્રદેશના અભિલેખે પરથી જણાય છે. આ સંઘના સાધુઓ મુખ્યત્વે બેલગામ જિલ્લાના સોનદત્તી તાલુકાના હોસર અને મનેલી વિસ્તારમાં જોવા મળે છે. આ પંથના સાધુઓ શ્વેતાંબર અને દિગંબર પંથને સમન્વય કરીને પોતાના આચાર પાળે છે. તેઓ નગ્ન રહે છે. મયુર પિચછને રણે હાથમાં રાખે છે. હાથમાં ભેજન કરે છે. તે સાથે તેઓ સ્ત્રીઓને મોક્ષમાં માને છે. શ્વેતાંબરેના કેટલાક ધર્મગ્રંથને તેઓ સ્વીકારે છે. આ સંપ્રદાય હાલમાં લુપ્ત થયેલું જણાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ટૂંકમાં જૈનધર્મમાં વિવિધ સંપ્રદાયે હોવા છતાં તેઓમાં કઈ પાયાના સિદ્ધાંતે બાબતને વિરોધ નથી. તેમને વિરોધ કેવળ સાધુ-સાધ્વીઓના આચારમાંથી ઉદ્દભવ્યું છે. શાળ્યો - જૈનધર્મનાં શાસ્ત્રો આગમ ગ્રંથને નામે ઓળખાય છે. આગમ ગ્રંથના બે વિભાગ છેઃ (૧) પૂર્વ (૨) અંગ. પૂર્વની સંખ્યા ચૌદ છે અને અંગેની સંખ્યા મૂળમાં ૧૨ છે પણ એમાં દષ્ટિવાદ લુપ્ત થઈ ગયેલું હોવાથી ૧૧. આ ઉપરાંત ૧૨ ઉપાંગે, ૬ છેદ સૂત્ર, ૪ ભૂલસૂત્ર, ૧૦ પ્રકીર્ણક, ૨ છૂટાં સૂત્રોઅનુયોગહારસૂત્ર અને નંદિસૂત્ર, આમ બધાં મળી કુલ ૪૬ની સંખ્યા છે. કેટલાક માને છે કે આ ગ્રંથ મહાવીર સ્વામીએ રચ્યા છે, પણ હકીકતમાં મહાવીર સ્વામીના ઉપદેશ તેમના શિષ્યોએ ગ્રંથસ્થ કર્યો છે. આગમ ગ્રંથોનું સાહિત્ય ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સ્થૂલભદ્ર તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ શાસ્ત્રોની ભાષા અર્ધમાગધી છે. તેમાં તીર્થકરોને ઉપદેશ, ચારિત્ર્ય, ધર્મપ્રવર્તકોનાં જીવનચરિત્ર, તત્વજ્ઞાન, તીર્થો, વ્રત વગેરે વિવિધ વિષય ઉપર ચર્ચા કરેલ છે. ભારતીય સાહિત્યમાં જૈન આગમ ગ્રંથે આગવું સ્થાન ધરાવે છે. અંગ” શાસ્ત્રમાં આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ-સમવાયાંગ, વિવાહપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકાશ્ચયનાંગ, અન્નકૃતદશા, પ્રશ્ન વ્યાકરાણગ, વિપાકસૂત્રાંગને સમાવેશ થાય છે. ઉપાંગમાં પયાતિક રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્યપ્રાપ્તિ, જે બુદ્ધીપતિ, ચંદ્રપ્રતિ, નિયાવલી, કલ્પાવંતસિકા, પુપિકા, પુષ્પચૂલિકાવૃષ્ણિદશા વગેરે ગ્રંથને સમાવેશ થયેલ છે. આ સર્વેમાં તીર્થકરેની સ્તુતિ અને રાજાઓનાં ચરિત્ર આપેલ છે. આ ઉપરાંત અન્ય શાસ્ત્રગ્રંથમાં નિશીથ, મહાનિશીથ, આચારદશા, બહટૂંક૯પસૂત્ર, ઉત્તરાધ્યન, આવશ્યક વગેરે ઘણા નેધપાત્ર છે. આ સાથે ઘણું જૈન સૂરિઓએ કાવ્ય, વ્યાકરણ, ધર્મસિદ્ધાંત, વિજ્ઞાન, નાટક, તિષ, મંત્રશાસ્ત્ર, ધર્મકથાઓ, પ્રબંધે વગેરે વિષય ઉપર નેધપાત્ર ગ્રંથ રચ્યા છે. જૈન શાસ્ત્રગ્રંથ રચવામાં સમદેવસૂરિ, રત્નસિંહ, શાન્તિસૂરિ, હણકીર્તિ, જિનસેનસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ, હેમચંદ્રાચાર્ય, મેરૂતુંગ, દેવચંદ્ર, ધનપાલ, હરિભદ્રસૂરિ, હીરવિ યસરિ વગેરેએ મહત્વને ફાળો આપે છે. હેમચંદ્રાચાર્ય રચિત “સિદ્ધહેમ' નામને વ્યાકરણ ગ્રંથ ભારતને એક ઉત્તમ ગ્રંથ ગણાય છે. ભા. ૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભારતીય છે ભારતમાં જૈનધર્મને પ્રસાર પ્રાચીન ધર્મગ્રંથને આધારે જણાય છે કે જૈનધર્મ વેદકાલ જેટલું પ્રાચીન છે. હડપ્પા અને મહેજો-દડેના પ્રાગૂ વેદકાલીન સંસ્કૃતિના અવશેષોમાંથી મળેલી કેટલીક માનવ મુદ્રાઓ તથા વૃષભની મુદ્રાઓ ઉપરથી કેટલાક વિદ્વાને જૈનધર્મને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળવા પ્રયત્ન કરે છે પણ તેના વિશે કઈ ચોક્કસ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. જૈનધર્મના આદ્ય તીર્થકર ઋષભદેવ વિશેના ઉલ્લેખો વેદમાંથી મળે છે. તેમને વિષાણુના ચોવીસ અવતારમાંના એક અવતાર તરીકે ઓળખાવ્યા છે. જૈનધર્મના વીસમા તીર્થંકર મહાવીર સ્વામી અને ગૌતમબુદ્ધ સમકાલીન નહતા એવા પ્રમાણે ધર્મગ્રંથોમાંથી મળે છે. તેમનું કાર્યક્ષેત્ર બિહારમાં ચંપા, વિશાલી, રાજગૃહ, મિથિલા, શ્રાવસ્તી વગેરે પ્રદેશમાં વિસ્તર્યું હતું. પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. પાર્શ્વનાથ અને મહાવીરે ભારતમાં જૈનધર્મને કપ્રિય બનાવ્યું હતું. મહાવીરને મૃત્યુ બાદ જૈન સાધુઓમાં આચાર સંબંધી મતભેદે વધવા લાગ્યા. જૈન અનુશ્રુતિ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઉત્તર ભારતમાં ભયંકર દુકાળ પડતાં કેટલાક સાધુએ દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. દુકાળની પરિસ્થિતિને લીધે ઉત્તર ભારતમાં રહેલા સાધુઓને પોતાના અહિાર અને આચારમાં ફેરફાર કરવો પડ્યો. દુકાળની પરિસ્થિતિ થાળે પડતાં દક્ષિણમાં ગયેલા સાધુઓ પાછા આવ્યા. અહીંના સાધુઓના આચાર જોતાં તેઓ વચ્ચેના મતભેદે વધી ગયા. ધીરેધીરે તેમાંથી જૈનધર્મની વિવિધ શાખાઓ અસ્તિત્વમાં આવી. પિતાની ઉત્તરાવસ્થામાં ચંદ્રગુપ્ત મૌર્યે જૈનધર્મની દીક્ષા લીધી હતી એમ મનાય છે. આજ વંશના અશોક પછીના રાજવી સંપ્રતિએ જૈનધર્મને રાજ્યાશ્રય આપી તેના પ્રસારમાં નોંધપાત્ર ફાળો. આપ્યો હતો. ધીરેધીરે જૈનધર્મ કલિંગ, મથુરા, માળવા, ગુજરાત અને દક્ષિણ ભારતમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો. મથુરામાંથી ઈ. સ. પૂ. બીજાથી ઈ. સ.ના પાંચમા સૈકા સુધીના અભિલેખે પરથી જણાય છે કે આ સમય દરમ્યાન મથુરા જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. આ સમય દરમ્યાન જૈનમાં તીર્થંકરની પૂજા સાથે ઇતર દેવદેવીઓ જેવી કે સરસ્વતી વગેરેની પૂજા પ્રચલિત થઈ હતી. માળવાના પ્રદેશમાં કાલિકાચા જૈનધર્મને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતે. ગુપ્તકાલ દરમ્યાન ભાગવત ધર્મની સરખામણીએ જૈનધર્મને વિકાસ થયો. ન હતા. આમ છતાં તે હિંદુધર્મ સામે ટકી રહ્યો હતો. ત્યાર પછીના સમ્રાટ Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈનધ ૧૧૫ હના સમયમાં તેની ધર્મ સહિષ્ણુતાને લીધે જૈનધમ સારા પ્રમાણમાં વિસ્તર્યો, આગ્રા, અયેાધ્યા, કાશ્મીર, પંજાબ, રજપૂતાના વગેરે પ્રદેશમાંથી આ સમયમાં રચાયેલા જૈનધમ ના ગ્રંથા તેમ જ પ્રતિમાએ મળી આવેલ છે. આમ ધીરેધીરે ઈ. સ.ની દસમી સદી સુધીમાં જૈનધર્મ ભારતમાં એક અગ્રગણ્ય ધર્માં તરીકે સ્થાન પામી ચૂકયો હતા. ગુજરાતમાં જૈનધ બાવીસમા તીર્થં કર નેમિનાથ યાદવ કુલના રાજકુમાર હતા. તેમનું કાર્ય ક્ષેત્ર દ્વારકા, ગિરનાર અને તેની આસપાસના પ્રદેશ હતું. ગુજરાતમાં નેમિનાથના સમયથી જૈનધર્મના પ્રસાર વેગથી થયા હેાય તેમ લાગે છે. ક્ષત્રપકાલમાં ગુજરાતમાં જૈનધર્મી પ્રચલિત હતા એમ સૌરાષ્ટ્રમાંથી મળેલા ક્ષત્રપકાલીન જૈન વિદ્વારે। પરથી જાણી શકાય છે. આ સમયે ગિરનાર, ઢાંક, ભરૂકચ્છ (ભરૂચ) વગેરે જૈનધર્માંનાં કેન્દ્રો હતાં. ઈ. સ.ના ચેથા સૈકાના આર્ભમાં જૈન આગમ ગ્રંથાની એક વાચના મથુરાંમાં અને ખીજી વાચના વલભીમાં થઈ હતી. જૂનાગઢમાં બાવા વ્યારાની ગુફામાંથી જૈનસ પ્રદાયને લગતા અવશેષો મળ્યા છે. ઢાંકની ગુફાઓમાં જૈન તીર્થંકરાની પ્રતિમાએ કંડારેલી જોવા મળે છે. મૈત્રકકાલમાં જૈનધર્મ ધીરેધીરે ગુજરાતમાં વિસ્તર્યો. આ સમયે વલભી બૌદ્ધ"ધની સાથે જૈનધર્મોનું પણ મુખ્ય કેન્દ્ર બન્યું હતું . મૈત્રક રાજવી ધ્રુવસેન ૧લાએ પેાતાના પુત્રના વિષાદ દૂર કરવા આનંદપુર (હાલનું વડનગર)માં કલ્પસૂત્રના પાઠ કરાબ્યા હતા. જિનસેનસૂરિએ હરિવંશ પુરાણુ નામના જૈન પુરાણુની રચના વઢવાણમાં કરી હતી. આમ મૈત્રકકાલ દરમ્યાન જૈનધર્મ ગુજરાતમાં સમૃદ્ધ થતા જતા હતા. ચાવડા અને સાલકીકાલ દરમ્યાન જૈનધર્મ ને ગુજરાતમાં સારા પ્રમાણમાં રાજ્યાશ્રય મળ્યા. ચાવડાકાલ દરમ્યાન વનરાજ ચાવડાએ તથા સાલ કીકાલ દરમ્યાન ચૌલુકય રાજવી કુમારપાળ, મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ તથા જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે જૈનધમ ને લેાકપ્રિય બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્ય હતા. મૂળરાજ સાલ કીથી માંડીને દરેક સાલકી રાજવીએ જૈન મંદિરાને દાન આપ્યાં છે. આ સમયે ગિરનાર, શત્રુજય, કુંભારિયા, આજી, પાટણ, ખંભાત, પ્રભાસપાટણું, ભરૂચ વગેરે સ્થળાએ ઘણાં જ ઉત્તમ જૈન મ ંદિશ બુધાયાં. ગિરનારના વસ્તુપાલ વિહાર, આજીનાં વિમલવસહિ અને લૂણુવસંહ નામનાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો જૈન મંદિર, કુંભારિયાનાં જૈન મંદિરે વગેરે સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. આબુનાં જૈન મંદિરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. વાઘેલા રાજવીઓએ પણ જૈન મંદિરના નિભાવ અર્થ વ્યવસ્થા કરી હતી, એમ આ સમયના ઉપલબ્ધ અભિલેખો પરથી જાણવા મળે છે. દક્ષિણ ભારતમાં જૈનધર્મ મૌર્યકાળ દરમ્યાન દક્ષિણ ભારતમાં જૈનધર્મને પ્રસાર થયો. ચંદ્રગુપ્ત મૌર્યું જૈનધર્મ અંગીકાર કરી દક્ષિણ ભારતમાં વસવાટ કર્યો હતો એમ જાણવા મળે છે. જૈન આચાર્ય ભદ્રબાહુએ શ્રવણબેલગેલની ગુફામાં દેહત્યાગ કર્યો હતો. જૈન આચાર્ય સમતભદ્ર મહારાષ્ટ્ર અને દક્ષિણના પ્રદેશમાં જૈનધર્મને પ્રચાર કર્યો હતા. ગંગ અને રાષ્ટ્રકૂટ વંશના રાજવીઓએ જૈનધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો એમ તેમના સમયના ઉપલબ્ધ અભિલેખે પરથી જાણવા મળે છે. ગંગ રાજવીઓની સત્તા ઈ. સ.ના બીજાથી અગિયારમા સૈકા સુધી મૈસૂર અને તેની આસપાસના પ્રદેશ ઉપર સ્થપાયેલી હતી. દક્ષિણના ચૌલુકોએ પણ જૈનધર્મને સારે આશ્રય આપ્યું હતું. તેમણે અનેક જૈન દેવાલય બંધાવ્યાં તથા અનેક દેવાલયોને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. દક્ષિણના તામિલ પ્રદેશમાં પણ જૈનધર્મને પ્રચાર થયે હતે. તામિલ સાહિત્ય રચનારાઓ મોટે ભાગે જૈન હતા. પાંડવ વંશના રાજવીઓએ જૈનધર્મને રાજ્યાશ્રય આપેલ. મદુરા દક્ષિણ ભારતનું નોંધપાત્ર જૈન કેન્દ્ર બન્યું હતું. પલ્લવ રાજવીઓની રાજધાની કાંચીમાં જૈનધર્મનું કેન્દ્ર હતું. આમ અગિયારમા–બારમા સૈકા સુધી સમગ્ર ભારતમાં જનધર્મ વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો હતે. અનેક સ્થળોએ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયનાં મંદિર, પ્રતિમાઓ અને સાહિત્યનું સર્જન થયું હતું. બારમી-તેરમી સદીમાં ભારતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતાં અનેક હિન્દુ અને જૈન મંદિરને નાશ થયો. મંદિરની જગ્યાએ મસ્જિદે બની. આવા વખતે પણ બુદ્ધિશાળી જૈન સમાજે પિતાના વેપાર સાથે જૈન મંદિર અને જેના સાહિત્ય સાચવવા પુષ્કળ પ્રયત્ન કર્યો. સલતનતકાલ દરમ્યાન જૈન મંદિર, બંધાવવા તથા તેના જીર્ણોદ્ધાર માટે સખ્ત અંકુશો મૂકવામાં આવ્યા. આના પરિણામે જૈનધર્મમાં મંદિર સ્થાપત્યને વિકાસ અટકી ગયે. આમ છતાં ગુજરાતમાં આ સમયે ખંભાત, પાટણ, શત્રુજ્ય વગેરે સ્થળેએ જૈન મંદિર બંધાયાં હતાં. સમરાશાહ તથા કશાહે કેટલાંક જૈન મંદિરો સમરાવ્યાં હતાં. જૂનાગઢના રા. માંડલિકે અમારી શેષણું કરાવી હતી. ભાવિક શ્રાવકે ગ્રંથેના સર્જનમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૧૧ નોંધપાત્ર ફાળે આપતા હતા. ગુજરાતમાં આ સમયે લોકશાહે ન ગછ શરૂ કર્યો હતે. આ ગચ્છના અનુયાયીઓ ટૂંઢિયા” નામે ઓળખાતા. ટૂંકમાં સલ્તનતકાલ દરમ્યાન અનેક અવરોધ વચ્ચે જૈન સમાજે જૈનધર્મને ટકાવી રાખ્યો હતો. મુઘલકાલ દરમ્યાન મુગલ બાદશાહ અકબરની ધર્મનીતિના પરિણામે જૈન મંદિર બાંધવાની પ્રવૃત્તિમાં ઠીક ઠીક સુધારે થયો. બાદશાહ અકબરના દરબારમાં જૈન સૂરિ હીરવિજ્યજીએ મહત્તવનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેમની પ્રેરણાથી રાજ્યમાં અમારી ઘોષ જાહેર કરી હતી. પરિણામે અનેક જીવોની હિંસા અટકી ગઈ. અહિંસા અને જીવદયાની ભાવનાને વિકાસ થયે. આ સમયે અમદાવાદમાં શેઠ શાંતિદાસ ઝવેરીએ ચિંતામણી પાર્શ્વનાથનું સુંદર મંદિર બંધાવ્યું હતું. ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવી નાખ્યું હતું. - મુઘલકાલ પછીના સમયમાં રાજકીય અવ્યવસ્થાની કઈ અસર જૈનધર્મ ઉપર જણાતી નથી. જૈન ધર્મગુરુઓ ભારતના ખૂણે ખૂણે ફરીને પિતાના સંપ્રદાયને પ્રચાર કરતા હતા. તેઓ ધર્મપ્રચારની સાથે ધાર્મિક સાહિત્યના સર્જનનું પણ ઉત્તમ કાર્ય કરતા હતા. આ સમયે ગુજરાતમાં શ્વેતાંબર સંપ્રદાયના બે ગ૭ તપાગચ્છ અને ખરતર ગચ્છના મતભેદે ઉગ્ર બનતાં હીરવિજયસૂરિએ બનને વચ્ચે સમાધાન કરવા બારબેલ નામની આજ્ઞાઓ જાહેર કરી હતી. બ્રિટિશ સમયમાં ધાર્મિક અવરને અંત આવ્યો. જેને પિતાના આચાર સ્વતંત્રતાથી પાળી શકતા. અનેક ઠેકાણે જૈનધર્મનાં મંદિરે, ઉપાશ્રય, ધર્મશાળાઓ વગેરે બાંધવામાં આવી. સમગ્ર ભારતમાં જેને પિતાનું અલગ અસ્તિત્વ ટકાવી રાખવા સક્રિય બન્યા. યાત્રાધામ ભારતમાં જૈનધર્મનાં ઘણાં નેધપાત્ર યાત્રાધામે આવેલાં છે. એમાંનાં ઘણખરાં પર્વત ઉપર છે. જૈનધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ હિમાલયમાં આવેલા અષ્ટાપદ (કૈલાસ)માં નિર્વાણ પામેલા મનાય છે. એમના પછીના મહાવીર અને નેમિનાથ સિવાયના અન્ય સમેત શિખર ઉપર નિર્વાણ પામ્યા હોવાથી આ સ્થળ જેનું મુખ્ય યાત્રાધામ મનાય છે. આ સ્થળ પાશ્વનાથના નામ ઉપરથી પારસનાથ પર્વતના નામે ઓળખાય છે. તે બિહારના હજારીબાગ જિલ્લામાં આવેલું છે. બાવીસમા તીર્થંકર નેમિનાથ સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર પર્વત ઉપર નિર્વાણ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભારતીય ધર્મો પામ્યા હોવાથી આ સ્થળ જેનેનું યાત્રાધામ મનાય છે. અહીં અનેક નાનાં મોટાં જૈન મંદિરો આવેલાં છે. ગિરનાર ઉપર આવેલું નેમિનાથનું મંદિર ઘણું પ્રાચીન મનાય છે. અહીં વાઘેલા રાજવી વિરધવલના મહામાત્ય વસ્તુપાળે વસ્તુપાળ વિહાર નામે સુંદર જૈન મંદિર બંધાવ્યું છે. - આ ઉપરાંત ગુજરાતમાં આબુ, શત્રુંજય, શંખેશ્વર, તારંગા, ભદ્રેશ્વર, પાટણ, કુંભારિયા વગેરે જૈનસંપ્રદાયનાં યાત્રાધામે છે. અહીં ઘણું સંતે નિર્વાણ પામેલા. હોવાનું મનાય છે. શત્રુંજયના સ્પર્શમાત્રથી માનવી પાપમુક્ત થાય છે તેમ ઘણું જેને માને છે. આબુ પર્વત ગુજરાતની ઉત્તર-પશ્ચિમે આવેલ છે. તે હવે રાજસ્થાનમાં ગણાય છે પણ ત્યાંનાં મંદિરના નિર્વાહમાં ગુજરાતના વણિકને વિપુલ ફાળે. રહેલ છે. આબુ તેનાં જૈન મંદિરે માટે પ્રખ્યાત છે. અહીંનાં જૈન મંદિરે વિમલવસહિ અને લૂણસહિ સ્થાપત્યકલાને ઉત્તમ નમૂના છે. આ મંદિરમાં વિમલવસહ રાજા ભીમદેવ ૧લાના મંત્રી વિમલમંત્રીએ તથા લૂણસહિ પિતાના પુત્ર ભૂણિગની યાદમાં વીરધવલના મહામાત્ય તેજપાલે બંધાવ્યું હતું. અહીં જૈન યાત્રાળુઓ માટે સારી ધર્મશાળાઓ બાંધવામાં આવી છે. આ મંદિર સ્થાપત્યકલાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. અહીં હજારે લેકે દર વર્ષે યાત્રાએ આવે છે. વીસમા તીર્થંકર મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હોવાથી આ સ્થળ જૈનેનું યાત્રાધામ છે. આ ઉપરાંત દરેક તીર્થ કરના જન્મસ્થળ તથા કાર્યક્ષેત્ર પણ જૈનને મન યાત્રાધામ સમાન છે. આથી શત્રુ જ્ય, ગિરનાર, પાવાપુર (હાલના બિહાર રાજ્યની ઉત્તરે) રાજગૃહ વગેરે અનેક સ્થળોએ જેને દર વર્ષે યાત્રાએ જાય છે. અનેક ધનિકે મેટા સંઘ કાઢી યાત્રાનું પુણ્ય લે છે. જૈનધર્મનું ભારતીય સંસ્કૃતિમાં પ્રદાન શ્રમણ પ્રવાહમાંથી ઉદ્દભવેલ જૈનધર્મ એક આચારપ્રધાન ધર્મ છે. તેમાં સત્ય, અહિંસા અને કર્મનું મહત્વ સવિશેષ છે તેથી તેના સર્વ આચારે અહિંસાપ્રધાન છે. જેને માને છે કે મનુષ્યને પાપવૃત્તિ, હિંસા, વેરવૃત્તિ વગેરે દુગુણેથી બહાર લાવી અહિંસા દ્વારા મેક્ષના માર્ગે વાળવાની જૈનધર્મમાં તાકાત છે. આથી ભારતીય સંસ્કૃતિ અહિંસાપ્રધાન બનાવવામાં જૈનધર્મને ફાળો વિશેષ છે. જૈન પરંપરા પ્રમાણે આદ્ય તીર્થકર ઋષભદેવે આદિમાનવને લખતાં, ખેતી, Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ કરતાં, મકાન બનાવતાં વગેરે કાર્યો શીખવી જીવન ઉપયેગી ધંધાના માર્ગે વાળ્ય. માનવી જંગલી અવસ્થામાંથી સંસ્કૃતિના માર્ગે વળ્યો. તે સમયે સમાજમાં ભાઈબહેન વચ્ચે લગ્નની પ્રથા પ્રચલિત હતી. ત્રાષભદેવની પુત્રી સુંદરીએ ભરતની લગ્નની માગણી ફગાવી દઈ સામાજિક ક્રાંતિ કરી. આના પરિપાકરૂપે ભારતમાંથી ભાઈ-બહેન વચ્ચેની લગ્નની પ્રથા નાબૂદ થઈ. સમાજમાં નીતિનાં ધોરણે સ્થપાયાં. જૈનધર્મો સમાજમાં જીવદયાની ભાવના વિકસાવી. આનાથી આમજનતા ઉપર પ્રાણી રક્ષાના સંસ્કાર પડયા. ઘણે ઠેકાણે શુભપ્રસંગેએ પશુ-પક્ષીના વધની પ્રથા બંધ થઈ. લેકમાં માંસાહાર એ છે થયે. વ્યસનેમાં ડૂબેલી અનેક જતિઓ સંસ્કારી બની. આજે સાધારણ માનવી પણ છવમાત્રની હિંસા પ્રત્યે અરૂચિ દર્શાવે છે. વેદકાલીન યજ્ઞામાંથી હિંસા બંધ થતાં જૈનેતર પ્રજાના આચારવિચારમાં ઘણે તફાવત પડી ગયા. તપ અને સદાચારનું મહત્વ તેમને સમજાયું. આજે તે મુસલમાને તેમ જ બીજી માંસાહારી પ્રજા પણ જાહેરમાં માંસ-દારૂને ઉપયોગ કરતાં ખચકાય છે. જૈનધર્મનું આ એક સર્વોત્તમ પ્રદાન છે. તેણે મુઘલ બાદશાહ અકબર જેવાને પણ પોતાના રાજયમાંથી અમારી દ્વારા જીવહિંસા અટકાવવાની પ્રેરણું આપી. સમાજમાં જીવદયાની ભાવના વિકસતાં પ્રાણુરક્ષા માટેના પ્રબંધ થવા લાગ્યા. વૃદ્ધ પશુઓને કતલખાને જતાં અટકાવવા માટે અનેક ઠેકાણે પાંજરાપોળે જેવી સંસ્થાઓ સ્થપાઈ. આ સંસ્થાઓ માટે ધનિકેએ મેટે દાનને પ્રવાહ વહેવડાવ્યું. પક્ષીઓ માટે ઠેર ઠેર, ગામડે ગામડે અને લત લતે પરબડીઓ બંધાઈ. ગુજરાતમાં આ પ્રવૃત્તિને સારે વિકાસ થતાં તેની અસર ભારતના અન્ય પ્રદેશમાં પણ થવા લાગી. અનેકાન્તવાદ એ જૈનધર્મને એક મૌલિક સિદ્ધાંત છે. તેમાં દરેક વસ્તુને ચારેબાજુથી ચકાસવો જોઈએ. વિવાદાસ્પદ વિષયમાં વિરોધ પક્ષના અભિપ્રાયને પણ એટલી જ સહાનુભૂતિથી વિચારવો જોઈએ. આના પરિણામે પ્રજાજીવનના અનેક સંઘર્ષો દૂર થઈ જાય છે. કોર્ટ-કચેરીના અનેક પ્રશ્નો-ઝઘડાઓ સહકાર અને સમાધાનથી ઉકેલી શકાય છે. જૈનધર્મ માનવીને જીવનના અંત સુધી પ્રવૃત્તિમય રાખે છે. તે માને છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ માનવકલ્યાણના એક જ સિક્કાની બે બાજુ છે. એટલે માનવી નિવૃત્તિમાં પણ માનવકલ્યાણકારી પ્રવૃત્તિ દ્વારા સંતોષ અને આનંદથી જીવન જીવી શકે છે. નિવૃત્તિ એટલે માનસિક અને શારીરિક કાર્યમાં પરિવર્તન, એ જૈન Page #128 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મની મુખ્ય ભાવના રહી છે. માનવી જીવનના અંત સુધી પુનર્જન્મમાંથી મુક્તિ મેળવવા સત્કર્મો કરવા તત્પર બને છે. અણુવ્રતા દ્વારા ધીરેધીરે સસારમાંથી નિવૃત્ત થવાના માર્ગ જૈનધમ સૂચવે છે. ૧૦ સતા સમાજના પ્રાણ છે આ ભાવનાને જૈનધમે યથાર્થ રીતે સમાજ સમક્ષ રજૂ કરી છે. જૈનસમાજે સાધુ-સતાને જીવનનિર્વાહની ચિદંતામાંથી મુક્ત કરી તેમને માનવહૃલ્યાણુની પ્રવૃત્તિમાં મગ્ન રહેવાની સગવડ કરી આપી છે. આનાથી સામાન્ય માનવી પશુ તેમના આચારમાંથી પ્રેરણા લઈ ધર્મોના માર્ગે વળે છે, સદાચાર આચારે છે. ધર્મ ગુરુઓ અને પ્રજા વચ્ચે નિસ્વાર્થ સ ંબંધ વધતાં નીતિનાં ધારણા ઊંચાં રહે છે, જૈન સાધુઓ એક ઠેકાણે લાંબા સમય સુધી સ્થિર ન રહેતાં જુદા જુદા પ્રદેશમાં પરિભ્રમણ કરતા હોય છે તેના પરિણામે તેમને જુદા જુદા પ્રદેશની પ્રજાના માચારવિચારાન પરિચ્છ થાય છે, વિવિધ ભાષાઓનું જ્ઞાન થાય છે. આથી જૈન સાધુઓએ વિવિધ પ્રદેશને અનુલક્ષીને વિવિધ વિષયોમાં અનેક ઉત્તમ ગ્ર ંથા રચ્યા. શ્રાના પરિણામે સસ્કૃત-પ્રાકૃત તથા પ્રાદેશિક ભાષાએ ના વિકાસ થયો, તેમની આ પ્રવૃતિથી પ્રેરાઈ અનેક શ્રાવક-શ્રાવિકાએ જ્ઞાનની ઉપાસના કરવા લાગ્યા. કેટલાક ગ્ર ંથાની હસ્તપ્રતા લખાવીને માનવકલ્યાણનું કાર્ય કરવા લાગ્યા. કેટલાકે સ્વેચ્છાએ જ્ઞાનભ’ડારા સાચવવાની, તેમને સુરક્ષિત રાખવાની પ્રવૃત્તિ આદરી. જૈન જ્ઞાનભંડારી એ ભારતનું ગૌરવ છે. રાજસ્થાન, ગુજરાત, માળવા વગેરે પ્રદેશમાં આવેલ જૈન ભંડારમાં ઘણી પ્રાચીન હસ્તપ્રતા સાચવવામાં આવી છે. ગુજરાતમાં ખંભાત, પાટણ વગેરે સ્થળાના જૈન પુસ્તક ભાંડારામાં પ્રાચીન રાજવીએ તથા મહામાત્યાના હસ્તે લખાયેલી હસ્તપ્રતો જોવા મળે છે. હેમચંદ્રાચાયના અનેક ગ્ર ંથાની પ્રતા આ સ્થળાએથી મળે છે. આમ પ્રાચીન ધમગ્ન થાને સાચવવામાં નોંધપાત્ર ફાળા આપ્યો છે. જૈનમાં વિવિધ પ[એ સાહિત્યસર્જન અને સાહિત્યરક્ષણની વિવિધ પ્રવૃત્તિએ આયરવામાં આવે છે. આ પ્રવૃત્તિ સાથે કેટલાક તહેવારાને સાંફળા લેવામાં આવે છે. દા. ત. જ્ઞાનપંચમી. આનાથી સામાન્ય માનવી પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. જૈન ધર્મગુરુએની લેખનપ્રવૃત્તિએ લિપિમાં નોંધપાત્ર પરિવર્તન આણ્યું છે. પડીમાત્રા એ જૈન ધર્મગ્રથાની લિપિનું એક વિશિષ્ટ લક્ષણ છે. આનાથી આછી જગામાં વધારે લખાણ સમાવી શકાતું. પ્રાચીન હસ્તપ્રત તાડપત્રીઓ ઉપર લખાતી તેથી તેને લાંખા વખત સુધી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સાચવવા માટે વિશિષ્ટ પ્રકારની શાહી તૈયાર કરવામાં આવતી. જેનેએ ઘણું ઉત્તમ પ્રકારની શાહીના નમૂના તૈયાર કર્યા હતા. તાડપત્રોની લંબાઈ વધારે અને પહેલાઈ ઓછી હેવાને લીધે ધર્મગ્રંથમાં વિશિષ્ટ રીતે ચિત્રો દોરવાની પદ્ધતિ શરૂ થઈ. ભારતીય ચિત્રકળામાં આ શૈલી લઘુચિત્ર શૈલીના નામે પ્રખ્યાત છે. ચિત્ર નાનું હોય પણ તેમાં વિષય અને ભાવ ઉત્તમ રીતે દર્શાવવાની કળા જેનેએ સિદ્ધ કરી છે. જૈન તીર્થોની ખાસ વિશેષતા એ છે કે તે મોટા ભાગે પર્વત ઉપર આવેલાં છે. ભારતમાં અનેક જૈન તીર્થો નાની મોટી ટેકરીઓ અને પહાડ ઉપર આવેલાં હેવાથી યાત્રીઓ પહાડોની કઠિનાઈઓ અને સુંદરતાને અનુભવી શકે છે. એકાંત અને કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં માનવી આરામ અને શાંતિ પામી શકે છે. તેના દ્વારા તે ચિંતનના માર્ગે વળે છે. - તીર્થસ્થાના વિકાસની સાથે સાથે ભારતીય શિલ્પ અને સ્થાપત્યકળાને સુંદર વિકાસ થયો. આબુ, શત્રુંજય, ગિરનાર, પાવાપુરી વગેરે અનેક સ્થળોએ સુંદર મંદિરનું સર્જન કરી જેનોએ ભારતીય શિલ્પ અને સ્થાપત્યની કળાને તેના શાસ્ત્રીય સ્વરૂપે સાચવી રાખી છે, એટલું જ નહિ પણ તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. દા. ત. આબુનાં જૈન મંદિરે. આજે પણ દરેક જૈન યાત્રા ધામમાં નાની મોટી જૈન પ્રતિમાઓનું સર્જન અને મંદિરનો જીર્ણોધ્ધાર કામ ચાલતું જ હોય છે. ટૂંકમાં ભારતીય સ્થાપત્યકળાને વિકાસ મહદ અંશે જેનેને આભારી છે. તીર્થસ્થાના વિકાસ સાથે સાથે જૈન સમાજે યાત્રાર્થે સંઘ કાઢવાની પ્રવૃત્તિ વિકસાવી. અનેક ધનિકે પિતાના તેમ જ કુટુંબના શ્રેયાર્થે સંઘ કાઢતા. આને લાભ અનેક જૈને લેતા. સમૂહમાં યાત્રા કરવાના લાભની સાથે પુણ્ય મેળવવાની વૃત્તિ તેમનામાં જાગતી. ધ જને તીર્થસ્થાનમાં આવી વિવિધ તીર્થકરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવતા-પધરાવતા. આના પરિણામે મૂર્તિ કળાને યુગે યુગે વિકાસ થયે. પ્રાચીનકાલથી ચાલી આવતી આ પ્રવૃત્તિ આજે પણ તેના યથા સ્વરૂપે ટકી રહી છે. આના પરિણામે અન્ય ધર્મોમાં પણ આવી સમૂધ્યાત્રા યોજવાની પ્રવૃત્તિ વિકસી. પરિણામે ભારતીય સમાજમાં સમૂહજીવનની ભાવના વિકસી. તીર્થસ્થાનેમાં અનેક યાત્રીઓ આવતા હોવાથી અઢળક દ્રવ્ય આવતું. આ દ્રવ્યની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોવાથી આવા દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે ઓળખાવી તેને સદુપયોગ થાય તેવા ઇલાજે જૈન સમાજ તરફથી થવા લાગ્યા. તેના પરિણામે અનેક લેકકલ્યાણનાં કાર્યો થયાં. તીર્થસ્થાનમાં યાત્રીઓને ચગ્ય ખર્ચે જમવા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ભારતીય ધર્મો રહેવાની સગવડતા, પશુઓ માટે પાંજરાપોળ, અપંગ માટેની સગવડતાઓ, દવાખાનાં, મંદિરની જીર્ણોદ્ધાર પ્રવૃત્તિ વગેરે વિવિધ પ્રવૃત્તિઓ મંદિરના દેવદ્રવ્યોમાંથી કરવામાં આવી છે. આ કાર્ય જૈન સમાજના અગ્રણીઓ નિઃસ્વાર્થ ભાવે પ્રમાણિકતાથી કરતા હોય છે. અમદાવાદમાં આણંદજી કલ્યાણજીની પેઢી જૈન. તીર્થધામને સાચવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. ટૂંકમાં જૈનધર્મે રહેણીકરણી તથા જીવનવ્યવહારના સર્વોત્તમ નિયમ ઘડી ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. સાધુ-સંસ્થાઓના નિયમે સાધુઓ સાથે સામાન્ય જનતાને પણ ધર્મપ્રેમી બનાવે છે. દરેકને કાર્યોની મર્યાદા સમજાવી. એકબીજાની તકરારને ઉકેલ જુદા જુદા ગચ્છના વ્યવહારે, વગેરે જોઈ આવી સાધુ-સંસ્થાઓ ઘડનારા આચાર્યો તરફ સહજ રીતે મસ્તક નમી પડે છે. તેમણે જૈનધર્મ દ્વારા ભારતીય સંસ્કૃતિને વિકસાવવામાં મહત્તવને ભાગ ભજવ્યો છે. ૪. સંદર્ભગ્રંથ અમીન જે. પી. ખંભાતનું જૈન મૂર્તિ વિધાન, ખંભાત. ૧૯૮ર આચાર્ય, નવીનચંદ્ર (૧) ગુજરાતના ધર્મસંપ્રદાય, અમદાવાદ, ૧૯૮૩ (૨) ગુજરાતને સોલંકીકાલીન ઈતિહાસ, - અમદાવાદ. ૧૯૭૩ દેસાઈ, મે. દ. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ. ૧૯૩૩ નાયક અને ભટ્ટ જગતના ધર્મોની વિકાસરેખા, અમદાવાદ. ૧૯૬૩ પટેલ, નરસિંહભાઈ ઈ. (અનુ.) જૈનધર્મ, ભાવનગર. સં. ૧૯૮૭ પંડિત, સુખલાલજી (૧) જૈનધર્મને પ્રાણ, અમદાવાદ. ૧૯૬૨ મશરૂવાળા, કિ. ઘ. બુદ્ધ અને મહાવીર, અમદાવાદ. ૧૯૨૯ મુનિ, ન્યાય વિજયજી જૈન દર્શન, ભાવનગર. ૧૯૬૪ સાંડેસરા, ભો. જ. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, અમદાવાદ, ૧૯૫૩ Majumdar R. C. (Ed.) (1) The classical age, Bombay. 1970 (2) The Age of Imperial Unity, Bombay (1) Vedic age, 1952. (2) Impression. London. 1952 Page #131 -------------------------------------------------------------------------- ________________ ધદ્ધર્મ ભારતની ધર્મપરંપરામાં જૈનધર્મ પછી બીજે અહિંસાપ્રધાન અગત્યને ધર્મ તે બદ્ધધર્મ. માનવજાતને પ્રેરણું આપનાર જે મહાપુરુષે ભારતે આપ્યા છે તેમાં ગૌતમબુદ્ધનું સ્થાન અદ્વિતીય છે. કવિ આર્નોલ્ડ કહે છે તેમ “ભગવાન બુદ્ધ એશિયાનું નુર હતા (Light of Asia). ભારતીય ધર્મ, સાહિત્ય ને સમાજ ઉપર તેમની અસર ઘણી મેટી છે. ભારતીય કલાને ઇતિહાસમાં બૌદ્ધકલા એ તે એક સ્વતંત્ર પ્રકરણ છે. ભગવાન બુદ્ધના જન્મ સમયે ભારત અનેક નાનાં મોટાં રાજ્યમાં વહેંચાયેલું હતું. મગધ, કાશી, કોશલ, કુરુ, પાંચાલ, વૈશાલી, અવંતી, ગંધાર વગેરે નોંધપાત્ર ગણરાજ્ય હતાં. આ ગણરાજ્યોમાં રાજકીય અવ્યવસ્થા વર્તાતી હતી. સત્તાની સરસાઈ માટે તેઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલતું હતું. આના પરિણામે પ્રજાકલ્યાણની ભાવના રાજવીઓમાંથી નષ્ટ થઈ હતી. તેઓ પરસ્પર દ્વેષ અને ઈર્ષાના પરિણામે એકબીજાને નાશ કરવા સદાય તત્પર રહેતા. ધીરેધીરે ગણરાજ્યોને નાશ થતાં મગધ, અવંતી જેવાં વિશાળ રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં. - વજ્જિ ગણરાજ્ય અને મલ્લ ગણરાજ્ય આ બે ગણરાજ્ય બળવાન હતાં. બીજા ગણરાજ્ય નબળાં પડી ગયાં હતાં. મગધ, કેશલ, વત્સ અને અવંતિ પિતાની આસપાસનાં નાનાં ગણરાજ્યોને જીતીને પિતાની સત્તા વિસ્તારવા મથતાં હતાં. કાશી કેશલનું અંગ બની ગયું હતું. શકરા કેશલની સત્તા સ્વીકારી હતી. મગધે અંગજન પદને પિતાને આધીન કરી દીધું હતું. આ ચારે રાજ્ય વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલતો હતો. ગણરાજ્યમાં સત્તાધીશે ચૂંટાયેલા ન હતા, પણ એક જાતિના વડાઓ વંશ પરંપરાગત રીતે સત્તા મેળવતા, સભાના સભ્ય બનતા. રાજાઓ સભાના સહકારથી રાજકીય નિર્ણય લેતા. રાજાઓને જુલમી બનતા અટકાવે તેવી કોઈ મહાસત્તા ન હતી. ધીરેધીરે રાજાઓમાં એકઠ્યક્રી શાસન સ્થાપી ચક્રવતી થવાની ભાવના વિકસી. ટૂંકમાં વેર અને ઈષ્યની આગમાં ધીરેધીરે સર્વ ગણરા હેમાતાં જતાં હતાં. મગધના એક સત્તાક રાજ્યને ઉદય થતું જતું હતું, Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભારતીય ધર્મો સમાજમાં વર્ણપ્રથા પ્રચલિત હતી. પૂર્વ ભારતમાં ક્ષત્રિયેનું વર્ચસ હતું. પશ્ચિમ ભારતમાં બ્રાહ્મણનું વર્ચસ હતું. બ્રાહ્મણે જાતિભેદના પિષક હતા. ઘણા કલેકે વંશપરંપરાગત ધંધાને છોડી અન્ય ધંધા તરફ વળ્યા હતા. કર્મકાંડ દ્વારા આજીવિકા મેળવવો મુશ્કેલ બનતાં બ્રાહ્મણે ખેતી અને રાજ્ય તરફ વળ્યા હતા. શો નાના મોટા વ્યવસાય જેવા કે સૂથારીકામ, ધાતુકામ, માટીકામ વગેરે કરતા. ચાંડાલ, પુક્કસ વગેરે અત્યંત હીન જાતિઓ તરીકે ઓળખતી. સમાજમાં ગુલામીની પ્રથા વ્યાપક પ્રમાણમાં વિસ્તરી હતી. દાસના સંતાન દાસ જ રહેતા. ઉચ્ચ જાતિ ગણુતા ત્રણ વર્ગો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈો નીચલા વર્ગ સાથે ખાસ સંબંધ રાખતા નહિ. સમાજમાં ઉચ્ચ-નીચના ભેદભાવ સ્પષ્ટ હતા. પ્રજાને સામાન્ય વર્ગ પશુપાલન કરતા હતા. સમાજને વિશાળ વર્ગ ખેતી પ્રધાન બની ગયો હતો. ખેડૂતો પાસેથી ય માટે વિના મૂલ્ય પશુઓ પડાવી લેવામાં આવતાં હોવાથી તે વર્ગ ધીરેધીર બ્રાહ્મણોથી વિમુખ બનતા જતા હતા. રાજ્યમાં જુદા જુદા વ્યવસાયે કરનારાઓના સંઘે અસ્તિત્વમાં આવતાં ધનિકોને એક સમર્થ વર્ગ અસ્તિત્વમાં આવ્યું હતું. સમાજમાં અને રાજ્યમાં તેમની ખૂબ પ્રતિષ્ઠા હતી. રાજાએ તેમને ખૂબ માન આપતા અને અવારનવાર રાજ્યના કાર્યોમાં તેમની સલાહ લેતા. રાજગૃહના મહા શ્રેષ્ઠીનું એટલું બધું માન હતું કે મગધ રાજવી બિંબિસાર જાતે તેના નિવાસે સલાહ લેવા અવારનવાર જતા. આના પરિણામે સમાજમાં ગરીબ અને તવંગરના ભેદ વર્તાવા લાગ્યા. ટૂંકમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં સમાજમાં જાતિભેદના સૂર વધ્યા. ખેડૂતે યોથી વિમુખ બનવા લાગ્યા. માલિક અને કામદારવર્ગ અસ્તિત્વમાં આવ્યું. ગરીબ અને તવંગરના ભેદ મજબૂત બન્યા. - ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ધાર્મિક ક્ષેત્રે પણ ક્રાંતિકારી ફેરફાર થયા. વૈદિક ક્રિયાકાંડ અને જીવહિંસા વિરુદ્ધની વિચારધારા પ્રબળ બનતાં સમાજને વિશાળ વર્ગ તેના તરફ આકર્ષાયે કર્મકાંડની જડતાના સ્થાને અધ્યાત્મવિદ્યાએ આકર્ષણ જમાવ્યું. આના પરિણામે બ્રાહ્મણોનું વર્ચસ ધીરેધીરે ધટવા લાગ્યું. યજ્ઞોમાંથી લેકેની શ્રદ્ધા ઓછી થવા લાગી. બ્રાહ્મણનું કોઈ મોટું સંગઠન ન હતું. સાધારણ જનસમાજમાં એવાં કાઈ મંદિરે ન હતાં કે જ્યાં લેકે વિધિવત્ પૂજા કરી શકે. વૃક્ષપૂજા અને નાગપૂજા પ્રચલિત હતી. તંત્રવાદ લેકેને ભય પમાડતો હતો. સમાજમાંથી વેદની પકડ ઢીલી પડતી જતી હતી. ધાર્મિકક્ષેત્રે અનેક આચાર્યો અને ચિંતકે ઉભવ્યા હતા. તેમણે વિદિક પરંપરાથી ભિન્ન એવા મુક્તિના માર્ગને ઉપદેશ શરૂ કર્યો. જોકે તેમની તરફ આકર્ષાયા. વેદના પ્રમાણને ફગાવી દેવામાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૌદ્ધધર્મ આવતાં કે ધર્મની બાબતમાં સ્વતંત્ર રીતે વિચાર કરતા થયા. પરિણામે આ સમય ભારતમાં આધ્યાત્મિક અને બૌદ્ધિક ક્રાંતિને કાળ બની ગયા. વિશાળ માનવ સમુદાય વેદ, યો અને બ્રાહ્મણોથી વિમુખ બનવા લાગ્યા. ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં રાજકીય ક્ષેત્રે ગણરાજ્યની પકડ પ્રા. ઉપરથી ઢીલી પડતાં એકચક્રી શાસનને યુગ શરૂ થશે. સામાજિક ક્ષેત્રે જાતિભેદને. લીધે ઉદ્ભવેલી વિષમતા દૂર કરે તેવા અને ધાર્મિક ક્ષેત્રે ય અને કર્મકાંડને બદલે આધ્યાત્મિક ભૂખને સંતોષે તેવા મહાનુભાવોને પ્રજા ઝંખવા લાગી. આ સમયે માનવીને દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવનારની જરૂર હતી. આવા સમયે ભગવાન મહાવીરે અને બુદ્ધ અહિંસાપ્રધાન ધર્મ પ્રવર્તાવ્યું. ધાર્મિક ક્ષેત્રે નવી. ક્રાંતિ આણી. પ્રજામાં જીવદયાની ભાવના વિકસાવી. પ્રજામાંથી હિંસા, અસત્ય, વહેમ, અંધશ્રદ્ધા વગેરે દૂષણે દૂર કરી તેમણે જ્ઞાનને નવો પ્રકાશ ફેલાવ્યો. આ સમય સમગ્ર વિશ્વ માટે ધાર્મિક ક્રાંતિને હતિ. ઈરાનમાં જરથોસ્તીધર્મમાં પરિવર્તન આવી રહ્યું હતું. ઈજિપ્તના સાધુસંતે યહૂદી ધર્મમાં સુધારા કરવા તત્પર બન્યા હતા. ચીનમાં કૅન્કયુશિયસ અને લાઓઝેએ પિતાની વિચારસરણી દ્વારા ચીનની પ્રજામાં ધમસુધારણની ચળવળ શરૂ કરી હતી. ગ્રીસમાં તત્વજ્ઞાનની અનેક શાખાઓ ઉભવી હતી. ભારતમાં પણ આ સમયે ધાર્મિક ક્રાંતિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. બુદ્ધચરિત હાલના બિહાર પ્રદેશની ઉત્તર-પશ્ચિમે આવેલ હિમાલયની તળેટીમાંના નેપાળ પ્રદેશની કપિલવસ્તુ નામની નગરીમાં ગણુમુખ્ય શાક્ય રાજવી શુદ્ધોદન નામના રાજાને ત્યાં ઈ. સ. પૂ. ૫૬૩માં તેમની પત્ની માયાદેવીએ લુમ્બીના ઉદ્યાનમાં એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનું અસિતઋષિએ ભવિષ્ય ભાખ્યું કે આ બાળક જગતને, મહાન ઉદ્ધારક બનશે. તેનું નામ ગૌતમ પાડવામાં આવ્યું. ગૌતમના જન્મ પછી સાતમા દિવસે માયાદેવીનું અવસાન થતાં અપરમાતા મહાપ્રજાપતિ ગૌતમીએ તેમની દેખભાળ કરી. પિતાના જમાનાની પરંપરા પ્રમાણે શુદ્ધોદને બાળકનું ભવિષ્ય જેવડાવ્યું તે તેમાં પણ જાણવા મળ્યું કે આ બાળક ચક્રવતી રાજા થશે અથવા તે મનુષ્ય જાતિને મહાન ઉદ્ધારક થશે. આ કારણથી પિતાએ ગૌતમની ખૂબ કાળજી લેવા માંડી. બાળપણમાં તેમને સારા સંસ્કાર અને કેળવણી આપવા પ્રબંધ કર્યો. રોગ, ઘડપણ કે દુઃખ તેમની નજરે ન પડે અને યવનકાળ અમનચમનમાં પસાર થાય Page #134 -------------------------------------------------------------------------- ________________ ભારતથી ધર્મો તે માટે શુદ્ધોદને એક સુંદર સરોવર બંધાવ્યું. ત્રણ ઋતુઓમાં રહેવા માટે ત્રણ જુદા જુદા મહેલ બંધાવ્યા. જેમાસામાં તે મહેલ બહાર પણ જતા નહિ. નૃત્ય અને સંગીતમાં તેમને સમય પસાર થતા. જીવનને આનંદ ટકી રહે તે માટે મેટે સ્વયંવર રચી યશોધરા નામની સુંદર કન્યા સાથે ગૌતમનું લગ્ન કરવામાં આવ્યું. યશોધરાથી ગૌતમને એક પુત્ર થયો. તેનું નાન રાહુલ પાડવામાં આવ્યું. આમ છતાં ક્યારેક ગૌતમને સંસારના દુઃખે વ્યાકુળ કરી મૂકતાં. માણસ જાતને વેઠવાં પડતાં ઘડપણ, રોગ અને મૃત્યુનાં વિચારો ગૌતમને સતત આવ્યા કરતા. આ દુઃખમાંથી માનવજાતને મુક્ત કરવા તેમનું મન તલસતું હતું. એક દિવસ ગૌતમ નગરયાત્રા કરવા નીકળ્યા ત્યારે કહેવાય છે કે તેમને એક ઘરડા માણસ, રેગી માણસ, શબને લઈ જતા ડાઘુઓ અને સંન્યાસીનાં દર્શન થયાં. આ જોઈ ગૌતમ ખૂબ ઉદાસ થયા. તેમને સમજાયું કે સંસાર એ દુઃખને દરિયે છે. આ દુઃખના દરિયામાંથી મુક્ત થવાને કઈ માર્ગ ખરે ? ગોતમ ચિંતનમાં ડૂબી ગયા. અકળાવા લાગ્યા. અંતે દુઃખ મુક્તિના ઉપાયની શોધ માટે ગૃહત્યાગ કરી સંન્યસ્ત ધારણ કરવાનો નિશ્ચય કર્યો. ઘણું વિચારને અંતે પોતે એક રાત્રીએ પોતાની રૂપવતી પત્ની યશોધરા ને રાહુલને ત્યાગ કરી ઘર બહાર નીકળી ગયા. બૌદ્ધ ગ્રંથમાં ગૌતમના ગૃહત્યાગને પ્રસંગ સુંદર રીતે આલેખાય છે. તેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવ્યું છે. ગૌતમના આ પ્રસંગે અનેક ચિત્રકાર અને કવિઓને આકર્ષી છે. ગૃહત્યાગ કર્યા પછી સત્યની શોધમાં ગૌતમ અનેક સ્થળોએ ફર્યા. સંન્યસ્ત ધારણ કર્યું. એગમાર્ગને ઊંડો અભ્યાસ કર્યો. આમ છતાં ગૌતમના ચિત્તને શાંતિ મળી નહિ. તેઓ ઉરુલા પાસે આવ્યા. નિરંજના નદી પાસેનું આ સ્થળ અત્યંત રમણીય હતું. તેમણે અહીં તપ કરવાનો નિર્ણય કરી લીધું. ગૌતમે પિતાના જમાનાની પરંપરા પ્રમાણે અકરું તપ કર્યું. આ તપનું વર્ણન પ્રવજ્યા સૂરમાં આબેહૂબ આપેલું છે. તેઓ ભેજનમાં કેવળ મગને કે ગળથીને ઉકાળી લેતા. પરિણામે તેમનું શરીર ખૂબ નિર્બળ બની ગયું હતું. આંખે ઉનાળાના કૂવા જેવી ઊંડી થઈ ગઈ. માથું તડકામાં સૂકવેલા કેળાં જેવું લાગતું હતું. તેમની પાંસળીઓ જૂના ઘરની વળી જેવી લાગતી હતી. તેઓ જ્યારે પેટ ઉપર હાથ ફેરવતા હોય ત્યારે પીઠનાં હાડકાં હાથ આવતાં. આવું ઉગ્ર તપ કરવા છતાં પણ તેમના ચિત્તને શાંતિ મળતી ન હતી. ક્યારેક તે તેમને પિતાનું મૃત્યુ સમીપ દેખાતું. બધિજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું તે પહેલાં તેમને “માર” સાથે સંગ્રામ ખેલ પડશે. માર તૃષ્ણ અને દુષ્ટ વૃત્તિઓનું પ્રતીક છે. ગૌતમ સતત જાગ્રત રહ્યા. રખેને દુષ્ટ વૃત્તિઓ ચિત્તમાં પ્રવેશી ન જાય. અંતે “મારને પરાજય થ અને ગૌતમને વિજય થયું. Page #135 -------------------------------------------------------------------------- ________________ ઔદધર્મ ૧૨૭ ગૌતમ નદીકિનારે ધ્યાનસ્થ અવસ્થામાં હતા તેવામાં નજીકના નગરમાં ગાયનવાદન કરવા નર્તકીઓની એક ટેળી પસાર થઈ રહી હતી. તેમનામાંથી એકના શબ્દ ગૌતમને કાને પડયા કે “તારી વીણાના તાર તું એટલા તાણીશ નહિ કે તે તૂટી જાય અને એટલા ઢીલા ન રાખીશ કે તેમાંથી સ્વર ન નીકળે.' જે જ્ઞાન ગૌતમને આચાર્યું કે ગુરુજને ન આપી શક્યા તે જ્ઞાન આ નર્તકીદે આપ્યું. તેમને જીવનને મધ્યમ માર્ગ જડ્યો. તેમણે ભિક્ષા સ્વીકારવાનો નિર્ણય કર્યો. પણ અહીં નિર્જન વનમાં તેમને કેણુ ભિક્ષા આપે ? પણ જાણે કુદરતે ગૌતમ માટે સગવડતા કરી રાખી હોય તેમ આ વૈશાખી પૂર્ણિમાના દિવસે સુજાતા નામની બાજુના નગરના ઠાકરની એક કન્યા એ વખતે પોતાની બાધા પૂર્ણ કરવા વનદેવતાને ખીર ખવડાવવા અહીં આવી. તેણે ગૌતમને ખીરની ભિક્ષા આપી. ગૌતમનું ચિત્ત નિર્મળ થયું. જેમ જેમ રાત્રી વધતી ગઈ તેમ તેમ ગૌતમનું અજ્ઞાન દૂર થવા લાગ્યું. આખરે ગૌતમને બધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ બુદ્ધ બન્યા. તેમને પરમ શાંતિ થઈ. સાત દિવસ સુધી વિમુક્તિના સુખને અનુભવતા તેઓ તે સ્થાન પર રહ્યા. સાતમી રાત્રીના છેલ્લા પ્રહરે તેમણે કહ્યું કે “ધર્મજ્ઞાનને સાક્ષાત્કાર થાય છે ત્યારે માર” સેનાને નાશ થાય છે, પરમજ્ઞાન સૂર્યની જેમ પ્રકાશે છે. આ વખતે તેમની ઉંમર છત્રીસ વર્ષની હતી. આ સ્થળ હાલ બુદ્ધગયા કે બેધિગયા તરીકે ઓળખાય છે. સિદ્ધાર્થ હવે બુદ્ધ બન્યા. બુદ્ધ એટલે જગેલા, જ્ઞાની. તમે પોતે જાગ્યા અને તેમણે જગતને જગાડયું. તેમને પિતાને જે જ્ઞાન મળ્યું, તેને ઉપયોગ જનકલ્યાણ માટે કરવાને નિર્ણય કર્યો. તેમણે પ્રથમ ઉપદેશ સારનાથમાં (કાશી પાસે) આપ્યો. તેને ધર્મચક્રપ્રવર્તનનું સ્થળ કહે છે. લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અનેક સ્થળોએ ફરીને ધર્મોપદેશ કર્યો. છેવટે વૈશાલી નજીક ૮૦ વર્ષ ની ઉંમરે કુશીનારામાં (હાલના બિહાર રાજ્યમાં) નિર્વાણ પામ્યા. બુદ્ધને ઉપદેશ ગૌતમબુદ્ધ આપેલ ઉપદેશ ત્રિપિટક ગ્રંથમાં સંગ્રહવામાં આવેલ છે. ત્રિપિટક એટલે ત્રણ પિયક–વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક. વિનય પિટકમાં સાધુઓ માટેની આચારસંહિતા, સુત્ત પિટકમાં ધર્મ વિશેનાં સૂત્ર (પ્રવચન) તથા અભિધમ્મ પિટકમાં બૌધ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરેલ છે. આ સર્વગ્રંથે પાલિ ભાષામાં છે. બુદ્ધને ઉપદેશ સમગ્ર માનવજાત માટે હતા. તેઓ કહેતા કે જન્મથી કઈ ઉચ્ચ કે નીચ નથી. જે સારા કર્મો કરે તે ઉચ્ચ અને ખરાબ કર્મો કરે તે નીચ. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભારતીય ધર્મો કેઈની જાતિ ન પૂછે, આચરણ પૂછે. જે દુઃખથી વ્યાકુળ થતી નથી, કમલપત્ર ઉપર પડેલા પાણીના બિંદુની જેમ વિષયવાસનાથી અલિપ્ત રહે છે, જે કેને પણ પીડા કરતું નથી, ક્ષમા એ જ જેનું બળ છે, જે તદન અનાસક્ત છે તે જ સાચે બ્રાહ્મણ છે. જે કેધ કરે છે, વેર વાળવાને વિચાર કરે છે, વ્યભિચાર કરે છે, પિતાનાં પાપકર્મો છુપાવે છે તે ચંડાળ છે. બીજા ભલે કુકર્મો કરે પણ આપણે સદાય સત્કર્મ કરવા તૈયાર રહેવું. જ્યારે કોઈ પોતાના વિશે ખરાબ બેસે ત્યારે પણ શાંત અને નમ્ર રહેવું. ગુસ્સે થનાર ઉપર જે સામે ગુસ્સો કરતું નથી તે મહાન છે. ધનને લોકકલ્યાણ માટે ઉપયોગ કરે, વર્તમાનને બરાબર ઉપયોગ, કરી લેવો. ક્ષમા, સદ્વર્તન, ગુરુસેવા, પ્રિયવચન, વિવેકબુદ્ધિ, રાગ અને દ્વેષને, ત્યાગ વગેરે તેમના ઉપદેશનાં મુખ્ય અંગે હતાં. એકવાર બુદ્ધ રાહુલને પૂછ્યું કે “દર્પણને ઉપયોગ શ? રાહુલે કહ્યું કે પોતાની જાતને જોવા માટે પિના દેહનું નિરીક્ષણ કરવા માટે દર્પણ છે.” બુદ્ધ આ સાંભળી કહ્યું કે “જેમ કે પિતાના શરીરનું નિરીક્ષણ કરે છે તેમ માનવીએ પોતાના કર્મોનું નિરીક્ષણ કરવું જોઈએ. જે તે જનહિતાય હોય તો તે ચાલુ રાખવા જોઈએ, પણ જો તે અન્યને નુકશાનકર્તા હોય તે તેવાં કર્મ ફરીથી ન કરવાનો નિશ્ચય કરી પશ્ચાત્તાપ કરવો જોઈએ.' બુદ્ધ અનેકવાર ભિક્ષુઓને સંઘનું મહત્વ સમજાવી કહ્યું છે કે “જ્યારે ચિત્તમાં ખરાબ વિચાર આવે ત્યારે સારા વિચારેને બળપૂર્વક ચિત્તમાં લાવવા. વિકારમાંથી મુક્ત થવા સંધનું શરણ લેવું જોઈએ. ધર્મ અને જ્ઞાનીને શરણે જવું જોઈએ.' તેમના ઉપદેશની વિશિષ્ટતા એ હતી કે તેમાં દેહદમન કે વર્ણભેદને સ્થાન ન હતું. મધ્યમ માર્ગને ઉપદેશ તે સાદાં અને સરળ દષ્ટાંતો દ્વારા આપતા. લેકભાષામાં તેઓ ઉપદેશ આપતા હોવાથી દરેકને સમજાતે હતો. તેમના વ્યક્તિત્વ અને વર્તનથી તે સવ ને પ્રિય બન્યા હતા. " એક રીતે જોઈએ તે કઈ ગૂઢ તત્ત્વજ્ઞાનવાળે નવો ધર્મ ભગવાન બુદ્ધ સ્થાપ્યો નથી, પણ પિતાના જમાનાને અનુરૂપ નવી વિચારસરણી પ્રગટાવી છે. તેમણે પોતાના માર્ગને આર્યજનેના માર્ગ તરીકે ઓળખાવ્યું છે. તેમણે હિંસા સામે અહિંસાને ઉપદેશ આપ્યા છે. તેમની વાણીમાંથી સદાય કરુંણુ નીતરતી હતી. તેમણે કામવાસના અને અતિશય દેહદમનને ત્યાગ કરવાનું કહ્યું. તેમને ઉપદેશ મધ્યમ માર્ગ તરીકે ઓળખાય છે. તેમને સમગ્ર ઉપદેશ તે મહીસાગર એટલે વિસ્તૃત અને ગંભીર છે. તેમણે મુખ્યત્વે ત્રણ વસ્તુઓને ઉપદેશ આપે છે: શીલ (ચારિત્ર્ય, સમાધિ (ચિંતન) અને પ્રશ. તેમની ઉપદેશ આપવાની પદ્ધતિ સાદી, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ બૌદ્ધધર્મ સરળ અને સચેટ હતી. બૌદ્ધશાસ્ત્રોમાં તેમને ઉપદેશ ધર્મચક્રપ્રવર્તન' નામે ઓળખાય છે. તેમણે પ્રબે ધેલ ચાર આર્યસ અને આર્ય અગમાર્ગ બૌદ્ધધર્મનાં મહત્વનાં અંગે છે. ચાર આર્યસ ભગવાન બુદ્ધે પ્રબોધેલ ચાર આર્યસત્યો નીચે પ્રમાણે છે: (૧) દુ:ખ- જગતમાં સર્વત્ર દુઃખ છે. સર્વ પદાર્થો અનિત્ય છે. દુઃખમય છે. વિષયોને ભેગવતી વખતે લાગતું સુખ પણ અંતે દુઃખ છે. જન્મ, જરા અને મૃત્યુ પણ દુઃખ છે, પ્રિયને વિયોગ દુઃખ છે, અપ્રિયને સંગ દુખ છે, ધનના ઉપાર્જન, રક્ષણ અને વ્યયમાં દુઃખ છે. ટૂંકમાં સંસારમાં સુખ છે જ નહિ.. (૨) દુ:ખ સમુદય-દુ:ખનું કારણુ–દુઃખનું કારણ તેવું જ જોઈએ. કઈ પણ કારણ વિના દુઃખ ઉત્પન થાય નહિ. દુઃખનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણા દ્વારા માનવી વિષયભેગ તરફ આકર્ષાય છે. વિષયભોગ તૃષ્ણનું ઈધન છે. તેનાથી તૃણ વધે છે. ચિત્ત વ્યગ્ર બને છે. માનવજીવન માટે તૃષ્ણ જ ખરું બંધન છે. (૩) દુ:ખ નિરેધ–(દુઃખને આવતું અટકાવવું) દુઃખને આવતું અટકાવવા માટે તૃષ્ણાને નાશ કરવો જોઈએ. તૃષ્ણને નાશ થતાં જ ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે. ચિત્ત પરમ શાંતિ અનુભવે છે. (૪) દુ:ખ નિધ ગામિની પ્રતિપદા-દુઃખને આવતું અટકાવવા માટેનો ઉપાય શોધવો જોઈએ. આ માટે ગૌતમે આર્ય અષ્ટાંગ માર્ગને ઉપદેશ આપ્યું છે. આ માર્ગ તૃષ્ણા ક્ષયને ઉત્તમ માર્ગ છે. આમ ચાર આર્યસ જેમ આયુર્વેદમાં રેગ, રોગનું કારણ, આરોગ્ય, રૂખ અને ભૈષજ્ય (દવા) એ ચાર મહત્વનાં છે તેમ આધ્યાત્મશાસ્ત્રમાં દુઃખ, દુઃખહેતું, દુઃખ નિરાધ અને દુઃખ નિરોધને ઉપાય એ ચાર સત્ય છે. જેમ ડોક્ટર એગ્ય દવા આપી દર્દીને રેગ મુક્ત કરે છે, તેમ ગૌતમ દુઃખમાંથી મુક્ત થવાને આર્યસ દ્વારા ઉપાય બતાવી માનવીને દુઃખમુક્ત કરે છે. આય અષ્ટાંગ માગ આ માર્ગ કલ્યાણને માર્ગ છે. અમૃતને માર્ગ છે. આ માર્ગને મધ્યમ માર્ગ કહેવામાં આવે છે. આ માર્ગનાં આઠ અંગે નીચે પ્રમાણે છે : ભા. ૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ • (૧) સંસ્થષ્ટિ – સમ્યગ્દષ્ટિને ત્રણ અર્થ છે? (૩) ચાર આર્યસમાં શ્રદ્ધા. (વ) સારા અને ખરાબ કર્મો અને તેનાં કારણેને ચકાસવાં . (કાયકર્મ, વાચિકકર્મ, માનસકર્મો.) (9) ચાર આર્યસાને સાક્ષાત્કાર. (૨) સમ્યક સંક૯પ-સમ્યફ સંકલ્પને અર્થ નિશ્ચય થાય છે. શ્રદ્ધા પ્રમાણે સારે નિશ્ચય કરો. સમ્પર્ક સંક૯૫ શ્રદ્ધા અને ચારિત્ર્યને જોડનાર મજબૂત કડી છે. સમ્યક સંકલ્પમાં તૃષ્ણ અને હિંસા ન હોવી જોઈએ. (૩) સમ્યક વાણી-સર્વપ્રાણીને હિતકર હોય તેવી વાણી બેલવી. હંમેશાં સત્ય બોલવું, કઠેર વચન ને કાઢવાં. કેઈની નિંદા ન કરવી. (૪) સમ્યક કમ–આપણે સર્વ કર્મો તૃષ્ણરહિત અને અહિંસાપ્રધાન હેવાં જોઈએ. બીજાને દુઃખકારક બને તેવાં આપણું કાયિક, વાચિક કે માનસિક કર્યો ન હોવા જોઈએ. સમ્યફ કર્મોમાં દસ શીલને સમાવેશ થાય છે. ' (૫) સંય આજીવ-જીવને અર્થ થાય છે આજીવિકા. આજીવિકામાં મુખ્યત્વે અન્ન-વસ્ત્રને સમાવેશ થાય છે. માનવીએ પિતાની જીવન-જરૂરિયાતની ચીજો શુદ્ધ અને પ્રામાણિક માર્ગે મેળવવી જોઈએ. અનીતિના માર્ગે આજીવિકા મેળવવી ન જોઈએ. દારૂ વેચવાને, કસાઈને, વેશ્યાને વગેરે ધંધા અનીતિના ધંધા છે. (૬) સમ્યફ વ્યાયામ-વ્યાયામ એટલે પ્રયત્ન. માનવીએ પિતાના મનમાં તૃષ્ણને વિકાસ થાય એવા ભાવ ન ઉદ્ભવે તેવા પ્રયત્ન કરવા જોઈએ. ખરાબ વિચારે અને વિકારેને મનમાંથી હાંકી કાઢી સદાય ચિત્ત શુદ્ધ રહે તેવા પ્રયત્ન કરવી જોઈએ. () સમ્ય સ્મૃતિ-સ્મૃતિ એટલે સાવધાની-ચિત્તને જાગ્રત રાખવું. સમ્યક સંકલ્પને અનુરૂપ સ્મૃતિ સમ્યફ સ્મૃતિ છે. જે માનવીએ અહિંસાંપ્રધાન અને તૃષ્ણરહિત કર્મો કરવાનો સંકલ્પ કર્યો હોય તેણે પિતાના મનમાં જાણેઅજાણે પણ ખરાબ વિચારે કે વિકારે પ્રવેશી ન જાય તે માટે સદાય સજાગ રહેવું જાઈએ. (૮) સમ્યક સમાધિ–સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા. સારાં કર્મોમાં--સારી પ્રવૃત્તિઓમાં મનને એકાગ્ર કરવું તેને સમાધિ કહે છે. સમાધિને પરિણામે પ્રજ્ઞાને ઉદય થાય છે. આર્ય સત્યોને સાક્ષાત્કાર થાય છે અને ભવને અંત આવે છે. અર્થાત્ પુનર્જન્મ અટકી જાય. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ આમ આર્ય (ઉમદા) અછાંગ માર્ગ એ સદાચારી અને અહિંસાત્મ જીવન જીવવાને ઉત્તમ માર્ગ છે. આય અષ્ટાંગિક માર્ગના ત્રણ વિભાગો છેઃ (૧) પ્રજ્ઞાસ્કંધ (૨) શીલકંધ (૩) સમાધિસ્કંધ. પ્રજ્ઞા સ્કંધમાં સમ્યગ્દષ્ટિ અને સંકલ્પને સમાવેશ થાય છે. શીલકંધમાં સમ્યફવાણી, કર્મ અને આજીવને સમાવેશ થાય છે. અને સમાધિ સ્કંધમાં વ્યાયામ, સંસ્કૃતિ અને સમાધિને સમાવૈશ થાય છે. આ ત્રણ સ્કંધને ગૌતમબુદ્ધ ત્રણ સંયતિ અને ત્રણ મહાયજ્ઞ તરીકે ઓળખાવ્યા છે. આ ત્રણ સ્કે ધેને શિક્ષાત્રય પણ કહેવામાં આવે છે. બૌદ્ધધર્મના આચાર જૈનધર્મની માફક બૌદ્ધધર્મમાં પણ નીચે પ્રમાણેના કેટલાક આચાર પ્રબેધ્યા છેઃ () પંચશીલ-અષ્ટશીલ-દશશીલ–બૌદ્ધધર્મને સર્વે અનુયાયીઓએ પાળવા માટેનાં આ વતિ છે. પ્રથમ પાંચ વ્રત સામાન્ય માનવી માટે છે અને બાકીનાં ત્રણ બેઠ શ્રમણ માટેનાં છે અને છેલ્લાં બે બૌદ્ધ સંઘના ધર્મગુરુઓ વિરમણ માટે છે. ધર્મગુરુઓએ દશેદશ વ્રત નિયમ પૂર્વકપાળવાનાં હોય છે. (૧) પ્રાણાતિપાત વિરમણ–હિંસા ન કરવી. (૨) અદત્તાદાન વિરમણ–ચોરી ન કરવી. (૩) મૃષાવાદ વિરમણ—અસત્ય ન બેસવું. (૪) મઘનિષેધ–મદ્યપાન કરવું નહિ. (૫) બ્રહ્મચર્યનું પાલન કરવું. (૬) રાતના ભોજન ન લેવું. (૭) શરીરે સુગંધી પદાર્થો ન લગાડવા. (૮) જમીન ઉપર સાદડી પાથરી શયન કરવું. (૯) સંગીત અને નૃત્યને ત્યાગ કરવો. (૧૦) દ્રવ્યને પરિગ્રહ ન કરવો. () દશ શિક્ષા–બૌદ્ધધર્મના દરેક અનુયાયી માટે આ વ્રતો નક્કી કરવામાં આવેલ છેઃ (1) પ્રાણાતિપાત વિરમણ–હિંસા ન કરવી. . (૨) અદત્તાદાન વિરમણ–ચોરી કરવી નહિ. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ (૩) બ્રહ્મચર્ય નું પાલન કરવું. (૪) મૃષાવાદ વિરમણુ— અસત્ય ન ખેાલવુ. (૫) પૈશુન્ય વિરમણુ—ચાડી ખાવી કેનિંદા કરવી નહિ. (૬) ઔદ્દત્ય વિરમણ—કાઈનું અપમાન કરવું નહિ, (૭) વૃથાલાપ વિરમણુ—વધારેપડતું ખેલવું નહિ, (૮) લાભના ત્યાગ કરવા. (૯) દ્વેષના ત્યાગ. (૧૦) શાસ્ત્રોમાં શકા ન કરવી, શ્રદ્ધા રાખવી. (F) પારમિતા—બૌદ્ધધર્મીમાં સંસારને એળખવા માટે છ પારમિતાએ પ્રમેાધવામાં આવી છે : ભારતીય ધર્મ (૧) દાન પારમિતા—દાન આપવું. ધન, વિદ્યા વગેરેનું દાન આપવું. (૨) શીલ પારમિતા—ઉપર જણાવેલાં વ્રતાનું પાલન કરવુ. (૩) ક્ષાન્તિ પારમિતા—કરુણા દાખવવી, અન્યના દોષોને માફ કરવા. (૪) વી પારમિતા——સંસારનાં પ્રલેાભના પર કાબૂ મેળવવા. જનકલ્યાણ માટે કાર્ય કરવું. (૫) પ્રજ્ઞા પારમિતા——અસત્ય અને આ અષ્ટાંગ મા દ્વારા સાચુ જ્ઞાન મેળવવુ. (૩) ચાર ભાવના—ખોદૂધ માં પણ જૈનધર્માંની માફક ચાર ભાવનાઓ (૧) મૈત્રી (૨) કરુણા (૩) મુદિતા અને (૪) ઉપેક્ષા—જણાવેલ છે. આ ભાવનાએ દ્વારા દરેક માનવીએ સદ્ભાવ કેળવી જીવનને અહિંસા, સત્ય અને કરુણાના માર્ગે વાળવાનું બૌદ્ધધર્મ માં જણાવેલ છે. શરણ્ય જેમ જૈનધર્મીમાં રત્નત્રયનું મહત્ત્વ છે તેમ બૌદ્ધધર્મ માં શરણયનું મહત્ત્વ છે. બૌદ્ધધર્મમાં મહત્ત્વનાં ત્રણ રત્નને શરણે જવાના આદેશ છે. આ ત્રણ રત્ના તે (૧) સંધ, (૨) ધર્મ અને (૩) જીદ્દ એટલે જ્ઞાની, બુદ્ધ રારળ મન્છામિ धम्मं शरणं गच्छामि । संघ शरणं गच्छामि । Page #141 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ૧૩૩ દરેક મનુષ્ય આત્મકલ્યાણ માટે જ્ઞાનીની શોધ કરવી જોઈએ. જ્ઞાની એટલે સાચા ગુરુ, ગુરુ માનવીને અજ્ઞાનતામાંથી દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુને શરણે ગયા પછી તેમના આદેશ પ્રમાણે આચરણ કરવું. આને સાચો ધર્મ કહે છે. એટલે જીવનમાં શાંતિ મેળવવા માટે ધર્મનું શરણું લેવું જોઈએ. સાચે ધર્મ જ જીવનને ઉજ્જવળ બનાવે છે. મનુષ્યને નિર્વાણ અપાવે તે જ સાચે ધર્મ. ધર્મના આદેશ પ્રમાણે જીવન જીવવા માટે સંઘના શરણે જવું જોઈએ. સંધ એટલે સમાજ–ભિક્ષુઓને અને ગૃહસ્થને. સંઘ એકતાનું પ્રતીક છે. સમાજમાં રહેવાથી પ્રેમ, સંપ, સહકાર વગેરેનું મહત્ત્વ સમજાય છે. આમ શરણત્રયની ભાવના દ્વારા માનવીને નિર્વાણના માર્ગ–મેક્ષના માર્ગે જવાને બૌદ્ધધર્મ આદેશ આપે છે. દરેક બૌદ્ધધર્મના અનુયાયીએ “શરણત્રયના સ્વીકારની પ્રતિજ્ઞા લેવી પડે છે. નિયમપાલન અને શ્રદ્ધા બૌદ્ધધર્મમાં મહત્ત્વનાં મનાય છે. સંઘ બૌદ્ધધર્મમાં સંઘનું મહત્ત્વ વિશેષ છે. સંધનું કાર્ય માનવીને જ્ઞાનમાર્ગે લઈ જવાનું છે. અહીં પરિવ્રાજકાએ નિયમબદ્ધ રહી સાધના દ્વારા આધ્યાત્મિક લક્ષ તરફ આગળ વધવાનું છે. કેટલાક વિદ્વાને માને છે કે ગૌતમબુદ્ધ ગણતંત્રના પ્રસંશક હેવાથી તેમણે સંઘનું નેતૃત્વ કેઈને આપ્યું ન હતું. સંધમાં પણ તેમણે ગણરાજ્ય અથવા ધર્મરાજ્ય સ્થાપ્યું હતું. સંઘમાં વર્ણભેદ ન હતો. શરૂઆતમાં સંધમાં એકાંતવાસનું મહત્ત્વ હતું પણ ધીરેધીરે સહવાસનું પ્રાધાન્ય વધવા લાગ્યું. જેમ જેમ ભિક્ષુઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ સંઘના સંગઠનમાં પરિવર્તન આવતું ગયું. બુદ્ધ જુદા જુદા પ્રસંગોએ ભિક્ષુઓને અનુશાસન માટે નિયમ ઘડ્યા. આ નિયમે શિક્ષા પદે કહેવાય છે. સંધમાં ભિક્ષુઓની સંખ્યા વધતાં તે સર્વ ઉપર અંકુશ રાખવા માટે ઉપાધ્યાયપદ અસ્તિત્વમાં આવ્યું. સંધમાં દાખલ થનાર માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા–જેવા કે દેવાદાર, ગુલામ, વીસ વર્ષથી નાને, કુટુંબની મંજુરી વિનાને, રાજ્યને ગુનેગાર, પિતાને વધ કરનાર–અહં તને વધ કરનાર વગેરેને સંઘમાં દાખલ ન કરવા, અન્ય પંથને સાધુને બૌદ્ધ સંઘમાં દાખલ થવા માટે કપરી કસેટીમાંથી પસાર થવું પડતું. ચાર મહિના સુધી તેની આકરી કસોટી થતી. સંઘમાં દરેક શિષ્યના અને ઉપાધ્યાયના ધર્મો નકકી કરવામાં આવ્યા હતા. ભગવાન બુધે શરૂઆતમાં સંઘમાં સ્ત્રીઓને દાખલ થવાની અનુમતિ આપી ન હતી, Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભારતીય ધર્મો પણ સમય જતાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બુકે સ્ત્રીઓને સંધમાં દાખલ થવાની સંમતિ આપી. ભિક્ષુણીઓ માટે ગૌતમબુધે ચોક્કસ પ્રકારના નિયમે નક્કી કર્યા હતા. ટૂંકમાં બૌદ્ધોની સંધિવ્યવસ્થા સારી હતી. પ્રતિબંધક અને વિધેયક બને પ્રકારના નિયમોથી સંઘને દઢ કરવામાં આવ્યો હતો. શિક્ષા અને પ્રાયશ્ચિત્તને મહત્ત્વ આપવામાં આવતું હતું. સંઘમાં મતભેદને નિવારવા માટે ખાસ કાળજી લેવામાં આવતી. નિર્ણયે સર્વસંમતિથી યા બહુમતિથી લેવામાં આવતા. બુદ્ધ અને બેધિસત્ત્વ જૈનધર્મમાં જેમ ૨૪ તીર્થકરાની કલ્પના કરવામાં આવી છે તેમ બદ્ધધર્મમાં પણ ૨૪ અતીત બુદ્ધ, ૨૪ વર્તમાન બુદ્ધ અને ૨૪ ભાવિ બુદ્ધોની કલ્પના કરવામાં આવેલ છે. અહીં સર્વ દે ધ્યાની બુદ્ધોમાંથી ઉત્પન્ન થયેલા છે એમ માનવામાં આવે છે. ધ્યાની બુદ્ધોને બોધિસોની કક્ષામાંથી પસાર થવું પડતું નથી. તેઓ સ્વયં બુદ્ધો છે. ધ્યાની બુદ્ધો પાંચ છેઃ (૧) વિરેચન (૨) અક્ષોભ્ય (૩) રત્નસંભવ (૪) અમિતાભ (૫) અમેધસિદ્ધિ. નેપાળના બૌદ્ધસંપ્રદાયની માન્યતા પ્રમાણે વજસત્ત્વ એ છઠ્ઠા સ્થાની બુદ્ધ છે. દરેક ધ્યાની બુદ્ધિને એકેક શક્તિ હોય છે, જે બુદ્ધ શક્તિ તરીકે ઓળખાય છે. દરેક ધ્યાની બુદ્ધને એકેક બોધિસત્વ હેય છે. ધ્યાની બુદ્ધ બુદ્ધ શક્તિ બાધિસવ (૧) વૈરોચન વધાત્વીશ્વરી સમતભદ્ર (૨) અભ્ય લેચના વાપાણિ (૩) રત્નસંભવ મામકી રત્નપાણિ. (૪) અમિતાભ પાંડરા પદ્મપાણિ (૫) અમોધસિદ્ધિ આયે તારા વિશ્વપાણિ (૬) વજસત્ત્વ વસવામિકા ઘંટાપાણિ માનુષી બુદ્ધ એ મનુષ્ય જન્મમાં તપ કરી બેધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે. બધિસત્વ એટલે બેધિ પ્રાપ્ત કરવા માટે સાધના કરી રહેલ સાધક. અનેક ભવમાં સાધના કરી પારમિતા પ્રાપ્ત કરી બેધિસત્વ આખરે બુદ્ધ બને છે. બૌદ્ધસંપ્રદાયની હીનયાન શાખાના અનુયાયીઓ ચાવીસ માનુષી બુદ્ધોની માન્યતા ધરાવે છે. તેમાં સહુ પ્રથમ દીપકર નામે માનુષી બુદ્ધ થયા. મહાયાન Page #143 -------------------------------------------------------------------------- ________________ ઔદ્ધમ ૧૩૫ શાખાના અનુયાયીએ સાત માંનુષી મુદ્દો થયાની માન્યતા ધરાવે છે. ચેાવીસ માનુષી ખુદ્દોમાં છેલ્લા સાત વધુ જાણીતા છે તેમનાં નામ આ પ્રમાણે છે; માનુષી ખુદ્દ શક્તિ માનુષી મેાધિસવ મહામતિ રત્નધર આકાશગ જ શકમ ગલ માનુષી બુદ્ધ (૧) વિપશ્યા (૨) શિખિ (૩) વિશ્વભૂ (૪) કૈંકુચ્છન્દ (૫) કનકમુનિ (૬) કશ્યપ (૭) શાકસિ હ વિપશ્યન્તી શિખમાલિની વિશ્વધરા કકુદ્રતી કૅડમાલિની મહીધરા યશાધરા આ સાત માનુષી ખ઼ુદ્દોની માન્યતા છેક અશોક મૌર્યના સમયમાં પણ પ્રચલિત હતી. જ્યારે બૌદ્ધ ચૈત્યગૃહમાં ખ઼ુદ્ધની પ્રતિમા સ્થપાતી ત્યારે કાઈમાં ભગવાન ખુદ્દ અથવા શાકસિહ ગૌતમબુદ્ધની પ્રતિમા તે કાર્યમાં છેલ્લા સાતેય માનુષી યુદ્ધોની પ્રતિમાઓ સ્થપાતી ને પૂર્જાતી. કનકરાજ ધર્મ ધર આનંદ ભારતમાં છેલ્લા માનુષી યુદ્ધ શાકયસિ ંહ ગૌતમ યુદ્ધના નામે ઘણા જ લેાકપ્રિય છે. ભારતીય કલાના પ્રાણ છે. બૌદ્ધુધની હીનયાન શાખામાં ચાવીસ માનુષી યુદ્ધો થયાનુ મનાય છે. મહાયાન શાખાવાળામાં સાત માનુષી છુદ્દોની માન્યતા પ્રચલિત છે. આ માનુષી બુદ્ધોમાં શાકસિંહ એ સાતમા માનુષી જીદ્દ મનાય છે. અન્ય વિષે કાઈ ઐતિહાસિક પ્રમાણુ મળતું નથી. માનુષી ખુદ્દ સંસારી સુખાથી પર હાય છે. તે જગતમાં એક પરમ અંશ તરી આવે છે. જ્યારે તે ખેાધિજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેનામાં અનેક વિશિષ્ટ પ્રકારના ગુણા દાખલ થાય છે. તેનામાં આત્મશ્રદ્ધા, સબલ, ભૂત, વર્તમાન, ભાવિને જાણવાની શક્તિ, સમ્યગ્નાન, વાણી, સમાધિ, મેાક્ષ માટેની લાયકાત વગેરે અનેક ગુણા પ્રગટે છે. ખેાધિસત્ત્વાની કપના મહાયાનસ પ્રદાયની છે. ખેાધિસત્ત્વ જગતના કલ્યાણ માટે વિશ્વમાં પ્રવેશે છે તે સર્વસ્વના ત્યાગ કરી ખુત્વ પ્રાપ્ત કરે છે. એમ મનાય છે કે ગોતમમ્રુદ્ધે ખોધિસત્ત્વરૂપે અનેક જન્મ ધારણ કરેલ હતા. માધિસત્ત્વના સાચેા આદર્શ ગૌતમના જીવનમાંથી મળે છે. હિ ંદુધ માં જે સ્થાન દેવાનુ છે, તે સ્થાન બૌદ્ધધર્મ માં માધિસત્ત્વનું હાવાનું મનાય છે, હિંદુધ માં જેમ દેવાની Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભારતીય ધર્મો મંદિરમાં પ્રતિષ્ઠા કરી વિવિધ ઉપચાર દ્વારા પૂજા થાય છે તેમ બૌદ્ધધર્મમાં પણ બેધિસત્વની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ઘણા પ્રાચીનકાલથી બેધિસત્વ મંજૂશ્રી વગેરેનાં મંદિરે અસ્તિત્વમાં આવ્યાં છે. ભાવિ બુદ્ધ મૈત્રેય મનાય છે. તે હવે પછી જગતમાં અવતરણ કરશે અને જગતનું કલ્યાણ કરશે એમ મનાય છે. પંડ્યા બુદ્ધના નિર્વાણ પછી ધીરેધીરે બૌદ્ધધર્મમાં મતભેદ વધવા લાગ્યા. આના પરિણામે બદ્ધધર્મમાં બે પંથે પડી ગયા. આ બે પંથે તે ઘેરવાદિઓ અને મહાસંધિકે. થેરવાદીઓ રૂઢીચુસ્ત હતા. જ્યારે મહાસંધિકે સુધારકવૃત્તિ ધરાવતા હતા. મહાસંધિ પિતાના પંથને મહાયાન (માટે માર્ગ) અને થેરવાદિઓના પંથને હીનયાન (ઊતરતા માર્ગ) કહેતાં. ધીરેધીરે આ બંને શાખાઓમાં પણ નાની મોટી અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી. જેવી કે થેરવાદ, વિભાષિક, સૌત્રાન્તિક, શન્યવાદ,વિજ્ઞાનવાદ વગેરે. યાન એટલે વાહન. હીનયાન એટલે નાનું વાહન, મહાયાન એટલે મોટું વાહન. હીનયાનના અનુયાયીઓ ત્રિપિટક (બૌદ્ધધર્મનાં શાસ્ત્રોમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. આ શાસ્ત્રો પાલી ભાષામાં રચાયાં છે. મહાયાનના અનુયાયીઓ ત્રિપિટકમાં ફેરફાર થઈને સંસ્કૃતમાંથી બીજા ગ્રંથે ઉમેરાઈને જે વિશાળ ગ્રંથ બન્યા તેમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. મહાયાનમાં વિશાળ અર્થમાં દ્ધિધર્મની ચર્ચા કરેલ છે. મહાયાનમાં ભગવાન બુદને ભગવાન માની પૂજા કરવામાં આવે છે. હીનયાનમાં બુદ્ધને મહામાનવ ગણવામાં આવે છે. પરંતુ તેમને ઈશ્વર ગણીને તેમની પૂજા કરવામાં આવતી નથી. જોકે આ સંપ્રદાયમાં પણ બુદ્ધના અવશેષો ઉપર સ્મારક રચાય છે. પરંતુ હીનયાન સંપ્રદાયના લેકે બુદ્ધ નિર્વાણ પામ્યા હોઈ તેઓ કઈ અસર ઉપજાવી શકતા નથી તેમ માને છે. હીનયાનમાં સ્વ નિર્વાણને મહત્વ અપાય છે, જ્યારે મહાયાનના અનુયાયીઓ માને છે કે પોતે નિર્વાણ પામવું તેના કરતાં અન્યને નિર્વાણના માર્ગે દોરવા તેમાં પિતાનું અને અન્યનું કલ્યાણ રહેલું છે. ટૂંકમાં હીનયાન પંથમાં બૌદ્ધધર્મ વિશેની ભાવનાઓને સંકુચિત છે જ્યારે મહાયાનમાં બૌદ્ધધર્મનું મૂળભૂત સ્વરૂપ વિશાળ અર્થમાં જોવા મળે છે. હીનયાન કરતાં મહાયાન વધારે લોકપ્રિય છે. નિર્વાણ નિર્વાણ એટલે નિષેધ. બૌદ્ધધર્મમાં નિર્વાણને અર્થ તૃષ્ણા ત્યાગ એ થાય છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞાની ક્રમિક સાધના દ્વારા નિર્વાણ પ્રાપ્ત થાય Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ બૌદ્ધધર્મ છે. નિર્વાણમાં ચિત્તના સઘળા વિકારે દૂર થઈ જાય છે. ચિત્ત અત્યંત શુદ્ધ બની જાય છે. અહીં નિવણની કલ્પનાને હિંદુધર્મની “બ્રહ્મ’ પ્રાપ્તિની સાથે સરખાવી શકાય. જેના ચિત્તમાંથી સુખ-દુઃખની ભાવના નષ્ટ થઈ જાય છે તેને કેવળ શાંતિ મળે છે. નિર્વાણમાં કેવળ શાંતિ છે. આ પરિસ્થિતિમાં નિર્વાણને અર્થ અશ્રુત અને નિત્ય ગણવામાં આવે છે. નિર્વાણ અમૃત પદ છે. ટૂંકમાં તૃષ્ણાઓને નાશ થતાં માનવી જન્મ, જરા, વ્યાધિ વગેરેની ઉપાધીમાંથી મુક્ત થાય છે. હિંદુ પુરાણમાં બુદ્ધ પુરાણે બુદ્ધને ઈશ્વરને અવતાર માને છે. વિષ્ણુના દસ અવતારમાં બુદ્ધ વિષ્ણુને નવમે અવતાર મનાય છે. ભવિષ્ય પુરાણમાં સેનાની બુદ્ધની મૂર્તિ બનાવી તેની પૂજા કરી બ્રાહ્મણને આપવાનું વિધાન છે. વરાહ પુરાણમાં બુદ્ધ દ્વાદશી–ત્રત કથા છે. એવું એક પણ પુરાણ નથી કે જેમાં બુદ્ધને નમસ્કાર કરવામાં ન આવ્યા હોય. પુરાણોમાં બુદ્ધગયાનું માહાસ્ય દર્શાવ્યું છે. અહીં ધર્મ અને ધર્મેશ્વરને નમસ્કાર કરી મહાબધિતરુને નમસ્કાર કરવાનું કહ્યું છે. ટૂંકમાં પુરાણે બુદ્ધને ઈશ્વરને અવતાર ગણે છે અને તેમના તરફ પૂજ્ય ભાવ દર્શાવે છે. બૌદ્ધધર્મમાં પૂજા ભગવાન બુદ્દે સ્થાપેલ બૌદ્ધસંપ્રદાયમાં શરૂઆતમાં મૂર્તિપૂજાને કે વ્યક્તિપૂજને કઈ સ્થાન ન હતું. બુદ્ધ પોતે પોતાની પ્રતિમા પૂજાય એવું કદાપિ ઈચ્છતા ન હતા. તેમણે પોતાના જીવન દરમ્યાન વ્યક્તિપૂજાને જરા પણ સ્વીકારી કે આવકારી નથી. તેઓ માનતા કે વ્યક્તિપૂજાથી માનવી પોતાનું મૌલિકપણું–વ્યક્તિત્વ –ગુમાવી બેસે છે, પણ તેમના નિર્વાણ પછી બ્રાહ્મણ અને જૈનધર્મ સામે ટકી રહેવા માટે બૌદ્ધધર્મમાં મૂર્તિપૂજાની માંગ વ્યાપક બની. સમય જતાં બદ્ધધર્મમાં વિચારભેદે સજતાં બે શાખાઓ અસ્તિત્વમાં આવી. આના પરિણામે મહાયાન શાખાનો જન્મ થયે. આ મહાયાને બૌદ્ધસંપ્રદાયમાં મૂર્તિપૂજાને પ્રચલિત કરી. મહાયાનની અંદર વજીયાન વિકસ્યું. તેણે મૂર્તિપૂજાને વ્યાપક પ્રમાણમાં વિસ્તારી. તે પહેલાં બૌદ્ધો ભગવાન બુદ્ધ કે બુદ્ધોનાં પવિત્ર અસ્થિઓ ઉપર અર્ધગોળાકાર સ્તૂપ ચણવતા ને તેની અર્ચના-પ્રદક્ષિણ કરતા. સ્તૂપની જેમ બેધિવૃક્ષ, બુદ્ધનું વજીસન (શિલાપટ્ટ), ભિક્ષાપાત્ર, ઈત્યાદિ પણ ચૈત્ય (પૂજવાના પદાર્થ) ગણતાં. શરૂઆતમાં સ્તૂપે આકાશ-આચ્છાતિ અર્થાત્ ઉપરથી ખુલ્લા (છાપરાં વિનાના) હતા. આગળ જતાં ઉપાસકેની સગવડ માટે એની આગળ ઊભે Page #146 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ લંબચોરસ ખંડ ઉમેરા ને સ્તૂપને એની પાછળના ભાગમાં અંદર સમાવી લેવામાં આવ્યું. આવી ઈમારતને ચૈત્યગૃહ કહે છે. એમાં પછીત સ્તૂપને સમાંતર હોઈ અર્ધ ગોળાકાર હોય છે. કુષાણકાલમાં સંકર્ષણ-વાસુદેવની પૂજા અને તેમની પ્રતિમાઓની લોકપ્રિયતા - વધતાં સમય અને સંજોગોને ધ્યાનમાં લઈ પોતાના સંપ્રદાયને ટકાવી રાખવા બદ્ધસંપ્રદાયના અનુયાયીઓને બુદ્ધની પ્રતિમાના સર્જનની આવશ્યકતા જણાતાં કણિકે પ્રજાની ઈચ્છાને માન આપી પ્રતિમાસન માટેના રાજકીય અને ધાર્મિક અવરોધ દૂર કર્યા. આના પરિણામે બદ્ધધર્મમાં બુદ્ધ અને બેધિસાની પ્રતિમાઓ પૂજાવા માંડી. મથુરા અને ગાંધારમાં બુદ્ધની ઘણી જ આકર્ષક અને ભાવવાહી પ્રતિમાઓનું સર્જન થવા લાગ્યું. ધીરેધીરે બુદ્ધની પદ્માસનમાં બેઠેલ ધ્યાનમુદ્રાવાળી પ્રતિમાઓ અસ્તિત્વમાં આવી. આ પછી સમય જતાં હિંદુધર્મની ત્રિમૂર્તિ-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-પ્રતિમાની જેમ બૌદ્ધધર્મમાં પણ મંજુશ્રી–બુદ્ધની જ્ઞાનની મૂર્તિ અવલોકિતેશ્વર–જગતને જેનાર ભગવાનનું સર્વ શક્તિમાન સ્વરૂપ અને વજપાણિ–વજી ધારણ કરનાર ભગવાનનું સર્વ શક્તિમાન સ્વરૂપ પૂજાવા લાગ્યું. આ ઉપરાંત બદ્ધધર્મમાં પ્રતિમાની સાથે સાથે બૌદ્ધ વિહાર અને સૂપ જ્યાં બુદ્ધના અવશેષે રાખવામાં આવતા હોય છે તેવા સ્થળે, તથા બુદ્ધને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું તે જગા અને તેમના નિર્વાણની જગા કુશિનારા પણ દરેક બૌદ્ધધર્મના અનુયાયીઓ માટે વંદનીય અને પવિત્ર બની ગયાં. બૌદ્ધધર્મને પ્રસાર - ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદી સમગ્ર જગતમાં સ્વતંત્ર વિચારો અને ધાર્મિક ક્રાંતિના સીમાચિહ્નરૂપ હતી. આ સદીમાં અનેક દેશમાં પુરાતન વિચારો અને અંધ વિશ્વાસને આઘાત આપનારા તેમ જ નવીન ચેતન પ્રગટાવનારા ધાર્મિક નેતાઓ પિદા થયા હતા. એમાં ભારતમાં થયેલા વર્ધમાન અને ગૌતમબુદ્ધ, ચીનમાં કેફયુશિયસ, ગ્રીસમાં પાયથાગોરસ, ઈરાનમાં અજરથુષ્ટ્ર વગેરે નોંધપાત્ર વિભૂતિઓ મનાય છે. આ બધા વિચારકે જગતના ધાર્મિક પ્રશ્નોને હલ કરવા સક્રિય હતા. એમણે અનેક નવીન તાર્કિક સિદ્ધાંતો દ્વારા જનતાને કઠોર અને અંધવિશ્વાસભર્યા ધાર્મિક જીવનમાંથી છૂટકારો અપાવવા માટે અદેલને શરૂ કર્યા. આ વખતે તત્કાલીન ભારતીય સમાજમાં ધર્મના ક્ષેત્રે અનેક દેષ પ્રવર્તતા હતા. શરૂઆતમાં વૈદિક જીવનમાં વર્ણવ્યવસ્થા કર્મ પર આધારિત હતી. પણ Page #147 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મ ૧૩e, ધીરેધીરે તે સંકુચિત બની ગઈ. બ્રાહ્મણોનું વર્ચસ વધ્યું. યોની પરિપાટી અને વિધિવિધાનનાં જાળાંમાં જ સમાજ અટવાવા લાગ્યો. સામાન્ય જનતાને વેદના જ્ઞાનથી વંચિત કરવામાં આવી. યમાં પશુહિંસાનું પ્રમાણ વધ્યું. ધીરેધીરે સમાજ આવા હિંસાત્મક યાથી ત્રાસી ગયે. બ્રાહ્મણોની સૂચિત યજ્ઞની વિધિઓમાંથી સામાન્ય જનતાને વિશ્વાસ ડગી ગયે. સમાજમાં સામાન્ય માનવીને શાંત અને સરળ જીવન તરફ દોરનાર વ્યક્તિની જરૂર જણાવા લાગી, રાજકીય ક્ષેત્રે પણ ભારતમાં આ સમયે અનેક પ્રકારની અંધાધૂંધી પ્રવર્તતી હતી. ભારત નાનાં મોટાં અનેક ગણરાજ્યમાં વહેંચાઈ ગયું હતું. કમનસીબીની વાત એ હતી કે આ સર્વ ગણરાજ્ય સહકારથી પિતાનો વિકાસ સાધવાને બદલે સંઘર્ષમાં જ રાચતાં હતાં. પરિણામે ધીરેધીરે સર્વ ગણરાજ્ય નબળાં પડતાં ગયાં. આ સર્વ રાજ્યમાં પુરોહિતોનું ધાર્મિક ક્ષેત્રે વર્ચસ વિશેષ હતું. પુરહિત રાજ્યમાં યોનું પ્રભુત્વ વધારતા જતા હતા. આ કપરા સમયે રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે પ્રજાને માર્ગદર્શન આપવાનું કાર્ય ભગવાન મહાવીર અને ગૌતમબુદ્ધ કર્યું. મહાવીરે જૈનધર્મને વિકસાવ્યું. ગૌતમબુદ્ધ મધ્યમ માર્ગ અને આર્ય અષ્ટાંગ માર્ગ દ્વારા બદ્ધધર્મની અહિંસાપ્રધાન વિચારસરણી વહેતી કરી. ગૌતમબુદ્ધ અનેક વર્ષોની કઠણ તપશ્ચર્યાને અંતે મહાન સિદ્ધિ મેળવી. આ પછી તેમણે સ્વઆનંદને સર્વાનંદમાં ફેરવી નાખવા સારનાથમાં થોડાક મનુષ્ય સમક્ષ પોતાના ઉપદેશને આરંભ કર્યો. તેમના ઉપદેશે ધાર્મિક ક્ષેત્રે નવું ચેતન આપ્યું. તેમણે લોકભાષામાં જીવનને મર્મ સમજાવ્યું. સારનાથમાં ધર્મચક્રને આરંભ કરીને ગૌતમબુદ્ધ રાજગૃહ, નાલંદા, ગયા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, વૈશાલી, કાશામ્બી, ચંપા વગેરે અનેક સ્થળોએ પિતાની વિચારસરણી પ્રસરાવતા પ્રસરાવતા લગભગ ૮૦ વર્ષની ઉંમરે કુશિનારા નગરમાં નિર્વાણ પામ્યા. ગૌતમબુદ્ધના નિર્વાણ પછી બૌદ્ધધર્મ નાની મોટી અનેક શાખાઓમાં વહેંચાઈ ગયે. બૌદ્ધધર્મના ઉપદેશની અસર મીર્ય રાજવી અશક ઉપર વ્યાપક પ્રમાણમાં થઈ. કલિંગના યુદ્ધની કરુણતાએ અશોકને હૃદયપલટ કર્યો. અશોક પ્રસિદ્ધ થેરવાદી મેગ્યુલીપત્તને શિષ્ય બન્યું. તેણે બદ્ધધર્મના પ્રચાર માટે અશોકના પ્રોત્સાહનથી ભિક્ષુસંઘના આચાર્ય અને સંગતિના અધ્યક્ષ મગ્નલીયુત્ત તિળે મહેન્દ્ર અને સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યાં. આ બંને જણાં દીક્ષા પહેલાંની અવસ્થામાં અશોકનાં પુત્ર-પુત્રી હતાં. તેણે ધર્મના પ્રચાર માટે ધર્મ-મહામાત્ર નીમ્યા. અશોકે ઠેર ઠેર શિલાલેખે છેતરાવી પ્રજાને ધર્મના માર્ગે વાળવા પ્રયત્ન કર્યા. આવો એક નેધપાત્ર શિલાલેખ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલ ગિરનાર-જૂનાગઢના માર્ગ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધમે પર (દામોદરકુંડની પાસે) હાલમાં જોવા મળે છે. અશોકના સમયમાં મળેલ બૌદ્ધધર્મની ત્રીજી સંગીતિએ કાશ્મીર, ગાંધાર, હિમાલય પ્રદેશ, અપરાન્ત, મહારાષ્ટ્ર વગેરે - સ્થળોએ બૌદ્ધધર્મના પ્રચાર અર્થે અનેક ધર્મગુરુઓને મોકલ્યા. આ સમયે ધીરેધીરે બદ્ધધર્મ ભારતમાં અને ભારત બહાર કપ્રિય બનવા લાગે. શુંગાલમાં બદ્ધ સ્થાપત્યને સારા પ્રમાણમાં વિકાસ થશે. ભારત અને સાંચીનો સ્તૂપે અસ્તિત્વમાં આવ્યા. આ સમયે બૌદ્ધ વિહારમાં બૌદ્ધધર્મની શિક્ષા અને પ્રચારનું કાર્ય હંમેશ ચાલતું હતું. બૌદ્ધધર્મના થેરવાદી અને મહાસંધિક સંપ્રદાયમાં વિવિધ શાખાઓ ઉત્પન્ન થઈ. શુંગ કાલીન બૌદ્ધધર્મના વિદ્વાનોમાં ધર્મરક્ષિત, નાગસેન, અશ્વસેન વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. નાગસેને મિલિન્ક પ્રશ્ન” નામને મહત્ત્વનો ગ્રંથ રચ્યો હતો. કુષાણ રાજવી કણિક્કના સમયમાં બૌદ્ધધર્મમાં હીનયાન અને મહાયાન એવી બે શાખાઓ અસ્તિત્વમાં આવી. કણિષ્કના સમયમાં મહાયાન શાખાને ઘણી જ પ્રતિષ્ઠા મળી. આ સમયે ઉપાસના અને ભક્તિનું પ્રમાણ વધ્યું. બૌદ્ધધર્મમાં મૂર્તિપૂજા દાખલ થઈ. પરિણામે ગૌતમબુદ્ધની અનેક સુંદર પ્રતિમાઓનું સર્જન થયું. મૂર્તિકલાના ક્ષેત્રે મથુરા કલાને તથા ગંધાર કલાને વિકાસ થયો. સ્તૂપો, શૈ, પ્રતિમાઓ વગેરેની પૂજાને મહિમા વધ્યો. આ સમયે ત્રિપિટક ઉપરની સંસ્કૃત ટીકાઓને લિપિબદ્ધ કરવામાં આવી. ક્ષત્રપાલમાં ગુજરાતમાં પણ બૌદ્ધધર્મને સારે વિકાસ થયો. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ખંભાલીડા, સાણ, તળાજા વગેરે સ્થળે બૌદ્ધ ગુફાઓ મળી આવેલ છે. તેમાં વિહારે અને સ્તૂપ છે. તારંગામાં બદ્ધદેવી તારાનું મંદિર હતું. સાબરકાંઠા જિલ્લાના શામળાજી પાસેના દેવની મેરી નામના સ્થળેથી ક્ષત્રપ કાલીન વિશાળ તૂપ મળી આવ્યો હતો. હાલમાં મેશ્વો નદી ઉપર શ્યામ સરોવર નામનું જળાશય બંધાતાં તે સ્તૂપ પાણીમાં ડૂબી ગયેલ છે. તેમાંથી મળેલ બૌદ્ધ પ્રતિમાઓ અને અન્ય બદ્ધ અવરોષ વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સંગ્રહાલયમાં સાચવી રાખવામાં આવેલ છે. ગુજરાતમાં બૌદ્ધધર્મની નોંધ લેતાં ચીની યાત્રી યુઆન શુઆંગ નેધે છે કે ભરૂચમાં બૌદ્ધોને સંધારામે છે. ત્યાં ત્રણ હજાર જેટલા મહાયાન શાખાના અનુયાયીઓ અભ્યાસ કરે છે. કચ્છના વિહારોમાં બદ્ધધર્મની હીનયાન અને મહાયાન બંને શાખાના સાધુઓ અભ્યાસ કરે છે. વલભીમાં અનેક બૌદ્ધ વિહાર આવેલાં હતાં. અહીં બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિને ધર્મ અને શિક્ષણના Page #149 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મ ૧૮૧ ક્ષેત્રે ઘણો જ પ્રભાવ હતો, મૈત્રક રાજવીઓના અનેક તામ્રપત્રમાં બોદ્ધ વિહારને દાન આપ્યાના ઉલ્લેખ મળે છે. ઉત્તર ભારત સાથે દક્ષિણ ભારતમાં પણ બૌદ્ધધર્મ ધીરેધીરે વિકસ્યો હતો. દક્ષિણને સાતવાહન વંશના રાજવીઓ બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધધર્મ તરફ સમદષ્ટિ વાળા હતા. અહીં મહાયાને સંપ્રદાયને સારે વિકાસ થયે હતા. મહાયાન મતના સ્થાપક નાગાર્જુન વિદર્ભના હતા. આ નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. આ સમયે બદ્ધ ચૈત્યેની વિધિસર પૂજા પ્રચલિત બની. ધીરેધીરે બેહધર્મ પેશાવરથી માંડીને દક્ષિણમાં અમરાવતી અને નાગાર્જુનડા સુધી વ્યવસ્થિત રીતે વિકસ્ય. અમરાવતી અને નાગાર્જુનડામાં પ્રસિદ્ધ બિદ્ધતૂપ આવેલા છે. ગુપ્તકાલમાં બૌદ્ધધર્મની અનેક સુંદર પ્રતિમાઓનું સર્જન થવા લાગ્યું મથુરા કલાને વિકાસ ગુપ્તકાલમાં સર્વોચ્ચ કક્ષાએ પહોંચે. બુદ્ધો અને બોધિસોની પ્રતિમાઓમાં સુંદરતા અને ભાવ દેખાવા લાગ્યા. મથુરાથી સારનાથના સમગ્ર વિસ્તારમાં બૌદ્ધસંપ્રદાયનાં શિલ્પ નજરે પડવા લાગ્યાં. અજંટાના કલામંડપનું સર્જન ગુપ્તકાલમાં થયું. આમ ગુપ્તકાલ દરમ્યાન બૌદ્ધધર્મે કલાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી. ગુપ્તકાલ પછીના સમયમાં રાજ્યાશ્રયના અભાવે બૌદ્ધધર્મમાં પડતીનાં પગરણ શરૂ થયાં. શ્રી હર્ષે બૌદ્ધધર્મને રાજ્યાશ્રય આપી જીવતદાન આપવાને પ્રયત્ન કર્યો પણ તે અલ્પજીવી નીવડ્યો. તેના અંત પછી ભારતમાંથી બૌદ્ધધર્મ ધીરેધીરે લુપ્ત થવા લાગ્યા. આ પહેલાં બૌદ્ધધર્મે ભારતના પાડોશી દેશે જેવા કે શ્રીલંકા, બ્રહ્મદેશ, જાપાન, મલયદ્વીપ, ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, બાલી, બેનિ) થાઈલેન્ડ, અગ્નિ એશિયાના પ્રદેશ, કંબોડિયા, ચંપા, અફઘાનિસ્તાન, તિબેટ, ચીન વગેરે પ્રદેશમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો. અહીં આજે પણ બૌદ્ધધર્મ અસ્તિત્વમાં છે. અહીંથી બદ્ધ વિહારે અને સ્તૂપના અવશેષો મળે. છે. બદ્ધસંપ્રદાયનાં અનેક સ્મારકે અહીં અસ્તિત્વમાં છે. બૌદ્ધધર્મની પડતી ભગવાન બુદ્ધની વિચારસરણી લગભગ ૭૦૦ વર્ષ સુધી ભારતમાં ટકી. રહી. ભગવાન બુદ્ધના આગમન સમયે ભારતીય સમાજ યજ્ઞો અને કર્મકાંડમાં બેલ હતું, તે સમયે ભગવાન બુદ્ધને વર્ગભેદ વિનાને ધર્મ અને અહિંસાને ઉપદેશ કાને ઘણે પ્રિય થઈ પડશે. તેમણે લોકભાષા પાલીમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અતીશય દેહદમનને વિરોધ કરી મધ્યમ માર્ગને ઉપદેશ આપે. આ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ભારતીય ધર્મ ઉપદેશથી ઘણું લેકે આકર્ષાયા. બૌદ્ધધર્મ પ્રચંડ વેગે ભારતભરમાં વિસ્તર્યો પણ કુદરતને નિયમ છે કે જેની ચડતી તેની પડતી પણ આવે છે એ અનુસાર બૌદ્ધધર્મ ઈ. સ.ની દસમી-અગિયારમી સદી પછી ભારતમાંથી ધીરેધીરે અસ્ત થવા લાગ્યો. બૌદ્ધધર્મ ભારતમાંથી કયા કારણોસર વિલય પામે તે અંગે ખૂબ ચર્ચાઓ થયેલી છે, વિદ્વાને ભિન્ન ભિન્ન કારણે દર્શાવે છે. જે ધર્મે લગભગ ૭૦૦ વર્ષ સુધી ભારતમાં એકચકે શાસન કર્યું તેનું આજે નામનિશાને શોધવું પડે તે આપણી કમનસીબી છે. બીજી બાજુ નજર કરીએ તે તે ભારત બહાર ખૂબ પ્રસિદ્ધિ પામે છે. બદ્ધધર્મ ભારતમાંથી બહાર ગયો તેનું મુખ્ય કારણ એ હતું કે કુમારિક ભટ્ટ અને શંકરાચાર્યની વિચારસરણી આગળ તે ટકી શકશે નહિ. ગૌતમ બુદ્ધ વેદને અસ્વીકાર કર્યો હે ઈ વેદાંતીઓ તે ધર્મને હલકે પાડવા પ્રયત્ન કરતા હતા. બદ્ધધર્મમાં આત્મા અને પરમાત્મા વિશે મન સેવવામાં આવેલ હોવાથી તે ભારતીય પ્રજાની આધ્યાત્મિક ભૂખ કેટલેક અંશે સંતોષી શક્યો નહિ. ૌદ્ધધર્મ સંધ ઉપર આધારિત હોઈ ગૌતમબુદ્ધના મૃત્યુ બાદ બૌદ્ધ સંઘોમાં તીવ્ર મતભેદે ઊભા થયા. સંઘની આંતરિક એક્તા તૂટી. હીનયાન અને મહાયાન શાખાઓ વચ્ચે સંઘર્ષ વધે. બૌદ્ધ શ્રમણોના આચારમાં શિથિલતા આવી ગઈ હતી. ભારતમાં હર્ષ પછી આ ધર્મને આશ્રય આપનારા કોઈ પ્રતાપી રાજવી થયા નહિ, જૈનધર્મ અને હિંદુધર્મ પ્રજામાં જે રીતે પ્રસિદ્ધ થયે તે રીતે બૌદ્ધધર્મ ન થઈ શકશે નહિ. આ ધર્મને હલકે પાડવામાં હિંદુ અને જૈન વિચારકે એક થઈ ગયા. કેટલાક વિચારકે મુસ્લિમ આક્રમણને બૌદ્ધધર્મની પડતીના કારણ તરીકે ધટાવે છે તે બરાબર નથી. અલબત્ત મુસ્લિમ આક્રમણએ બૌદ્ધ વિહાર, વિદ્યાપીઠ, તૂપે, ગ્રંથ વગેરેને નાશ કર્યો, પણ બૌદ્ધધર્મની પડતીની શરૂઆત તે મુસ્લિમોના આક્રમણે પહેલાંથી શરૂ થઈ હતી. મુસ્લિમેના આક્રમણએ તે એ પ્રક્રિયાને વેગ વધાર્યો. ઉપરનાં સર્વ કારણેમાંથી કોઈ એક કારણને બૌદ્ધધર્મ માટે જવાબદાર માની શકાય નહિ. શક્ય છે કે બધાં કારણેએ ભાગ ભજવ્યો હોય અને બૌદ્ધધર્મ ભારતમાંથી સહજ રીતે અસ્ત પામે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે “Buddhism died a natural death in India.” Page #151 -------------------------------------------------------------------------- ________________ ઔધ ભારતીય સંસ્કૃતિમાં ઔદ્ધધનું પ્રદાન— મનુષ્ય જાતને પ્રેરણા આપનાર જગતમાં જે મહાન વિભૂતિઓ થઈ છે તેમાં ગૌતમબુદ્ધનું સ્થાન નોંધપાત્ર છે. ભારતના સ ંસ્કાર વારસાને જ નહિ, પરંતુ સમગ્ર માનવજાતિના સ ંસ્કાર વારસાને સમૃદ્ધ કરવામાં તેમના ફાળા મહત્ત્વના છે. ધમ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે ગૌતમે એક નવા જ વિચાર મૂકયો. અતિશય વિલાસ કે ઉગ્રદેહદમન કરતાં ગૌતમે મધ્યમ માર્ગના વિચાર વહેતા મૂકો, તેના પરિણામે ભારતમાં ધાર્મિક ક્ષેત્રે મહાન ક્રાંતિ સર્જાઈ. ભારતીય સમાજમાં એ વખતે બ્રાહ્મણ પરંપરાનુ જોર હતું. પ્રજાના મન ઉપર વૈધ ની પકડ હતી. સ્વાથી બ્રાહ્મણા ધર્મને નામે પ્રજાને હિંસા અને વ્યભિચારના માર્ગે લઈ જતા હતા. ધ્યા, કરુણા, શીલ જેવી ખાખતા ભુલાઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં ગૌતમે અહિંસાપ્રધાન ધર્મના ઉપદેશ આપી સમજાવ્યું * વેરથી વેર સમતુ નથી, પણ અવેરથી શમે છે. આના પરિણામે અશાક જેવા રાજવીના હૃદયપલટા થયા. શીલાલેખા અને સ્થ ભલેખા કાતરાવી ભારતીય પ્રજાને અશેકે સાચો ધર્મ સમજાવવા પ્રયત્ન કર્યો. ૧૪૩ ગૌતમે આળાર–કાલામના આશ્રમમાં યોગ માર્ગના અભ્યાસ કર્યાં હતા તેથી તેમણે પોતાના ઉપદેશમાં ચાર આસા અને આ અષ્ટાંગમાને મહત્ત્વ આપ્યું. તેમણે પોતાના ઉપદેશ સંસ્કૃત ભાષામાં આપવાને બદલે પાલી ભાષામાં આપવાનું શરૂ કરતાં પાલી ભાષાના વિકાસ થયા. લેાકભાષામાં અપાતા ઉપદેશ લોકાને બહુ ગમ્યો. ઉપદેશ આપવાની પદ્ધતિ સાદી અને સરળ હતી. નાના ટુચકાએ આપી તે ઉપદેશ આપતા હોવાથી સામાન્ય જનતામાં તે ઘણા લોકપ્રિય બન્યા. જીવનના અનેક અનુભવોને કારણે તેઓને સત્ય સમજાયું હતુ કે સ ંસારનાં દુઃખામાંથી મુક્ત થવાના માર્ગ કેવળ તૃષ્ણાના ત્યાગ છે. આ માટે તેમણે સંધ, ધર્મ અને જ્ઞાનનું શરણુ લેવા ઉપર ભાર મૂકયો. આના પરિણામે હૂધ માં સંધનું મહત્ત્વ વધ્યું. અનેક બૌદ્ધ ભિક્ષુએ સંધમાં વસતા હોવાથી બૌદ્ધ તત્ત્વજ્ઞાનના . અનેક ઉત્તમ ત્રથા અસ્તિત્વમાં આવ્યા. બૌદ્ધ વિદ્વાનાએ અન્ય ભારતીય ચિતાને ઊંડું ચિ ંતન કરવા પ્રેર્યા. પરિણામે ભારતીયદર્શનમાં ઊંડાણુ અને સૂક્ષ્મતા આવ્યાં. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે ખુષ્યે મહાન ક્રાંતિ આણી. દેવતાઓના યુગના અંત આણીને એમણે માનવયુગ પ્રવર્તાવ્યો. મનુષ્યને દેવતાઓના દાસમાંથી મુક્ત કરી સ્વપ્રયત્ને મુક્તિ મેળવવાના માર્ગ બતાવ્યા. અહિંસાપ્રધાન ધર્મ વિકસાવી Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભારતીય ધર્મ માનવજીવનને સત્ય અને અહિંસાના માર્ગે વાળ્યું.. જીવયા અને કરુણાની ભાવના વિકસાવી, ગૌતમમ્રુદ્ધની લેાકપ્રિયતાને લીધે બૌદ્ધધર્મ સહુ પ્રથમ એશિયામાં એવી કાઈ પ્રાચીન ભાષા ભાગ્યે જ હશે કે જેમાં અનુવાદ ન થયા હોય. ભારતના પાડાશી દેશોએ પેાતાની બૌધમ ને અપનાવ્યેા. આના પરિણામે ભારત બહાર ચીન, એશિયાના દેશો, શ્રીલંકા વગેરે દેશમાં ભારતીય સ ંસ્કૃતિને ફેલાવા થયા. આમ બૌદ્ધધનુ નોંધપાત્ર પ્રદાન વિશાળ ભારત'ના ક્ષેત્રમાં છે. ધર્મની બાબતમાં આ સર્વ દેશ ભારતને પોતાનું આધ્યાત્મિક પિયર માને છે, વિશ્વધર્મ બન્યો. બૌદ્ધધમ ગ્ર થાના અનુકૂળતા પ્રમાણે તિબેટ, અગ્નિ ભિક્ષુ સ ંધાની રચના અને વિકાસ એ બૌદ્ધધર્મીનું એક ઉજ્જવળ પાસુ છે. સદ્યાના વિકાસને લીધે ભારતમાં વિદ્યા અને સાહિત્યના વિકાસ થયા. આના પરિણામે ભારતમાં તક્ષશિલા, નાલંદા, વલભી, વિક્રમશિલા, જંગલ, ઉર્દુ તપુરી જેવાં વિશ્વવિદ્યાલયો અસ્તિત્વમાં આવ્યાં. વલભી અને નાલ ંદા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં વિદ્યાપીઠા હતાં. ધીરેધીરે ભારતમાંથી આશ્રમ શાળાનુ મહત્ત્વ ઘટવા લાગ્યું અને વિદ્યાકીય સસ્થાએ વિકસવા લાગી. ભારતીયકલાના ઇતિહાસમાં બૌદ્ધકલા એ તા આગવું પ્રકરણુ છે. સ્થાપત્ય, શિપ, ચિત્ર, કાવ્ય, નાટક વગેરેને બૌદ્ધધર્મ પાષણ આપ્યું છે. બૌદ્ધ સ્થાપત્યના ત્રણ વિભાગ પડે છે: સ્તૂપ, ચૈત્યગૃહ અને વિહાર. સાંચીના સ્તૂપ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે. બૌદ્ધધ ના પ્રભાવે સાંચી, ભારદ્ભુત, અમરાવતી અને નાગાર્જુનીકાણ્ડાની સમૃદ્ધ શિપસૃષ્ટિનું સર્જન થયું. ગુપ્તકાલીન બૌદ્ધ પ્રતિમા ઘણી જ આકર્ષક છે. તેમનાં મુખ આધ્યાત્મિક આભાથી પ્રકાશિત છે. નેત્રો નમેલાં અને કરુણાપૂર્ણ છે. ગાંધાર અને મથુરા શૈલીનાં શિલ્પે આકાર અને સૌષ્ઠવની દૃષ્ટિએ ઘણાં જ સુંદર છે. સારનાથમાંની ધર્મચક્રમુદ્રાવાળી બુદ્ધની પ્રતિમા ભાવ અને સોની દૃષ્ટિએ નોંધપાત્ર છે. c. મૂર્તિ કલા, ચિત્રકલા અને સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધધમે જે પ્રદાન કર્યુ તે અવર્ણનીય છે. એશિયાની સર્વોત્તમ કલાકૃતિઓના સબંધ બૌદ્ધધર્મ સાથે છે. સારનાથના અશૉક સ્થંભના ઉપરના ભાગ અને રામપુરવાને પથ્થરને વૃષભ એ સૌ કાલીન બૌદ્ઘકલાના ઉત્તમ નમૂના છે. પાંચમી સદીની સુલતાન ગજમાંથી મળેલી મુદ્દતી વરમુદ્રાવાળી ધાતુપ્રતિમા તથા અફધાનિસ્તાનમાં ખામિયાન અને ફાન્નુકિસ્તાનમાંથી મળેલી બૌધિસત્ત્વની કલાકૃતિ બૌદ્ધ કાલીન કલાના સુંદર Page #153 -------------------------------------------------------------------------- ________________ બોધ ૧૪૫ નમૂના છે. શ્રીલંકામાં અનુરાધાપુરમાં ધ્યાનમુદ્રાવાળી બૌદ્ધની એક પ્રાચીન પ્રતિમા જોવા મળે છે. પિન્નરુવા નામના સ્થળે મહાપરિનિર્વાણ મુદ્રાવાળી અગિયારમીબારમી સદીની એક સુંદર પ્રતિમા છે. જાવામાં ચંડીમેંદુત બૌદ્ધ મંદિરમાં ધ્યાનમગ્ન બુદ્ધની આકર્ષક પ્રતિમા તથા બેધિસત્વ પદ્મપાણિની પ્રતિમા ઘણી જ કલામય છે. આમ બદ્ધધર્મે સ્થાપત્ય અને મૂર્તિકલાના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આવે છે. સ્થાપત્ય અને મૂર્તિકલા સાથે ચિત્રકલાના ક્ષેત્રે પણ બૌદ્ધધર્મ નંધપાત્ર પ્રદાન કર્યું છે. ભારતમાં અને ભારત બહાર બૌદ્ધકલાના નમૂનારૂપ જગપ્રસિદ્ધ ચિત્રો આવેલાં છે. ચીન, તુર્કસ્તાન અને જાવામાં હારીતિનાં સુંદર ચિત્ર જોવા મળે છે. કૂર્ચા પ્રદેશમાંથી બુદ્ધના જીવનપ્રસંગે આલેખતાં અનેક ભાવવાહી ચિત્રો મળ્યાં છે. તિબેટ, નેપાળ વગેરે પ્રદેશમાંથી ધ્યાની બુદ્ધો, બેધિસર તથા બદ્ધ દેવદેવીઓનાં અનેક સુંદર ચિત્ર મળેલ છે. બ્રહ્મદેશમાંથી પણ બુદ્ધના જીવનપ્રસંગે આલેખતાં જાતક કથાના પ્રસંગોનાં કલામય ચિત્રો મળી આવેલ છે. આ સર્વચિત્રોમાં કમળતા, લાવણ્ય, શાંતિ અને વિવિધભાવ જોવા મળે છે. આ સર્વ ચિત્રએ બૌદ્ધધર્મને કલાને ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અપાવી છે. ચિત્રકલાની દષ્ટિએ વાત કરીએ ત્યારે આપણે નજર સમક્ષ અજંટાના કલામંડપ ખડા થાય છે. બૌદ્ધ કલાકારે જીવનને કેવી વિવિધ દૃષ્ટિએ નીરખ્યું છે તેને સચોટ ખ્યાલ અજંટાની ચિત્રકલા ઉપરથી આપણને આવે છે. મનુષ્યના મનમાં કેટકેટલા હાવભાવ રહેલા છે તેનું આબેહૂબ આલેખન અહીં કરવામાં આવ્યું છે. અજંટાની પ્રાણીસૃષ્ટિ અને પુષ્પરુષ્ટિ એ તે અજટાની ચિત્રકલાને આગ વિષય છે. આ કલામંડપમાં ચીતરેલાં રાજસવારીનાં દશ્ય, ગૌતમબુદ્ધના જીવનપ્રસંગે, જાણે હમણાં જ બન્યા હોય તેમ આપણી નજર સમક્ષ ખડા થાય છે. ગૌતમની વિશાળ પ્રતિમા આગળ ગોતમને ભિક્ષા આપતી યશોધરા ને રાહુલ આપણા મનમાં વેદનાની વિવિધ લાગણી જન્માવે છે. અજંટાની ચિત્રકલામાં રંગ અને રેખાનું જેવું આયોજન થયું છે તેવું દુનિયાની અન્ય કઈ કલામાં થયું જણાતું નથી. રંગના મિશ્રણમાં એવું તે કયું દ્રવ્ય મેળવ્યું છે કે આજે પણ એ રંગે યથાવત જળવાઈ રહ્યા છે. હજારો યાત્રિકે આ કલાનું દર્શન કરતાં કયારેય પણ ધરાતાં નથી. બુદ્ધની ભૂરકી કેવી અજબ છે. બાઘની ચિત્રકલામાં બુદ્ધના જીવનના ઘણું પ્રસંગો આલેખાયા છે. ભા. ૧૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભારતીય ધર્મો સાહિત્યના ક્ષેત્રે પણ બૌદ્ધધર્મો મહત્વનો ફાળો આપ્યો છે. ગૌતમના જીવનના “મહાભિનિષ્ક્રમણ” તરીકે ઓળખાતા પ્રસંગે તે અનેક કવિઓને પ્રેરણું આપી છે. દ્ધિધર્મના પિટક ગ્રંથે અને જાતક કથાઓ ભારતીય સાહિત્યને અમૂલ્ય વારસે છે. જાતક કથાઓમાં ગૌતમબુદ્ધના પૂર્વજીવનની અનેક કથાઓ આલેખવામાં આવી છે. બૌદ્ધધર્મ અશ્વઘોષ જેવા કવિઓ અને વસુમિત્ર તેમ જ દિગૂનાગ જેવા તત્વજ્ઞાનીઓની વિશ્વને ભેટ આપી છે. બૌદ્ધધર્મને ફેલાવવામાં ભારતીય ભિક્ષુઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે ગહન સમુદ્રો, વિશાળ જંગલ, ધખતાં રણે અને દુર્ગમ પર્વતમાળાઓ પાર કરી ભારત બહાર બૌદ્ધધર્મને ફેલાવ્યો. આના પરિણામે યુઆન શુઆંગ, ફાહીયાન, મેગેસ્થિનિસ જેવા અનેક વિદ્વાને ભારતમાં આવી બદ્ધધર્મના અભ્યાસી બન્યા. તેઓએ પોતાના દેશની પ્રજાને ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં. બોદ્ધધર્મના લીધે અને દેશના લે કે ભારત તરફ આકર્ષાયા. ટૂંકમાં બદ્ધધર્મને લીધે ભારતીય પ્રજામાં અહિંસા અને સદાચારની ભાવના વિકસી. ભારતમાંથી હિંસાત્મક યજ્ઞોને અસ્ત થયે. બૌદ્ધધર્મના પ્રતાપે ભારતને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં સાંચી જેવાં સ્થાપત્યે મળ્યાં. અજટા જેવા કલામંડપ અસ્તિત્વમાં આવ્યા. સુંદર બૌદ્ધ પ્રતિમાઓનું સર્જન થયું. શિલ્પવૃષ્ટિની સમૃદ્ધિ વધી. આમ ભારતના સંસ્કાર વારસાને સમૃદ્ધ કરવામાં ગૌતમબુદ્ધ અને ધર્મને ફાળે અમૂલ્ય છે. શૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સામ્યતા અને ભેદ બૌદ્ધ ધર્મનું જૈનધર્મ સાથેનું સામ્ય નીચેની બાબતમાં જણાય છે: (૧) અહિંસા (બોમાં પશુબલિને નિષેધ સહિત). (૨) વેદના પ્રમાણને બંને સ્વીકારતા નથી. (૩) ધાર્મિક ઉપદેશ માટે બંને ધર્મો લેકભાષાને ઉપયોગ કરે છે, (ઈબંનેના ધર્મ પ્રવર્તકે ક્ષત્રિયુકૂળમાં જન્મેલા હોવાથી સ્વભાવે વીર હેવા છતાં ત્યાગ અને તપથી મહાન વંદનીય બન્યા છે. on બંને ધર્મે ઈશ્વરને અસ્વીકાર કરે છે અને જગતને અનાદિ ગણે છે. (૬) બંનેમાં કર્મો ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આથી તેઓ પુનર્જન્મમાં માને છે. બંને ધર્મમાં ધર્મ અને સંધનું મહત્ત્વ સ્વીકારી શુદ્ધ આચાર ઉપર ભાર મૂકવામાં આવે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ૧૪૭ આમ છતાં બંને ધર્મમાં કેટલાક પાયાના ભેદે નીચે પ્રમાણે જોવા મળે છે. (૧) જૈનધર્મમાં કેવલ્ય પદ માટે ઉગ્ર તપ અને કઠોર દેહદમન ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે બદ્ધધર્મ અતિશય દેહદમન નહિ અને અતિશય વિલાસ પણ નહિ એમ નિર્વાણ માટે મધ્યમ માર્ગને સ્વીકાર કરે છે. બૌદ્ધધર્મમાં સંસારને ક્ષણિક અને અનિત્ય માનવામાં આવે છે. જ્યારે જૈનધર્મમાં સંસારને અનાદિ અને અનંત માનવામાં આવે અને તેથી બૌદ્ધધર્મ “આત્માની બાબતમાં મૌન સેવે છે જ્યારે જૈન ધર્મમાં આત્માના તત્વજ્ઞાનની ચર્ચા જોવા મળે છે. (૩) સાધુસમાજ અને ગૃહસ્થ અનુયાયીઓ વચ્ચે નિકટતા લાવવામાં જૈન ધર્મ એટલે પ્રયત્નશીલ છે તેટલે બેહધર્મ જણાતો નથી. ટૂંકમાં બંને ધર્મો હિંદુધર્મના વેદ, યજ્ઞ, બલિ વગેરેની માન્યતા બાબતમાં વિધી હેવા છતાં, બંને વચ્ચે આચારવિચારની બાબતમાં ઘણી સામ્યતા છે, આમ છતાં કેટલાક પાયાના સિદ્ધાંતોની બાબતમાં તેઓ જુદા પડે છે. ૫. સંદર્ભગ્રંથ આચાર્ય, નવીનચંદ્ર. આ. બદ્ધમૂર્તિવિધાન, અમદાવાદ. ૧૯૭૮ ગુજરાતના ધર્મસંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ નાયક, ચીનુભાઈ અને ભટ્ટ, પનુભાઈ જગતના ધર્મોની વિકાસરેખા, અમદાવાદ. ૧૯૭૦ મશરૂવાળા, કિ. ઘ. બુદ્ધ અને મહાવીર, અમદાવાદ. ૧૯૨૯ મહેતા, ડાહ્યાભાઈ, રામચંદ્ર ભગવાન બુદ્ધ, મુંબઈ. ૧૯૮૪ રાધાકૃષ્ણન , સર્વપલ્લી ગૌતમબુદ્ધ (અનુ. ગે. જી. પટેલ), અમદાવાદ. ૧૯૪૬ રાહુલ સાંકૃત્યાયન બદ્ધદર્શન પ્રયાગ, ૧૯૪૮ શાહ, નગીનભાઈ. જી. બૌદ્ધધર્મ દર્શન, વલ્લભ વિદ્યાનગર. ૧૯૭૮ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. પ્રાચીન ભારત, અમદાવાદ. ૧૯૬૯ Majumdar, R.C. (Ed.) The Classical age, Bombay. 1970 Page #156 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ ભારતમાં ઉદ્દભવેલી ધર્મપરંપરાઓમાં એથે ધર્મ તે શીખધર્મ. આ ધર્મ સત્ય માટે ઝઝૂમતી પ્રજાને ધર્મ છે. શ્રી કાકાસાહેબ કાલેલકર કહે છે તેમ આમાં સાંપ્રદાયિકતા નથી પણ “સંત મત’ છે. જ્યારે ભારતમાં હિંદુ અને મુસ્લિમ ધર્મના નામે રક્તપાત રેલાવી રહ્યા હતા, બરબાદ થઈ રહ્યા હતા, ત્યારે તેમને એકતાને તાંતણે બાંધવાને આ ધર્મ પ્રયત્ન કર્યો. પંદરમી સદીમાં ભારતમાં અને ખાસ કરીને પંજાબમાં મુસ્લિમ સત્તાને વ્યાપક પ્રસાર થયું હતું, ત્યારે જેમાં મુસ્લિમ ધર્મની ધાર્મિકતાને રજ માત્ર પણ અંશ ન હતો એવા ક્રર અને ધર્માધ શાસકે પ્રજા ઉપર ઘોર ત્રાસ વર્તાવી રહ્યા હતા. અનેક હિંદુઓનું બળજબરીથી ધર્માતર કરાવવામાં આવતું હતું. ઉદારમાં ઉદાર, નમ્રમાં નમ્ર અને યશસ્વી ગણાતા મુસ્લિમ શાસકમાં પણ ભારેભાર ધમધતા વર્તાતી હતી. ધર્માન્તર કરાવવા માટે હિંદુઓ ઉપર વિવિધ પ્રકારના કરવેરા નાખવામાં આવ્યા હતા. ઉત્સવો અને વરઘેડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતો. નવાં મંદિર બનાવવાં કે જૂનાં મંદિર સમરાવવાં એ ભયંકર ગુને મનાતે હત. સારાં કપડાં પહેરવાં, વાહનમાં બેસવું, સારા મકાનમાં રહેવું એ સામાન્યતઃ હિંદુઓ માટે સ્વપ્ન સમાન હતું. મુસ્લિમ શાસકેના ત્રાસને સામેથી આમંત્રણ આપવા જેવું હતું. આ સમયે સર્વધર્મ સમન્વયની વાત કરવી એ શિરચ્છેદને પાત્ર ગુને મનાતે. કાનેરના એક લેધન (Laudhan) નામના બ્રાહ્મણે માત્ર એટલું જ કહ્યું કે કેઈ પણ હિંદુ કે મુસલમાન ગમે તે ધર્મ નિષ્કપટપણે પાળે તો તેને અવશ્ય ભગવાન મળે છે.” આ ગુનાસર હિંદુધર્મને ઇસ્લામની બરાબર કહેવા બદલ તે સમયના દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ એને શિરચ્છેદ કરાવ્યો હતો. આના પરિણામે ઘણું દબાયેલા હિંદુઓ કંઈ સૂઝ ન પડતાં મુસ્લિમ શાસકેને ખુશામતખોર બન્યા હતા. ઈસ્લામના અનુરાગી બન્યા હતા. તેઓ મુસ્લિમ શાસકેની સત્તા મજબૂત કરવાના હાથા બન્યા હતા–પરિણામે મુસ્લિમ શાસકે વધારે ઘાતકી Page #157 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ ૧૪૯ અને ક્રૂર બન્યા હતા. બીજી બાજુ સમાજમાંથી શ્રદ્ધાનું બળ નાશ પામ્યું હતું. સત્ય, ન્યાય અને ધર્મ જેવી સંભાવનાને સદંતર લેપ થયો હતો. જાદુ, ચમત્કાર, વહેમ, અંધશ્રદ્ધા, ધર્માધતા, કલેશ, ઈર્ષ્યા વગેરેનું સમાજમાં પ્રબળ સામ્રાજ્ય સ્થપાયું હતું. ધર્મગુરુઓ ધર્મ અને શાસ્ત્રના નામે અનેક અનિષ્ટો આચરતા હતા. નાતજાતનાં બંધને જટિલ બન્યાં હતાં. સમાજને ઉપલા વર્ગ ધર્મને સાચવવાના નામે ધર્મના દ્વાર બંધ કરી સાંપ્રદાયિકતામાં અટવાઈ ગયું હતું. બીજી બાજુ મુસ્લિમ ઇસ્લામના પ્રસારને માટે અનેક મંદિરો અને પ્રતિમાઓનું ખંડન કરતા હતા. ટૂંકમાં સમાજમાં ચારેબાજુ ભય અને હિંસાનું તાંડવનૃત્ય ચાલી રહ્યું હતું. હિંદુ અને મુસ્લિમોને સંઘર્ષ ધર્મના નામે વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો હતો. આ સમયે ભારતીય સમાજમાં એક બાજુ ધર્મના નામે અનેક નિર્દોષ મનુષ્યનાં લેહી રેડાતાં હતાં, ચારેબાજુ ભયંકર રક્તપાત ચાલી રહ્યો હતો તે બીજી બાજુ કેટલાક સંતે ધર્માધતામાં ડૂબેલી પ્રજાને ઈશ્વરના નામે લેહી રેડાતું બંધ કરવા સક્રિય બન્યા હતા. રામ અને રહીમ એક છે એવા એકેશ્વરવાદને પ્રચાર કરતા હતા. આવા સતેમાં રામાનંદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમણે પોતાના શિષ્યમંડળમાં સમાજના નીચલા વર્ગો જેવા કે અત્ય, શદ્રો વગેરેને સ્થાન આપી હલકા ગણતા માણસે માટે ધર્મનાં દ્વાર ખોલી નાખ્યાં. સ્ત્રીઓને ભક્તિમાર્ગે વાળી તેમની સ્થિતિ સુધારી. સ્વામી રામાનંદના શિષ્યોમાં કબીર અને નાનક મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. કબીરે જાતિભેદ, મૂર્તિપૂજા, તીર્થ, વ્રત વગેરેની અવગણના કરી પિતાની ઉત્તમ વાણુથી સમાજમાં એકેશ્વરવાદને પ્રચાર કર્યો. તેમણે જણાવ્યું કે “સઘળા ભેદ ભગવાનમાં મુક્ત થઈ જાય છે. સર્વ સાથેના યોગથી પરિપૂર્ણ સત્ય અને સાર્થકતા મળે છે. કબીરની આ વિચારધારાને નાનકે આગળ વધારી. નાનકે કઈ ન સંપ્રદાય કે ધર્મ પ્રવર્તાવ્યો નથી પરંતુ ધર્મના પાયાના સિદ્ધાંતોને પુનઃ સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. ઈશ્વર કઈ એક કેમ નથી પણ સર્વને છે એમ જણાવી તેમણે સત ધર્મને ઉપદેશ કર્યો. તેમને ઉપદેશ સમય જતાં શીખ ધર્મના નામે ઓળખાયો. “શીખ” શબ્દ સિફખ સંસ્કૃત શબ્દ, શિષ્ય,” ઉપરથી ઊતરી આવ્યું છે. શીખ એટલે શિષ્ય. આમાંથી શીખધર્મને વિકાસ થયે. આ ધર્મમાં જણાવ્યું છે કે સતની ઓળખ ગુરુથી થાય છે ને તે માટે સત્યનિષ્ઠ ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. વીરતા, સ્વાર્પણ અને ગુરુભક્તિ માટે શીખ પ્રજા ભારતમાં ખૂબ સન્માનીય છે. આ સર્વના પાયામાં ગુરુ નાનકનું મહાન કાર્ય રહેલું છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગુરુ નાનક (ઈ. સ. ૧૪૬૯ - ૧૫૩૯) નાનકનો જન્મ ઈ. સ. ૧૪૬૯ (વિ. સ. ૧૫૨૬)ના કિટોબરની ૨૦મી તારીખે કાર્તિકી પૂર્ણિ માના દિવસે ૫ જાબમાં લાહેર પાસે આવેલા તલવડી (હાલ પાકિસ્તાનમાં) થયા હતા. તેમના પિતાનું નામ કાલ્લુરામ ઉર્ફે કલ્યાણચંદ ખેદી (વેદપાઠી ક્ષત્રિય) અને માતાનુ નામ તૃપ્તા' હતું. નાનક બચપણથી જ અત્યંત ખ્રુદ્ધિશાળી, દયાળુ અને દાની હતા. તેમને કેવળ આજીવિકા પ્રાપ્ત કરવા માટે અપાતી વિદ્યામાં રસન હતા. તેથી તેઓ અભ્યાસને ખલે સંતસમાગમ અને ઈશ્વરભજનમાં મસ્ત રહેવા લાગ્યા. આ સમયે મુસલમાની રાજ્ય હોવાથી ફારસી ભાષા જાણનારને રાજ્યમાં જલદીથી નોકરી મળતી, આથી નાનકને મૌલવી પાસે ફારસી ભણુવા મેાકલ્યા. મૌલવી પાસેથી ફારસી ભાષા શીખવાને બળે નાનક તેમને ફારસી કક્કાના ગૂઢાર્થ સમાવવા લાગ્યા. છેવટે નાનકે આ સર્વના અભ્યાસ છેડી દીધો. નાનકે યુવાવસ્થામાં હિંદુ અને મુસ્લિમ ધર્મોના ઊંડા અભ્યાસ કરી વેદ, શાસ્રા અને કુરાનનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધુ હતુ. ભારતીય ધમાં. * નાનકના આવા વિચિત્ર વર્તનથી તેએ સર્વની નજરમાં ગાંડા અને ધૂની ગણાવા લાગ્યા. નાનકનું સૌંસારમાં મન લાગે એ હેતુથી તેમના પિતાએ તેમનુ લગ્ન ગુરુદાસપુર જિલ્લાના બટાલા ગામની સુલક્ષણી નામની કન્યા સાથે કર્યું હતુ ં. નાનક એ સંતાનાના પિતા બન્યા. અન્ય ગૃહસ્થાની માફક નાનક પોતાનું કામકાજ કરવા લાગ્યા. છતાં તે ધીરેધીરે સ ંસારથી વિમુખ બનતાં ચાલ્યા. નાનકને પ્રભુપ્રેમ વધતા ચાલ્યેા. દિવસે કામ કરતા અને રાત્રે પ્રભુભજન કરતા, બનેવીના આગ્રહને માન આપી તેમણે સુલતાનપુરના નવાબને ત્યાં માદીખાના ઉપર નોકરી સ્વીકારી નાનક નિષ્ઠાપૂર્વક નાકરી કરતા અને ગરીમા ઉપર રહેમ રાખતા. થોડાક સમય બાદ કેટલાક ઈર્ષ્યાળુઓએ તેમના વિરુદ્ધ નવાબના કાનમાં ઝેર રેડયું. અંતે આ સર્વથી કંટાળી તેમણે નવાબની નાકરી છેાડી દીધી. ધીરેધીરે તે સત્સંગી બનવા લાગ્યા, એકાંતમાં રહેવા લાગ્યા. દિવસે' સુધી સ્મશાનમાં પડી રહેવા લાગ્યા. આમ કરતાં કરતાં તેમણે ઈશ્વર વિષે ખૂબ ચિંતન કર્યું. મનની શુદ્ધિ કરી. કહેવાય છે કે આ સમય દરમ્યાન તેને ઈશ્વરના સાક્ષાત્કાર થયો. ઈશ્વરે આદેશ આપ્યા કે યુન શ્રેષ્ઠ છે માટે તે કર્યા કરેા અને લેાકા પાસે કરાવા. લેાકાને તે માર્ગે વાળે. જય આ પછી તેમણે આ કાર્ય માટે ભારતયાત્રાના આરંભ કર્યાં. જુદે જુદે ઠેકાણે કરીને લગભગ ૩૦ વર્ષ સુધી સત્' નામને મહિમા ગાયા. આ સમય દરમ્યાન ધણુને તેમણે વિચિત્ર રીતે ઉપદેશ આપ્યા. એક વખત હરદ્વારમાં ગુરુ નાનકે Page #159 -------------------------------------------------------------------------- ________________ શીખે હમ જોયું કે કેટલાક બ્રાહ્મણે અંધશ્રદ્ધાથી સૂર્યની સામે ગંગાજળ ઉછાળે છે. તેમણે પણ તેનું અનુકરણ કરી પિતાના ગામની તરફ મુખ રાખી પશ્ચિમ દિશામાં પણ ઉછાળવા માંડયું. લેકિએ આશ્ચર્યથી પૂછયું કે તમે આ શું કરે છે ? તે જવાબ આપ્યો કે મારા ગામનાં ખેતરને પાણી પાઉં છું.” લેકે આ સાંભળી હસવા લાગ્યા ત્યારે તેમણે કહ્યું કે “તમે જે હજારે કેશ દૂર રહેલા સૂર્યને પાણું પહોંચાડી શકે છે તે હું બસો કેશ દૂર રહેલા મારા ગામના ખેતરને પાણી નહિ પહોંચાડી શકું ?” લેકેને અંતે નાનકની સાચી વાત સમજાઈ. નાનક પ્રવાસ દરમ્યાન મક્કા ગયા હતા. આ સમયે ત્યાં અનેક ભારતીય મુસલમાને હજ કરવા આવ્યા હતા. નાનક ત્યાં એક મસ્જિદમાં ઊતર્યા. રાત્રે કાબારની તરફ પગ રાખીને ઊંઘી ગયા. ત્યાંના એક અધિકારીએ કહ્યું, “અલ્યા તું કેણ છે? ખુદાના ઘરની તરફ પગ રાખીને કેમ સૂતે છે ? નાનકે જવાબ આપ્યું, “ભાઈ જે દિશામાં ખુદાનું ઘર ન હોય ત્યાં તું મારા પગ મૂક.” અધિકારીએ તેના પગ પકડી જે જે દિશામાં ફેરવ્યા ત્યાં સર્વત્ર તેને “કાબાને પથ્થર (ખુદાનું ધામ) દેખાશે. આ કેઈ ચમત્કારી માણસ છે એમ માની તેણે ત્યાંના ફકીરને વાત કરી. અંતે તેઓ સર્વ નાનકને પ્રેમી બની ગયા. મુઘલ બાદશાહ બાબરે પણ નાનકના ઉપદેશથી પ્રજા પર અત્યાચાર બંધ કર્યો હતો. આવા ઘણું પ્રસંગેએ નાનકે ચમત્કાર બતાવી અનેકને સમાર્ગે વાળ્યા હતા. યાત્રા દરમ્યાન તેમને શિષ્ય મર્દાના સતત સાથમાં રહેતા. તે સારંગી વગાડતા, નાનક ભજન ગાતા. આમ નાનકે લગભગ ત્રીસ વર્ષ સુધી પૂર્વમાં આસામ, દક્ષિણમાં લંકા, ઉત્તરમાં તિબેટ, પશ્ચિમમાં દ્વારકા અને વાયવ્યમાં મક્કા-મદીના, બગદાદ વગેરે સ્થળોએ ફરીને સતનામને મહિમા ગાય. પ્રવાસ દરમ્યાન તેમણે અનેક હિંદુ, મુસલમાને, જેને, નાથગીઓ, વામમાર્ગી શાક્ત, સૂફીએ નાના મોટા અનેક પંથને ધર્મના માર્ગે વાળ્યા. ઈ. સ. ૧૫૩૯ના સપ્ટેમ્બરની સાતમી તારીખે તેઓએ ૭૦ વર્ષની ઉંમરે સમાધિ લીધી. ધર્મને ઉપદેશ કરતી વખતે તેઓ સંગીતને ઉપયોગ કરતા. નાનકને આંગણે હિંદુમુસ્લિમ શિષ્યોને મેળે જામતો. આજે આ જગ્યા “નાનકાના દહેરાના નામે પ્રસિદ્ધ છે. ભારતીય સમાજજીવન પર નાનકના વિચારોની અસર નેધપાત્ર છે. નાનકને ઉપદેશ નાનકની ઉપદેશ કરવાની પદ્ધતિ બુદ્ધ અને મહાવીરની જેમ સાદી, સરળ, અને લોકભોગ્ય હતી. તેમણે લેકભાષામાં ભજને, પદ અને કીર્તને રચીને Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ભારતીય ધર્મો ધર્મોપદેશ કર્યો હતો. નાનકે જાતે કોઈ ગ્રંથ લખ્યું નથી પરંતુ પાંચમા ગુરુ અર્જુનદેવે તેમને ઉપદેશ જાળવી રાખવા તેમની વાણીને ગ્રંથસાહેબના પ્રથમ મહેલ્લામાં ગોઠવી છે. નાનકની વાણી “જપજી'ના નામે ઓળખાય છે. આ વાણીમાં પરમાત્માને જપને મહિમા ગાવામાં આવ્યું છે. નાનકના પદમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની તીવ્ર છાંટ જોવા મળે છે. એમના ઉપદેશને સાર એ છે કે, માનવી એ પ્રથમ માનવી છે, પછી તે હિંદુ કે મુસલમાન છે. અજ્ઞાને દૂર કરવા માટે અસત્યમાંથી સત્ય તરફ જવા માટે દરેકે સતગુરુનું શરણ લેવું જોઈએ. સતકર્મ એ જ મુક્તિના માર્ગને દરવાજે છે. ઈશ્વરના દરબારમાં કઈ ભેદભાવ નથી. રામ અને રહીમ એક છે. માટે વખતોવખત તેના નામને જપ કરવો જોઈએ. નામસ્મરણ ઉપરાંત ઈશ્વરને ઓળખવાના ચાર માર્ગ છે. સત્સંગ, સત્ય, સતિષ અને ઇન્દ્રિયસંયમ. | વિશ્વમાત્રમાં જે સત્ય છે તે એક જ છે. સત્ય જ જગતને કર્તા છે. તે અજન્મા છે. સ્વયંભૂ છે. સાચે ગુરુ છે. વિશ્વના આદિમાં તે હતા, મધ્યમાં પણ તે હો, આજે પણ તે છે અને હવે પછી પણ તે રહેવાને છે. અનેક તીર્થોમાં સ્નાન કરવાથી કે માથું મુંડાવવાથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ભલાઈનાં કાર્યો કરવાથી ઈશ્વરની નજીક જવાય છે. સત્કર્મ માનવીને મહાન બનાવે છે. ઈશ્વરના દરબારમાં જવા માટે મન, વચન અને કાર્યની નિર્દોષતા આવશ્યક છે. ધર્મનું મૂળ દયા છે આથી જીવ માત્ર પર દયા રાખવી જોઈએ. જનસેવા એ જ પ્રભુસેવા છે. એ જ ખરે સતધર્મ છે. તેઓ મૂર્તિપૂજા, જાતિભેદ અને સાંપ્રદાયિકતાના પ્રખર વિરેધી. તેમની વાણીમાં સ્ત્રી સન્માનની ભાવના ભારોભાર વર્તાતી. તેઓ કહેતા કે “જેના ગર્ભમાં મહાન રાજાઓ જન્મે છે તેને સામાન્ય કેવી રીતે કહી શકાય?” બધી કૃત્રિમતા છડી એક ઈશ્વરને ભજવા જોઈએ. અંતરમાં શેધે તેને બધાં રને મળે છે. તેમણે નમાજની અગત્યતા સમજાવતાં મુસ્લિમ શિષ્યને જણાવ્યું હતું કે પાંચ નમાજ છે. એના પાંચ સમય છે અને એ પાંચ નમાજનાં પાંચ નામ છે. સત્ય બોલવું એ પહેલી નમાજ, હકની-પ્રામાણિકતાથી કરેલી કમાઈ એ બીજી નમાજ, પરમાત્મા પાસે સહુનું ભલુ માગવું એ ત્રીજી નમાજ, મનના વિચારને શુદ્ધ રાખવા એ ચોથી નમાજ અને પ્રભુના યશોગાન ગાવા એ પાંચમી નમાજ, એ પાંચે નમાજના આદર્શો જે પાળે તે ઉચ્ચ મુસલમાન કહેવાય. Page #161 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ ૧૫૩ નાનકે આજીવન સતનામ અને સત-કરનાર (સત્ય ઈશ્વર છે) એ નામને પ્રચાર કર્યો. જેનું પાછળથી “સંત શ્રી અકાલ રૂપાંતર થયું. અને એ રીતે તેમણે - શીખધર્મને પાયે નાખે. ટૂંકમાં ગુરુ નાનકના ઉપદેશમાં કઈ પણ જગ્યાએ સાંપ્રદાયિકતા દેખાતી નથી. પણ માનવધર્મ ટપકતા જોવા મળે છે. તેમને માર્ગ એટલે સત્યને માર્ગ અને આથી જ હિંદુ અને મુસલમાન દરેકને પ્રિય એવા નાનક હિંદુઓના ગુરુ અને મુસલમાનના પીર તરીકે ઓળખાય છે. તેમણે રામ અને રહીમ એક છે એ ભાવને પ્રજામાં જાગ્રત કરી સાચી અને યોગ્ય રીતે હિંદુધર્મ અને ઇસ્લામને સમવય સાધવાને પ્રયત્ન કરેલ છે. શીખધર્મની ગુરુ પરંપરા ગુરુ અંગદ ગુરુ નાનક પછી તેમની વિચારધારાને બીજા નવ ગુરુઓએ ચાલુ રાખી અને શીખધર્મને વ્યવસ્થિત કર્યો. ગુરુ નાનક પિતાની પાછળ કઈ સંપ્રદાય મૂકી જવા માગતા ન હતા, પણ પોતાનું કાર્ય ચાલુ રહે એ હેતુથી ગુરુગાદી પોતાના શિષ્ય લહનાને આપી તેનું નામ “અંગદ' રાખ્યું આથી અંગદ શીખધર્મના વિકાસમાં બીજા ગુરુ તરીકે જાણીતા છે. તેઓ પોતે અંત્યત સાદાઈથી રહેતા. તેમણે શીખોને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. ગુરુ નાનકે શરૂ કરેલ ગુરુ કા લંગર (ગુરુના રસેડે વિના મૂલ્ય ભોજન આપવાની) પ્રથા વ્યવસ્થિત કરી. આથી સમાજમાંથી ઊંચનીચના ભેદભાવ ધીરેધીરે દૂર થવા લાગ્યા. શીખોમાં ભ્રાતૃભાવ વધવા લાગ્યા. આ પછી ગુરુ અંગદે શીખ પ્રજાને પરમાત્માને પ્રાપ્ત કરવાના ઉપદેશની સાથે તેમને નિર્ભય અને મર્દ બનાવવા મરદાની રમતને પ્રચાર શરૂ કર્યો. તેમણે કુસ્તીનાં દંગલ ગોઠવી પ્રજાને કામ-ક્રોધને કેવી રીતે છતાં તેનું પ્રત્યક્ષ શિક્ષણ આપવા માંડયું. દેવનાગરી લિપિમાં પંજાબની જનતાને માફક આવે એ ફેરફાર કરી નવી ગુરુમુખી લિપિનું સર્જન કર્યું. આ લિપિમાં તેમણે ગુરુ નાનકવાણીને સંગ્રહ કર્યો. ગુરુ નાનકનું પ્રથમ ચરિત્ર “જન્મ સાખી' લખાવ્યું. મુઘલ બાદશાહ હુમાયુ પણ ગુરુ અંગદના કાર્યથી ઘણો જ પ્રભાવિત થઈ તેમને મિત્ર બન્યા હતા. તેમના વેવાઈ અમરદાસ તેમના પ્રથમ કક્ષાના શિષ્ય બન્યા હતા. તેમના કાર્યથી સંતેષ પામી ગુરુ અંગદે ઈ. સ. ૧૫૫રમાં તેમને ગુરુગાદી સોંપી દેહત્યાગ કર્યો. તેમની વાણી ગ્રંથસાહેબના બીજ મહોલ્લામાં સચવાઈ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભારતીય ધર્મ મુર અમરદાસ અમરદાસ એ શીખધર્મના ત્રીજા ગુરુ તરીકે ઓળખાય છે. તેઓ પરમ વિષ્ણવ હતા. તેમણે ભક્તિભાવથી ગુરુ નાનક અને અંગદના ધર્મસંદેશને વ્યવસ્થિત શીખ પંથનું રૂપ આપ્યું. શીખેમાંથી પરદા પદ્ધતિ અને સતીની પ્રથા દૂર કરાવી, લંગર પ્રથાને વિકસાવી. તેમણે જે કઈ ગુરુનાં દર્શને આવે તે પિતે પિતાની જ્ઞાતિ, મેલે વગેરેને ત્યાગ કરી સામાન્ય માનવીની માફક બધા શીખોની સાથે એક જ પંગતે જમે અને ત્યાર પછી જ તેને ગુરુદર્શન થાય એ પ્રથા શરૂ કરી. આથી ગુરુના અનુયાયીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી. કહેવાય છે કે તેમણે નિયમ મુજબ મુઘલ બાદશાહ અકબરને પણ લંગરમાં ભોજન કરાવ્યા બાદ દર્શન આપ્યું હતું. ગુરુએ બાદશાહ અકબરની લંગર માટે બારગામની જાગીર આપવાની ઈચ્છાને નમ્રતાપૂર્વક અસ્વીકાર કરીને જણાવ્યું કે “ગુરુનું લંગર બાદશાહના દાન ઉપર નહિ પણ સામાન્ય માણસોના દાન ઉપર નભે એ જ ઈષ્ટ છે.” ધીરેધીરે તેમણે પંજાબમાં અનેક ઠેકાણે આવાં લંગર (ભોજનાલય) શરૂ કર્યા. શીખ પંથને ઝડપી વિકાસ થયો. બાદશાહ અકબર પણ તેમના કાર્યથી ઘણે પ્રસન થયા. તેમણે પિતાના જમાઈના સંસ્કાર અને ભક્તિથી પ્રસન્ન થઈ ગુરુગાદી તેમને સેપી ઈ. સ. ૧૫૭૪માં વાહિગુરુ સતનામનું રટણ કરતાં કરતાં દેહ ત્યાગ કર્યો. તેમની વાણી ગ્રંથસાહેબના ત્રીજા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ રામદાસ (ઈ. સ. ૧૫૩૪-૧૫૮૧) ચોથા ગુરુ રામદાસનું મૂળ નામ જેઠાજી હતું. તેઓ અમરદાસના જમાઈના સંબંધે ગુરુ બન્યા ન હતા, પણ તેમની સતનામ તરફની ભક્તિ અને ગુણે જોઈ તેમને ગુરુ અમરદાસે ગુરુ ગાદી સોંપી હતી. શીખ ધર્મના વિકાસમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેઓ સ્વભાવે ઘણા જ વિનમ્ર હતા. કહેવાય છે કે એક વખત ગુરુ નાનકના પુત્ર શ્રીચંદ કે જેમણે પોતાને અલગ ઉદાસી સંપ્રદાય સ્થાપેલે તે રામદાસને મળવા આવ્યા. રામદાસે બહુ જ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. વાતવાતમાં શ્રીચંદે ગુરુ રામદાસને લાંબી દાઢી રાખવાનું કારણ પૂછતાં ગુરુ રામદાસે કહ્યું કે તે આપનાં પવિત્ર ચરણ સાફ કરવા માટે છે. એમ કહી પિતાની દાઢીથી શ્રીચંદના પગ સાફ કરવા લાગ્યા.” શ્રીચંદ આથી ઘણું જ શરમાઈ ગયા. તેમના પરમ ભક્ત બની ગયા. ગુરુ રામદાસે પિતાના ગુરુ અમરદાસની આજ્ઞા પ્રમાણે તળાવ અમૃતસર બંધાવવાનું શરૂ કર્યું. કહેવાય છે કે તેના પવિત્ર જળમાં સ્નાન કરવાથી એક Page #163 -------------------------------------------------------------------------- ________________ શીખધ ૧૫૫ કાઢિયાના કાઢ દૂર થતાં તેની ખ્યાતિ ઘણી જ વધી ગઈ. રામદાસે શીખાને કહ્યુ કે આ અમૃત સરોવર તા હરિનું મ ંદિર છે, તે પવિત્ર ધામ બનવું જોઈએ.' અહીં હરિમ ંદિર બંધાવી તેમણે પોતાનું રહેવાનું સ્થાન પણ ત્યાં જ બાંધ્યું. તે આજે ગુરુ કા મહેલ' તરીકે ઓળખાય છે. તેમણે પંજાબમાં અનેક સ્થળાએ યાત્રાળુઓના લાભાર્થે ફૂવાએ બંધાવ્યા. મુઘલ બાદશાહ અકબર તેમના ગુણાથી ઘણા જ પ્રભાવિત થયા હતા. રામદાસે મુસ્લિમ આક્રમણાના સામના કરવા શિષ્યો પાસેથી નિયમિત દક્ષિણા લેવી શરૂ કરી. શીખ પ્રજામાં એકતા સ્થાપી. રામદાસને પૃથ્વીચંદ, મહાદેવ અને અર્જુન નામના ત્રણ પુત્રો હતા. નાના પુત્ર અર્જુનના સદ્ગુણી જોઈ રામદાસે અજુ નદેવને ગુરુગાદી સોંપી. અમૃતસરના સરાવરનું કાર્ય પૂર્ણ કરવા આજ્ઞા આપી. શીખધમ ના મુખ્ય સિદ્ધાંતા સમજાવ્યા. આ જોઈ તેમના મેાટા પુત્ર પૃથ્વીચંદ ધણા જ ગુસ્સે થયે. ગુરુનું અપમાન કરી ચાલી ગયા. શીખધર્મમાં આનાથી આંતરકલહનાં ખી વવાયાં. ઈ. સ. ૧૫૮૧માં ગુરુ રામદાસનું મૃત્યુ થયું. તેમની વાણી ગ્રંથસાહેબના ચોથા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ રામદાસ પેાતાના શિષ્યોને સદાય કહેતા કે જે પેાતાને સદ્ગુરુના શિષ્ય કહેવડાવે તેણે પ્રાત:કાલમાં હરિનું ધ્યાન ધરવું. વહેલી પરોઢમાં ઉદ્યમ કરવે અમૃત સરાવરનું સ્નાન અને હરિમ ંદિરનુ દર્શન, જપ, તેના સર્વ પાપ અને દોષોને દૂર કરે છે. દરેક શિષ્યને આ ઉપદેશ પ્રમાણે કાર્ય કરવાના આદેશ હતા. ગુરુ અજુનદેવ ગુરુ રામદાસના ત્રીજા પુત્ર ગુરુ અર્જુનદેવ મહાપ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેઓ શીખધર્મ ના ઇતિહાસમાં પાંચમા ગુરુ તરીકે પ્રખ્યાત છે. તેમણે પોતાના પિતા અને ગુરુના આદેશ મુજબ અમૃતસરના સરાવર અને હરમ ંદિરનું કા પૂર્ણ કર્યું. આ હરિમ ંદિર ચાર વર્ણા માટે ખુલ્લું છે તેના સૂચન રૂપે હરિમદિરની ચાર દિશામાં ચાર દરવાજા મૂકવામાં આવ્યા છે. આ હરિમદિર હાલમાં અમૃતસરમાં સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે. શીખાનુ આ પવિત્રધામ મનાય છે. આ હરિમ`દિરના ખર્ચને પહોંચી વળવા માટે તથા શીખધમ નાં અન્ય લેાકાપયેાગી કાર્ય કરવા માટે શીખાને પેાતાની આવકના દસમા ભાગ (જે સવધ તરીકે ઓળખાય છે) તે આપવાની આજ્ઞા કરી. ગુરુ અજુ નદેવે પોતાના આગળ થઈ ગયેલા ગુરુએના ઉપદેશને પ્રજા યાદ રાખી શકે તે માટે ગ્રંથસાહેબ' નામના ઉત્તમ ગ્રંથનું સોંપાદન કર્યું. તેમની Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ભારતીય ધર્મો પિતાની વાણું “સુખમનીના નામે ઓળખાય છે. ગુરુ અર્જુનદેવે ગ્રંથસાહેબમાં ચારે વર્ણના ઉત્તમ સંતાના ઉપદેશને સ્થાન આપી શીખધર્મ સર્વધર્મ સમભાવ જેવા ઉત્તમ ત ધરાવે છે તેનું પ્રતિપાદન કરાવ્યું. શીખ ધર્મમાં અંધશ્રદ્ધા કે ઊંચનીચના ભેદભાવ નથી તે સાબિત કર્યું. તેમણે જણાવ્યું કે પ્રત્યેક મનુષ્ય પિતાનાં સત્કર્મોને લીધે આદર અને સત્કાર મેળવી શકે છે. મુઘલ બાદશાહ અકબર ગુરુ અર્જુનદેવના કાર્યથી ઘણે જ પ્રભાવિત હતા. તે આજીવન તેમને મિત્ર રહ્યો પણ અકબરના મૃત્યુ બાદ દિલ્હીની ગાદીએ આવનાર મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ અને બાદશાહ જહાંગીર વચ્ચે સંઘર્ષ શરૂ થશે. આ સંઘર્ષ કરાવનાર તે અર્જુનદેવને ભાઈ પૃથ્વીચંદ પોતે હતે. જહાંગીરના અમલ દરમ્યાન તેના પુત્ર ખુસરોએ બળવો કર્યો. તે હારી જતાં પિતાના દાદા અકબરના મિત્ર અર્જુનદેવ પાસે આવ્યો. પિતાના મિત્રના પત્રને અર્જુનદેવે સામાન્ય રીતે આવકાર્યો. આને લાભ લઈ અર્જુનદેવને વિરોધીઓએ બાદશાહ જહાંગીરને અર્જુનદેવ આપની વિરુદ્ધ કાવત્રુ કરે છે એમ કહી ઉશ્કેર્યો. અર્જુનદેવને કેદ કરવામાં આવ્યા. જહાંગીરે ખાટી ચડવણું અને ધર્માન્જતાથી પ્રેરાઈને ખુસરોને મદદ કરવા બદલ બે લાખ રૂપિયાનો દંડ કર્યો અને દંડ ન ભરે તે તેની માલમિલકત જપ્ત કરવાને આદેશ આપ્યો. સત્યની ખાતર ગુરુએ દંડ ભરવાનો ઇનકાર કર્યો. આ સાથે પોતાના વતી અન્યને પણ દંડ ભરવાની મનાઈ ફરમાવી. તેમણે જે કઈ દંડ ભરે તેને શીખ ને માન એમ જાહેર કર્યું. આથી બાદશાહ તરફથી તેમના ઉપર અત્યંત જુલમ ગુજારવામાં આવ્યો છતાં તેમણે પિતાને ટેક છોડશે નહિ. જુલમ સહન કરતાં કરતાં તેમણે રાવી નદીને કિનારે પિતાને દેહ છોડ્યો. કહેવાય છે કે તેમણે મરતાં મરતાં પિતાને પુત્ર હરગોવિંદને શીખધર્મના રક્ષણ અર્થે દરેક શીખોને શસ્ત્રસજ્જ બનાવવાને આદેશ આપ્યો હતો. તેમની વાણું ગ્રંથસાહેબના પાંચમા મહેલ્લામાં સચવાઈ છે. આમ અર્જુનદેવને સમયથી શીબ અને મુસ્લિમ વચ્ચે સંધર્ષનાં બી વવાયાં. ગુરુ હરગોવિંદ ગુરુ અર્જુનદેવ પછી તેમના પુત્ર હરગોવિંદ ગાદીએ બેઠા. શીખ ગુરુ પરંપરામાં તેઓ છઠ્ઠા ગુરુ તરીકે ઓળખાય છે. તેમણે પિતાના પિતાના આદેશ મુજબ પોતે શસ્ત્રસજજ બની શીખોને શસ્ત્રસજ્જ થવાને આદેશ આપ્યું. મરદાની રમતો, ઘોડેસવારી અને લશ્કરી તાલીમ આપવાની પ્રવૃત્તિને વેગ વધાર્યો. પોતાનું શાસન મુઘલ બાદશાહના શાસન કરતાં ઊંચું છે એ બતાવવા તેમણે પિતાના Page #165 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ ૧૫ આસનને બાદશાહના લાલકિલ્લામાંના આસન કરતાં ત્રણ ગણું ઊંચું બનાવ્યું. અને મુઘલ સાર્વભૌમત્વને અસ્વીકાર કર્યો. મુઘલ સાથેના સંઘર્ષની સાથે સાથે તેમણે શીખેમાં ભક્તિભાવ અને વૈરાગ્યની ભાવના વિકસાવવા પોતે મરી અને પીરી નામની બે તલવાર કમરે બાંધવા લાગ્યા. એક ભક્તિનું પ્રતીક અને બીજી શક્તિનું પ્રતીક. આમ તેમણે એક નિર્ભય નેતા તરીકે શીખેમાં ધર્મભાવના અને ધર્મના માટે કઈ પણ જુલમને સામને કરવાની આત્મશ્રદ્ધા પેદા કરી. તેમની પ્રવૃત્તિથી વહેસાઈ બાદશાહ જહાંગીરે તેમને દિલ્હી તેડાવ્યા. દરેકને એમ લાગતું હતું કે ગુરુ ઉપર ગુરુ અર્જુનદેવ જેવો ત્રાસ ગુજારવામાં આવશે, પણ સદ્ભાગ્યે ગુરુ અર્જુનદેવના પરમભક્ત એક વઝીરખાન નામના સરદારની સમજાવટથી જહાંગીરમાં ગુરુ, હરગોવિંદ પ્રત્યે સન્માનની ભાવના પેદા થઈ. તેણે ગુરુની પરીક્ષા કરવા પૂછયું કે હિંદુઓના પરબ્રહ્મ પરમેશ્વર અને મુસલમાનના અલ્લાહમાં શે ભેદ છે? ગુરુએ સ્વાભાવિક શૈલીથી જવાબ આપ્યો કે “સર્વને રક્ષક રહીમ છે. અલ્લાહ અલખ અને અપાર છે. એ એકલે જ મહાન અને અનંત છે. હું એ એક પરમાત્માને, પૃવીન માલિકને નમું છું. એ અષ્ટા છે, સર્વવ્યાપી છે. બાદશાહ આ સાંભળી ઘણે ખુશ થયો પણ તેમની પ્રવૃત્તિઓ અટકાવવા તેમને વાલિયરના કિલ્લામાં નજરકેદ કર્યા. અહીં ગુરુએ ભજનકીર્તનને કાર્યક્રમ ચાલુ રાખ્યો. અનેક કેદીઓ અને જેલને દરેગે હરિદાસ ગુરુને પરમભક્ત બન્યા. અનેક લોકો ગ્વાલિયરના કિલ્લામાં ગુરુદર્શને આવવા લાગ્યા. ઘણાએ ગુરુને છોડાવવા ફાળો એકત્ર કરવાને પ્રયત્ન કર્યો પણ ગુરુ હરગોવિંદે તેમને અટકાવી દીધા. ગુરુની પ્રભુભક્તિ, નિર્મળ ચારિત્ર તથા હજરતમિયાં મીરની દરમ્યાનગીરીથી બાદશાહ જહાંગીરે લગભગ દેઢ વર્ષ બાદ બહુ જ સન્માનપૂર્વક ગુરુને નજરકેદમાંથી મુક્ત કર્યા. ગુરુની વિનંતીને માન આપી તેણે અન્ય રાજકેદીઓને પણ મુક્ત કર્યા. જહાંગીરે ગુરુ સાથે મિત્રતા બાંધી અમૃતસર ગયો. અકાલ તખ્તનું બાંધકામ પૂર્ણ કરવા ખર્ચ આપવાની વિનંતી કરી પણુ ગુરુ હરગોવિંદે અગાઉના ગુરુઓની માફક બહુ જ વિવેકથી આ વિનંતીને અસ્વીકાર કર્યો. બાદશાહ જહાંગીરના મૃત્યુ બાદ શાહજહાંના સમયમાં આ મૈત્રી વધારે વખત ટકી નહિ. ગુરુ હરગોવિંદની ઈચ્છા ગુરુગાદી પિતાના પુત્ર ગુરુદિત્તાને આપવાની હતી પણું અચાનક તેનું મૃત્યુ થતાં અને તેના કોઈ પુત્ર ગુરુગાદીને લાયક ન જણાતાં ગુરુદિનાના નાના પુત્રના પુત્ર હરિરાયને ગુરુગાદી સોંપી. ઈ. સ. ૧૬૪૪માં મૃત્યુ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભારતીય ધર્મો પામ્યા. કહેવાય છે કે ગુરુ હરગોવિંદના મૃત્યુના આઘાતથી બે શીખ, જેસલમેરના રાજવી રાજ રામપ્રતાપસિંહ અને એક જાટે દેહત્યાગ કર્યો હતો. તેમની વાણી ગ્રંથસાહેબના છઠ્ઠા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ હરિચય સાતમા ગુરુ હરિરાય બાળપણથી સંત હતા. તેમણે શીખોને ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે “જીવનમાં નમ્રતા રાખવી, દાન કરવું, પ્રાત:કાળે ગુરુવાણીનું સ્મરણ કરવું. પિતાની કમાઈ ઉપર જીવવું. સુકૃત્ય કરવાં. સત્સંગ કરો.” મુગલ બાદશાહ શાહજહાં શરૂઆતમાં ગુરુ પ્રત્યે વૈરવૃત્તિ રાખત. તેના પ્યારા પુત્ર દારાની માંદગીમાં હકીએ જણાવેલ દવા કોઈ ઠેકાણે ન મળી. છેવટે તપાસ કરતાં જણાયું કે તે શીખ ગુરુ હરિરાય પાસે છે. શાહજહાંએ નમ્રતાપૂર્વક ગુરુ પાસે આવી પોતાના પ્યારા પુત્રને બચાવવા વિનંતી કરી. ગુરુએ કહ્યું કે “જે આશા લઈને ગુરુદ્વારે આવે છે તે કદાપી નિરાશ થતો નથી.” હરિરાયે હકીમેએ જણાવેલ દવાઓ ઉપરાંત અનુપાનમાં વાપરવા લાયક એક મોતી પણ આપ્યું. દારા સાજે થયો. શાહજહાં અને હરિરાય ગાઢ મિત્ર બન્યા. હરિરાય પિતાના ગુરુના આદેશ પ્રમાણે લશ્કર રાખતા હતા. દારાને મદદ કરવા બદલ શાહજહાં પછી ગાદીએ આવેલ બાદશાહ ઔરંગઝેબ અને હરિરાય વચ્ચે સંધર્ષ શરૂ થયો. ઓરંગઝેબે કપટથી હરિરાય અને તેમના પુત્ર રામરાય વચ્ચે ફાટફૂટ પડાવી. કિશોર રામરાયે શીખ મસદની સલાહથી ઔરંગઝેબને ખુશ કરવા ગુરુ નાનકની વાણીનું ઔરંગઝેબની ઈચ્છા પ્રમાણે અર્થઘટન કરતાં ગુરુ હરિરાયે તેને ત્યાગ કર્યો. ઔરંગઝેબે રામરાયને સાત ગામની જાગીર આપી પિતાનું મૃત્યુ થતાં ગુરુગાદી પર બેસવા તૈયાર કર્યો. તે બાદશાહને પ્રીતિપાત્ર હોવાથી કેટલાક શીખે તેને સાથ મળ્યો. ઔરંગઝેબે તેને હિમાલયની તળેટીમાં ગીર આપેલી હોવાથી રામરાયે “રામરાયા કા દહેરા નામનું ગુરુદ્વાર બાંધ્યું. સમય જતાં તે સ્થાન દહેરાદૂનના નામે ઓળખાવા લાગ્યું. આ જાગીરની આવકમાંથી તેના હાલના મહંત સળેક જેટલા શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે. લંગરમાં લગભગ રાજને ૫૦૦ માણસે જમે છે, પણ ગુરુના મૃત્યુ સુધી પિતાપુત્રને મેળાપ ન થયે. ગુરુ હરિરાયે લગભગ સોળ વર્ષ સુધી ઔરંગઝેબ સામે ટકકર છલી. તેમણે પિતાને અંત સમય નજીક જણાતાં પિતાના નાના પાંચ વર્ષના પુત્ર હરિકૃષ્ણને શીખ સમાજ બેલાવી ગુરુ તરીકે સ્થાપ્યા. સમગ્ર શીખ સમાજે બળ ગુરુને Page #167 -------------------------------------------------------------------------- ________________ ખધર્મ ૧૫૯ પ્રેમથી અપનાવ્યા. થોડાંક વર્ષો બાદ ઈ. સ. ૧૯૬૧માં હરિરાય મૃત્યુ પામ્યા. તેમની વાણી ગ્રંથસાહેબના સાતમા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ હરિકૃષ્ણ ગુરુ હરિકૃષ્ણની ગુરુ તરીકે વરણી થતાં તેમને મટાભાઈ રામરાય ઘણે ગુસ્સે થયો. તેણે હરિકૃષ્ણવિરુદ્ધ રંગઝેબને ઉશ્કેર્યો. ઓરંગઝેબ કપટથી બંને ભાઈઓનું કાસળ કાઢવા માગતા હતા. તેમણે જયપુર નરેશ સિંહ મારફતે ગુરુ હરિકૃષ્ણને દિલ્હી તેડાવ્યા. બાળ ગુરુ હરિકૃષ્ણની ઇચ્છા દિલ્હી જવાની ન હોવા છતાં રાજા જયસિંહના માન ખાતર દિલ્હી અવ્યિા. બાદશાહ ઔરંગઝેબ અને ગુરુ વચ્ચે થોડાક સમય સુમેળ સધાયો પણ ઔરંગઝેબની ધર્માધતા આગળ તે વધારે ટકી શક્યો નહિ. દિલ્હીના નિવાસ દરમ્યાન ગુરુ હરિકૃષ્ણ શીતળાના રોગમાં સપડાયા. આથી તેમણે ગુરુ તેગબહાદુરને ગુરુગાદી સોંપી ઈ. સ. ૧૬૬૪માં દેહત્યાગ કર્યો. ગુરુ હરિકૃષ્ણ અગાઉના ગુરુની પરંપરા ટકાવી રાખી અને ભજન દ્વારા ધર્મને મહિમા વધાર્યો. તેમની વાણું ગ્રંથસાહેબના આઠમા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ તેગબહાદુર ગુરુ હરગોવિંદના સૌથી નાના પુત્ર અને ગુરુ હરિકૃષ્ણના પિતાને કાકા શીખ ધર્મની ગુરુ પરંપરામાં નામાંકિત વ્યક્તિ મનાય છે. શાંતિ અને વૈરાગ્યની તેઓ જીવંત પ્રતિમા હતા. ઈ. સ. ૧૬૩૪ના કરતાપુરના યુદ્ધમાં કરેલા તેમના પરામથી ખુશ થઈ તેમના પિતા હરગોવિદે તેમને તેગબહાદુરનું ઉપનામ આપ્યું હતું. ગુરુગાદી ઉપર આવ્યા પછી શી તરફથી આવેલી સર્વ ભેટ લંગરના કાર્યમાં વાપરતા. તેમની અઢળક દાન આપવાની પ્રવૃત્તિથી ઘણું તેમને દેગબહાદુર તરીકે ઓળખાવતા, તે કેઈક તેઓની ગરીબા પ્રત્યેની ભાવના જોઈ તેમને “ટકબહાદુર” તરીકે સંબોધૃતા. તેમની નમ્રતા, ક્ષમાશીલતા અને દાનવીરતાથી અંજાઈને ઘણુ શીખે તેમને સેવક બન્યા હતા. એમણે દરેક શીખને ક્ષમાશીલ બની પ્રભુનામની સાચી સંપત્તિ એકઠી કરવાને ઉપદેશ આપ્યો. ગુરુગાદી પ્રાપ્ત કર્યા પછી તેમને પિતાના કુટુંબીઓ તરફથી, હરિમંદિરના વહીવટકર્તાઓ તરફથી અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. મંદિરના પૂજારીઓ અને વહીવટકર્તાઓએ હરિમંદિરનાં દ્વાર બંધ કરી દેતાં તેઓ ગુરુદ્વારને બહારથી પ્રણામ કરી અમૃતસર છોડી કરતપુર આવ્યા. અહીં પણ તેમના કુટુંબીઓએ તેમને ખૂબ ત્રાસ આપ્યા આથી તેમણે એ સ્થળ છોડી શિવાલિકની ટેકરીઓની તળેટીમાં ઈ. સ. ૧૬૬૫માં આનંદપુર નામે નવું ગામ વસાવી ત્યાં રહેવા લાગ્યા. : Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ભારતીય ધર્મ. અહીં પણ તેમને તેમના કુટુ ંબીઓએ રહેવા ન દીધા. છેવટે તેએ આન ંદપુરથી હરિયાણા આવ્યા. અહીં પણ તેમના વિરાધી રામરાયે ત્રાસ આપવા શરૂ કર્યો. ત્યાંથી તેઓ આગ્રા, વારાણસી, ગયા, પટણા વગેરે સ્થળોએ ગયા. છેવટે તેઓ ઢાકા આવ્યા. આ સમય દરમ્યાન તેમણે અનેક સ્થળોએ માનવકલ્યાણ માટે વાવ, કૂવા, સાવર વગેરે બંધાવ્યાં. છેવટે શીખાના આગ્રહને માન આપી તેઓ પંજાબ પાછા આવ્યા. તેમણે પોતાના પુત્ર ગાવિંદને ગુરુ પુત્રને છાજે એવી તાલીમ આપવાની શરૂ કરી. પંજાબમાં આવ્યા પછી તેમણે શીખાને મુઘલા વિરુદ્ધ એક કરવા પ્રયત્ના શરૂ કર્યાં. આ વખતે મુધલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસ ચારે બાજુ વર્તાતા હતા. અનેક મદિરા-ગુરુદ્વારાના મુસ્લિમેાએ નાશ કર્યાં હતા. કલ્પના પણ થીજી જાય તેવા અત્યાચારા ` ઔરંગઝેબ તરફથી હિંદુ પ્રા ઉપર થતા હતા. ફરજિયાત ધર્માં તર કરાવવામાં આવતુ. ગુરુ તેગબહાદુરે આ સર્વના મક્કમ રીતે સામના કરવાના નિર્ધાર કરી આનદપુરમાં ગુરુગાદો રાખી પામમાં શીખાને એકત્ર કરવાના પ્રયત્નો આદર્યાં. લેમાં તેમણે આધ્યાત્મિક શૌય રડવુ. ગુરુના પ્રાણવાન સદેશાએ સમગ્ર શીખ પ્રજા જાગ્રત બની. ગુરુ તેગબહાદુર આ માટે આવેલા સવ ધનના ઉપયેગ લાકકલ્યાણ અને લેાકનગ્નતી માટે કરતાં. * આ સમયે કાશ્મીરમાં બ્રાહ્મણાને બળજબરીથી મુસલમાન બનાવવામાં આવતા હતા. કારણ ઔરગઝેબ માનતા હતા કે જો બ્રાહ્મણા મુસલમાન થાય તો અન્ય લેાકેાને મુસલમાન બનાવવામાં કાઈ મુશ્કેલી નડે નહિ. આથી બ્રાહ્મણો ઉપર ધર્માંતર માટે સખ્ત ત્રાસ વર્તાવવામાં આવતા. દયાળુ તેગબહાદુરના આત્મા આ જોઈ કકળી ઊઠત્યો. તેમણે બ્રાહ્મણેાને બચાવવા મંક્કમ નિર્ધાર કર્યાં. તેમણે બ્રાહ્મણ્ણાને કહ્યું કે તમે ખાદશાહને ખબર આપે! કે અમારા ગુરુ તેગબહાદુર જો ધ પરિવર્તન કરશે તે અમે સવ આનંદથી ધર્મ પરિવર્તન કરીશું.” બાદશાહ ઔર ગઝેખે ધાર્યું કે જો ધર્માંના વડા ઇસ્લામને સ્વીકારે તા અન્યને મુસલમાન બનાવવાનું મુશ્કેલ નહિ બને. ઔરંગઝેખે ગુરુ તેગબહાદુરને કેદ કર્યાં. ગુરુને ઇસ્લામધ સ્વીકારવા શરૂઆતમાં ઘણી લાલચે આપવામાં આવી, ભય બતાવવામાં આવ્યો, ત્રાસ આપવામાં આવ્યો. કાઈ પણ રીતે ગુરુ તેગબહાદુરને તેમના નિણૅયથી ડગાવી ન શકાતાં અંતે તેમના ઈ. સ. ૧૬૭૫ના નવેમ્બરની અગિયારમી તારીખે દિલ્હીના ચાંદની ચોકમાં શિરચ્છેદ કરવામાં આવ્યો જે વૃક્ષ નીચે ગુરુને વધ થયેÀા તે વૃક્ષ દિલ્હીના ચાંદની ચોક ગુરુદ્વારા શીશગંજમાં અત્યારે હયાત છે). તેમના બલિદાને સમગ્ર શીખ પ્રજાને જાગ્રત કરી સમગ્ર પંજામ મુઘલ શાસન Page #169 -------------------------------------------------------------------------- ________________ શીખ ધર્મ ૧૬૧ વિરુદ્ધ બની ગયું. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે દિલ્હી જતાં અગાઉ ગુરુ તેગબહાદુરે પોતાના વિદ્વાન અને બહાદુર પુત્ર ગોવિંદરાયને નાળિયેર અને પાંચ પૈસા આપી ગુરુગાદી ઉપર અભિષેક કરી ગુરુ તરીકે સ્થાપી દીધા હતા. ગુરુ તેગબહાદુરના બલિદાનથી અનેક કાશ્મીરી પંડિતે અને લાખે હિંદુ-શીખો ફરજિયાત ધર્માતરમાંથી બચી ગયા. ખરેખર ગુરુ તેગબહાદુરે ધર્મની વેદી ઉપર માનવકલ્યાણ અર્થે પિતાનું બલિદાન આપી શીખધર્મને ઉજજવળ બનાવ્યું. જેલવાસ દરમ્યાન ગુરુ તેગબહાદુરે કેટલીક ઉત્તમ કાવ્યરચનાઓ કરી હતી. આ સર્વ તેમણે જેલની દીવાલ તથા વૃક્ષપત્ર ઉપર લખેલી. જેને દરેગે સૈયદ અબ્દુલહસન અંતરથી ગુરુને પરમભક્ત હતે પણ બાદશાહના હુકમ આગળ લાચાર હતા. આમ છતાં તેણે જેલમાં ગુરુની બનતી સેવા ખરા અંતઃકરણથી કરી હતી. તેના પ્રયત્નોથી ગુરુ તેગબહાદુરની સર્વ રચનાઓ એકત્ર કરવામાં આવી. આ નવમા ગુરુની વાણી ગ્રંથસાહેબના નવમા મહોલ્લામાં સાચવવામાં આવી છે. ગુરુ તેગબહાદુરના શિરચ્છેદથી હિંદુ-શીખ જનતામાં સન્નાટો છવાઈ ગયે. ઓરંગઝેબના આ દુષ્ટ કાર્યથી મુઘલ રાજ્યના પાયા હચમચવા લાગ્યા. મુઘલ રાજ્યની પડતીનાં બી વવાયાં. ગુરુ ગોવિંદસિંહ ગુરુ તેગબહાદુર પછી છેલ્લા અને દસમા ગુરુ તે ગુરુ ગોવિંદસિંહ. તેઓ ઘણી જ કુમળી વયે ગુરુગાદીએ આવ્યા હતા. તેમણે નાની વયે પિતાની પ્રેરણાથી શસ્ત્ર અને શાસ્ત્રને અભ્યાસ કરી શીખોનું નેતૃત્વ લીધું હતું. આનંદપુરમાં લાવેલા પિતાના મસ્તકને જોઈને તેઓ જરા પણ ડર્યા નહિ બલકે બાદશાહ ઔરંગઝેબના અત્યાચારને મક્કમતાથી સામનો કરવાનો નિર્ધાર કર્યો. તેમણે ઈ. સ. ૧૬૯૯માં ખાલસા'ની સ્થાપના કરી મુઘલે સાથે ઘેર સંગ્રામ આરંભે. કહેવાય છે કે તેમને ધર્મથી ચલિત કરવા તેમના બે પુત્રોને ઔરંગઝેબે દીવાલમાં જીવતા ચણી લીધા હતા. તેમના પર ભયંકર અત્યાચાર વર્તાવ્યો હતે. આમ છતાં તેઓ ધર્મથી ચલિત થયા ન હતા. તેમણે સ્થાપેલી “ખાલસા' નામની સંસ્થા દ્વારા શીખેને બહાદુર બનાવવાને તેઓ પ્રયત્ન કરવા લાગ્યા. તેમને વ્યવસ્થિત યુદ્ધની તાલીમ મળે તે માટે જુદાં જુદાં લશ્કરી મથકો તૈયાર કર્યા. તેઓ દરેક શીખને કહેતા કે તમારે ધર્મ સિંહને ધર્મ છે. તેથી તમારા નામને અંતે સિંહ ઉપનામ ધારણ કરે. તેમણે શીખોના માર્ગદર્શન માટે કેટલાક આચારે ભી. ૧૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો નક્કી કર્યા, જેવા કે કેશ-દાહી ન કાપવાં, તંબાકુ અને એવી બીજી નશીલી ચીજોનું સેવન ન કરવું, પરસ્ત્રીગમન ન કરવું, બ્રહ્મચર્ય પાળવું, શરાબ ન પીવો, હલાલ કરેલા પ્રાણીનું માંસ ન ખાવું વગેરે. આ પૈકીના કોઈ પણ આચારના ઉલ્લંઘન કરનારને ખાલસા પંથમાંથી બહિષ્કાર કરવો અને ફરીથી પંથમાં દાખલ થવા માટે તેણે ફરી દીક્ષા લેવી અને સંગત જે દંડ કરે તે ભરવો પડે એમ નકકી કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે પુત્રીને દૂધ પીતી કરનાર, સતી પ્રથાને અનુમોદન આપનાર અને મુઘલ સાથે કન્યાને પરણવનાર સાથે સંબંધ ન રાખવો. પોતાની આવકના દશમા ભાગનું દાન કરવું. દરેક શીખે નાતજાતનાં બંધનેને ત્યાગ કરી એકબીજા સાથે ભેજન કરવું. ત્યાગ અને સ્વાર્પણની ભાવના કેળવવી. દરેક શીખને ખાલસાના પ્રતીક તરીકે પાંચ કક્કો ધારણ કરવાનો આદેશ આપ્યો. આ પાંચ કકકા તે : કેશ (લાંબાવાળ), કંઘી, (નાની કાંસકી), કિરપાણ (નાની તલવાર), કચ્છ અને કડું. આ પાંચે ચિહ્નો આજે પણ શીખધર્મનાં આવશ્યક અંગે મનાય છે. આ પ્રતીકેમાં બ્રહ્મચર્ય, ત્યાગ અને સ્વાર્પણની ભાવના સમાયેલી છે. ગુરુ ગોવિંદસિંહ પિતે બહુ જ દુરંદેશીવાળા હતા. મુઘલ સાથે દરેક ગુરુને સંઘર્ષમાં ઊતરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતાં ધર્મના રક્ષણ માટે તેમણે ખાલસા પ્રથા શરૂ કરી ગુરુ પરંપરા બંધ કરાવી. ગુરુગાદીએ આવનારને ધર્મના નામે બલિદાન આપવું ન પડે તે માટે આ આવશ્યક બન્યું હતું. હવે તેમણે દીર્ધ દૃષ્ટિ વાપરી ગ્રંથસાહેબને જ ગુરુ તરીકે સ્થાપી ગુરુ મહિમા ચાલુ રાખ્યો. તેમની વાણી ગ્રંથસાહેબના દસમા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ ગોવિંદસિંહે આજીવન મુઘલ સત્તાને સામને કર્યો. અનેક યુદ્ધો લડયા. તેમણે શીખેને બહાદુર અને ચારિત્રવાન બનાવવા પ્રયત્ન કર્યા. તેઓએ આ માટે કેટલાક નોંધપાત્ર ગ્રંથ રચ્યા છે. તેમની કૃતિઓ શીખધર્મનું મૂલ્યવાન ધન મનાય છે. તેમણે પિતાની ઘણીખરી રચનાઓ ઈ. સ. ૧૭૫-૧૭૦૬ સુધીમાં પૂર્ણ કરી હોય તેમ લાગે છે. તેમણે રચેલ દશમગ્રંથ શીખધર્મને નોંધપાત્ર ગ્રંથ મનાય છે. વ્રજ, હિન્દી, ફારસી અને પંજાબી એમ ચારે ભાષામાં આ ગ્રંથની રચનાઓ છે. તેમાં જાપુ (જુદા જુદા દેશમાં પ્રાર્થનાઓ), અકાલ ઉસ્તતિ (અવિનાશી પ્રભુની સ્તુતિ), વિચિત્રનાટક (ગુરુનું જીવનવૃત્તાંત), ચંડિ-ચરિત્ર (માર્ક ડેય પુરાણમાં આવેલ દુર્ગા–સપ્તશતીના આધારે રચેલ રચનાઓ), જ્ઞાનપ્રબોધ, મહિંદીર (શિયા પંથના અવતારનું વર્ણન), બ્રહ્મા અવતાર (બ્રહ્માના સાત અવતારનું વર્ણન), રદ્ર અવતાર, શબ્દ હારે (હિન્દી અને પંજાબી ભાષામાં ભક્તિજ્ઞાન, ખાલસા મહિમા, ઝફરનામા (ગુરુએ ઔરંગઝેબને ફારસીમાં લખેલ પત્ર), હિકાયતે (ફારસીમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શીખ ધર્મ લખાયેલી અગિયાર વાર્તાઓ) વગેરે વિવિધ વિષયોને સમાવેશ કરવામાં આવેલ છે. કેટલાક માને છે કે દશમગ્રંથની સર્વ રચનાઓ ગુરુ ગોવિંદસિંહની હેય તે સંભવ નથી. આના વિષે તીવ્ર મતભેદ છે કે આ ગ્રંથમાંની કેટલીક રચનાઓ તેમના દરબારના બાર અને કવિઓએ રચી હોય તેમ લાગે છે. ઈ. સ. ૧૭૦૭ના એકબરની સાતમી તારીખે તેઓ સ્વધામ સીધાવ્યા. ગુરુ પરંપરા બંધ કર્યા પછી ગુરુ ગોવિંદસિંહે દીર્ધદષ્ટિ વાપરી ગુરુ પરંપરા બંધ કરાવી ગુરુ ગ્રંથસાહેબને ગુરુ તરીકે સ્થાપ્યા, પણ મુઘલ સાથેને સંઘર્ષ તે ચાલુ રહ્યો. આથી તેમણે શીખધર્મ અને શીખ પ્રજાના રક્ષણની જવાબદારી બંદા નામના એક બહાદુર સરદારને સંપી અને નીચેના પાંચ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાને આદેશ આપ્યો. (૧) બ્રહ્મચર્ય પાળવું, પરસ્ત્રી ઉપર કુદષ્ટિ કરવી નહિ. (૨) સાચું બોલવું. (૩) ખાલસાની સેવા કરવી અને એની આજ્ઞા પાળવી. (૪) નો પંથ સ્થાપવો નહિ. (૫) વિજયથી ગર્વિષ્ઠ બનવું નહિ. સરદાર બંદાએ ગુરુના આદેશ મુજબ અનેક મુઘલ સરદારને હરાવ્યા. આ બાજુ મુઘલ બાદશાહ ઔરંગઝેબનું મૃત્યુ થતાં તે વધારે શક્તિશાળી બને. તેણે હિમાલયની પડોશમાં લેહગઢ નામે કિલ્લે તૈયાર કર્યો. ગુરુ નાનક અને ગર ગેવિંદના નામના સિક્કા પડાવ્યા. પિતાને બાદશાહ તરીકે જાહેર કર્યો. ગુરુ આજ્ઞા તેડીને તેણે નો પંથ સ્થાપે. પરિણામે ઘણું શીખો તેને છોડી ગયા. તે નિર્બળ બનતાં ઈ. સ. ૧૭૧૬માં મુસ્લિમોના હાથે કેદ પકડાયો. છેવટે તેને વધ થયે. શીખ સંપ્રદાય રાજકીય સ્વરૂપમાં ફેરવાતાં તેને ઘણું જ સહન કરવું પડયું. શીખેમાં આંતરકલહ વધી પડ્યો. આના પરિણામે ઈ. સ. ૧૭પદમાં અહમદશાહ અબદલીએ અમૃતસર ઉપર હુમલો કરી અનેક શીખોની કતલ કરી. હરિમંદિરને નાશ કર્યો. એના પવિત્ર સરોવરને ગાયના માંસથી અપવિત્ર કર્યું, અનેક ગુરુદ્વારેને નુકશાન કર્યું. અને શીએ ધર્મના રક્ષણ કાજે બલિદાન આપ્યું. અંગ્રેજોએ પણ શીખોની તાકાતને બીરદાવી તેમને છોડવાને બદલે તેમની મૈત્રી કેળવી. આઝાદી આવ્યા પછી પણ ભારતમાં શીખ પ્રજા એક બહાદુર અને ટેકીલી પ્રજા તરીકેનું પિતાનું સ્થાન ટકાવી રહી છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો આ સર્વનું મૂળ કારણ એ છે કે બધા શીખ ગુરુઓએ શીખેમાં સાચી ધર્મભાવના કેળવી છે. પ્રજને ધર્મક્ષેત્રે સાચું માર્ગદર્શન આપ્યું છે. આ સર્વ ગુરુઓએ શૌય અને ધાર્મિક એકતા કેળવવાની સાથે અનેક લોકકલ્યાણનાં કાર્યો જેવાં કે વાવ, કૂવા, તળાવ, ધર્મશાળાઓ વગેરે બંધાવ્યાં. લગપ્રથા વિકસાવી, ગરીબને ભેજન આપી એક્તા કેળવવી વગેરે કરીને પ્રજામાં સાચી ધર્મભાવના કેળવી છે. શીખધર્મનું સામાન્ય સ્વરૂપ શીખધર્મ એ ભારતીય પરંપરામાં ઉદ્દભવેલે સ્વતંત્ર ધર્મ છે. ભારતમાં પ્રાચીન કાળથી સંત પરંપરાને અવિચ્છિન્ન પ્રવાહ વહેતો આવ્યો છે. અનેક સંતોએ જુદા જુદા સમયે ભારતીય પ્રજાનાં નીતિનાં ધોરણે સાચવવા અને ભક્તિમાર્ગને વિકસાવવા વિવિધ પ્રકારની વિચારસરણીઓ વિકસાવી છે. શીખધર્મ પણ આવી જ જ એક નવી વિચારસરણી રજૂ કરતા સંતની ભેટ છે. આ સંત તે ગુરુ નાનક, ગુરુ નાનકની વિચારસરણીમાં સામાજિક સુધારાની તમન્ના વર્તાય છે. તેમણે એકેશ્વરવાદ, જ્ઞાતિપ્રથાને વિરોધ અને ગુરુમહિમા દ્વારા સમાજના નીચલા વર્ગમાં ભક્તિને પ્રવાહ વહેવડાવ્યો. તેમની વિચારસરણીને તેમના પછીના ગુરુઓએ આગળ વધારી. પરિણામે ભારતીય શીખ સમાજમાંથી અનેક અનિષ્ટો દૂર થયાં. શીખ પ્રજાને ગુરુમહિમા સમજાય. પ્રજામાં ત્યાગ અને સ્વાર્પણની ભાવના વિકસી. હિંદુ અને મુસલમાનના ભેદ રાખ્યા સિવાય શીખધર્મે સર્વેના માટે ભક્તિના દ્વાર ખુલ્લા કર્યા. શીખ ગુરુઓના બલિદાને ભારતમાં એક નીડર અને ધર્મરક્ષક પ્રજાને ઉદય થયો. શીખ ધર્મગુરુઓએ પોતાના શિષ્યો માટે એક વ્યવસ્થિત આચારસંહિતા વિકસાવી, જે દરેક શીખના માટે આવશ્યક મનાવા લાગી. નિત્ય નિયમ–દરેક શીખે સવાર, સાંજ અને રાતની પ્રાર્થનાએ અવશ્ય કરવી. ગુરુ ગ્રંથસાહેબનું દર્શન દરેકે કરવું આવશ્યક મનાતું. નૈમિત્તિક કર્મ દરેક શીખે પિતાના બાળકનું નામ ગુરુ ગ્રંથસાહેબના શબ્દના આધારે રાખવું. પિતાના નામને છેડે “સિંહ” પ્રત્યય લગાડો. લગ્ન વખતે વરકન્યાએ ગુરુ ગ્રંથસાહેબની પ્રદક્ષિણું કરવી આવશ્યક મનાતી. તેઓ ગુરુ ગ્રંથસાહેબ સન્મુખ ઊભાં રહે ત્યારે લાર્વા (ગુરુ રામદાસ રચિત ચાર શ્લેક) બેલવામાં આવે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ શીખધસ ૧૩૫ મૃત્યુ સમયે રાવાકૂટવાની મનાઈ છે. મૃતદેહને શુદ્ધ વસ્ત્રોથી સજ્જ કરી સ્મશાનમાં લઈ જઈ અરદાસ કરવામાં આવે છે. એ પછી ડાઘુએને કહાડ પ્રસાદ વહેંચી કવિ સુ ંદરે રચેલ ‘રામકલી'ના પાઠ ભણવવામાં આવે છે. ગ્રંથસાહેબના પાઠ ભણી મૃતાત્માના દેહની ભસ્મ નદીમાં પધરાવવામાં આવે છે. આમાં શીખ પ્રજાનાં માનવીનું મૃત્યુ જન્મના જેવું જ સહેજ માનવાની ભાવના કેળવવામા ખ્યાલ રહેલા છે. અમૃતપાન દરેક શીખને ખાલસા પંથનાં પાંચ પ્રતીા (કેશ, કે ઘી, કચ્છ, કડુ અને કિરપાણુ) રાખવાના આદેશ છે, જે શીખધ ના નિયમાનું ચુસ્તપણે પાલન કરતા હોય તેમને પ પિયારે' તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ગ્રંથસાહેબના પા કરતાં કરતાં લેખડના વાસણમાં પતાસાં નાખેલું પાણી તૈયાર કરી તેને ખાંડાથી હલાવી દરેકને પાંચ અંજલિ આચમન કરાવે છે. આને અમૃતપાન કહે છે. કેટલાક આંખે લગાડે છે, તે કેટલાક મસ્તક ઉપર આના છાંટા નાખે છે. સ્ત્રીઓ પણુ અમૃતપાન કરે છે. દરેક શીખ પાંચ ફ' ધારણ કરે છે. યાત્રા શીખધ માં યાત્રાનું મહત્ત્વ વિશેષ છે. દરેક શીખ આધ્યાત્મિક ઉન્નતિ માટે ઐતિહાસિક ગુરુદ્વારાઓની યાત્રા કરવાની મહેચ્છા ધરાવે છે. ગુરુદ્વારાઓમાં (૩) શ્રી અકાલ તખ્ત—અમૃતસર, (૨) શ્રી તખ્ત કેશગઢ સાહેબ—આનંદપુર, (૩) શ્રી તખ્ત હરિમ ંદિર સાહેબ—પટણા, (૪) શ્રી તખ્ત હજૂર સાહેબ—નાંદેડ મહત્ત્વનાં મનાય છે. આ ચારમાં અમૃતસરનું ગુરુદ્વાર ગુરુ હરગાવિંદ સાથે અને બાકીનાં ત્રણ ગુરુ ગોવિંદસિ ંહ સાથે સંબંધ ધરાવે છે. ટૂંકમાં શીખધ એ ગુરુ મહિમા અને સ્વાર્પણની ભાવના પર વિકસેલા એક વિશિષ્ટ ધર્મ છે. તેમાં દરેક શીખને આધ્યાત્મિક વિકાસ માટે ગ્રંથસાહેબને અને ઐહિક વિકાસ માટે પથને અનુસરવાના આદેશ છે. થા ભારતમાં સ્થપાયેલા દરેક ધર્મોંની જેમ શીખધ માં પણ સમય જતાં અનેક પંથે! પડી ગયા. તેમાં નાના મેટાવીસ પથે!ગુરુની જુદી જુદી વિચારસરણીના આધારે પડી ગયા હોવાનું મનાય છે, પણ સામાન્ય રીતે તેમાં બે મુખ્ય શાખાઓ છે. પ્રથમ શાખા ગુરુ નાનકની વિચારસરણીને આધારે શરૂ થયેલી Page #174 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો છે. આ પંથના અનુયાયીઓ ચુસ્તપણે ગુરુ નાનકના ઉપદેશને અનુસરે છે. સાદું અને સરળ જીવન ગાળી ગુરુમહિમા ગાતાં ગાતાં જીવન વ્યતીત કરે છે. આ પંથના અનુયાયીઓ નાનક પંથી કહેવાય છે. બીજો પંથ તે ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલ ખાલસા પંથ. આ પંથ શીખ ગુરુઓ અને મુઘલ રાજવીઓના સંઘર્ષમાંથી ઉદ્ભવ્યો છે. ગુરુ ગોવિંદસિંહે આ પંથ દ્વારા ભારતમાં એક બહાદુર અને સ્વાર્પણની ભાવનાવાળી પ્રજા તૈયાર કરી. આ પંથના અનુયાયીઓ ગુરુ ગોવિંદસિંહના આદેશ મુજબ પાંચ કકકડ, (કેશ, કચ્છ, કડું , કંઘી અને કિરપાણ) ધારણ કરે છે. પોતાના નામને અંતે સિહ શબ્દ ધારણ કરે છે. ગુરુ ગોવિંદસિંહે જુલ્મ અને ધર્માન્તરની સામે સિંહની માફક ટક્કર લઈ શકે તેવા સૈનિકે પેદા કરવાને આ ખાલસા પંથ દ્વારા નિર્ણય કર્યો. આના પરિણામે જે મનુષ્ય કદી તલવાર કે બંદૂકને અડક્યા પણ ન હતા તેઓ તત્કાળ વીર બની ગયા. આ પંથ દ્વારા ગુરુ ગોવિંદસિંહે સમાજના નીચલા વર્ગ ગણાતા માછી, છીપા, ઈ, ચમાર જેવા વર્ગોમાંથી એવા સેનાની બનાવ્યા કે જેમના પ્રતાપ આગળ દિલ્હીની મુઘલ સત્તા પણ ટકી શકી નહિ. મેટા મોટા ચમરબંધીઓ પણ થરથરવા લાગ્યા. મુઘલ, મરાઠા પછી ભારતમાં સ્થપાયેલ અંગ્રેજ સત્તાને પણ “ખાલસાની તાકાત સામે ટકવું મુશ્કેલ બન્યું હતું. ગુરુ ગોવિંદસિંહ ખાલિસાનું વર્ણન કરતાં કહે છે કે “જે સત્યની જ્યોતિને સદાય જલતી રાખે, એક ઈશ્વર સિવાય કોઈને નમે નહિ, જે ભૂલમાં પણ કબર, સમાધિ કે મઠમાં શ્રદ્ધા ન ધરાવે, જે દયાળુ, નિષ્કપટી અને સંયમી છે, જેના તનબદનમાં સત્યની પૂર્ણ ત પ્રકાશે છે એવી પવિત્ર વ્યક્તિ તે ખાલસા છે.” ટૂંકમાં ખાલસા પંથ એ ધર્મના રક્ષણ માટે ફના થઈ જનારને પંથ છે. ગુરુ નાનકના પુત્ર શ્રીચંદે ઉદાસી મતની સ્થાપના કરી હતી. આ પંથમાં ગ્રંથસાહેબ ઉપરાંત અન્ય હિન્દુ દેવદેવીઓની પૂજા કરવામાં આવે છે. આ પંથ શીખ પ્રજામાં લાંબો સમય ટકી શક્યો નહિ.' ઈ. સ. ૧૮૮૧માં એક રાધાસ્વામી નામે નવ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યું. આ કઈ શીખધર્મને ફાંટે નથી પણ ઘણી શીખો આ પંથના અનુયાયીઓ બન્યા છે તેથી તેને અહીં ઉલેખ કરેલ છે. અહીં સાદાઈ અને વ્યવહારુ બુદ્ધિ પર ખાસ ભાર મૂક્વામાં આવે છે. આ પંથમાં “રાજા” એટલે જીવાત્મા અને “સ્વામી એટલે પરત્મા એમ માનવામાં આવે છે. આ સંપ્રદાય તરફથી જનસેવાનાં અનેક કાર્યો થાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ ગ્રંથ સાહેબ ગ્રંથસાહેબએ શીખધર્મને પવિત્ર ગ્રંથ મનાય છે. દરેક શીખ તેનું ભક્તિભાવથી પૂજન કરે છે. તેમના આદેશને અનુસરે છે. આ ગ્રંથની રચના પાંચમા ગુરુ અર્જુનદેવે દરેક ગુરુની વાણી લોકે યાદ રાખી શકે તે માટે કરી. આ ગ્રંથને એક વિશાળ નગરની કટપના કરી તેના પ્રકરણે જુદા જુદા વિભાગમાં વહેંચી નાખ્યાં છે. અહીં પ્રકરણને મહોલ્લાના નામે ઓળખવામાં આવે છે. ગ્રંથસાહેબમાં ગુરુ અર્જુનદવે ગુરુઓના ઉપદેશ ઉપરાંત બ્રાહ્મણ, શક, મુસ્લિમ સંતોની વાણીને સ્થાન આપ્યું છે. એનું કારણ તેમને હેતુ ભારતના આધ્યાત્મિક વારસાને તેમાં સમાવેશ કરવાની ઈચ્છા હતી. ગ્રંથસાહેબની રચનામાં શીખધર્મના દસ ગુરુઓ ઉપરાંત ભક્તો જેવા કે જયદેવ, શેખફરીદ, નામદેવ, ત્રિલોચન, પરમાનંદ, સદને કસાઈ, બેણ, રામાનંદ, કબીર, ધન્ના જટ, પીપા ઠાકોર, સેનાનાઈ, રવિદાસ, ભીખન, સુરદાસ વગેરે વંદનીય ભક્તોની વાણીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં મરદાના, સત્તા અને બલવંડ, સુંદર વગેરેને પણ આ ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રંથસાહેબના સંકલનમાં વિવિધ વિભાગો જેવા કે જાપુજી (જ૫), સદર (ભગવાનનું દ્વાર), સો પુરખ (પરમાત્મા), સોહિલા (યશોગાન) વગેરે છે. તેમાં વિવિધ રાગમાં ભજન, ટૂંકાં ભક્તિકા વગેરેને સમાવેશ કરવામાં આવેલ છે. આ ગ્રંથને શ્રી કાકા સાહેબ કાલેલકર “સંતના સંમેલન” તરીકે બિરદાવે છે. હિંદુઓની ભગવદ્ગીતા, ઈસ્લામીઓનું કુરાન અને ખ્રિસ્તિઓના બાઈબલ જેટલું જ મહત્ત્વ દરેક શીખને મન ગ્રંથ સાહેબનું છે. અને આ કારણથી જ દરેક શીખ ગ્રંથ સાહેબને પરમ આદરણીય ગુરુ માને છે. ટૂંકમાં ગ્રંથસાહેબ અનેક રીતે એક વિશિષ્ટ ગ્રંથ છે. જગતના કોઈ પણ ધર્મના સ્થાપક ગુરુઓનાં લખાણ આટલાં વ્યવસ્થિત રીતે સચવાયેલાં જોવા મળતાં નથી. દસમા ગુરુ ગોવિંદસિંહે દેશની રાજકીય પરિસ્થિતિ જોઈ ગ્રંથસાહેબને ગુરુ તરીકે સદાને માટે સ્થાપતાં દરેક શીખેને તે આદરપાત્ર ગ્રંથ બન્યો છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આચાર્ય, જ્યંતીલાલ (અનુ.) દેસાઈ, મગનભાઈ. મ. નાયક, ચીનુભાઈ તથા ભટ્ટ, પનુભાઈ નાયક, છેટુભાઇ, ર. પટેલ, ભાળાભાઈ (અનુ.) મહેતા, કલ્યાણજી અને શેલત, સાંડેસરા, ઉપેન્દ્રરાય. જ. ગુરુમુખ, નિહાલસિંહ ઠાકુર, દેશરાજ હરખ સસિ હુ Gupta, Hari Ram Macauliffe, wilson Malcom, Pincot, and Khna Singh, Macauliffe, ૬. સંદર્ભગ્રંથા ભારતીય ધમાં મધ્યયુગની સાધનાધારા, અમદાવાદ. ૧૯૫૬ સુખમની, અમદાવાદ. ૧૯૪૯ જગતના ધર્મોની વિકાસ રેખા, અમદાવાદ. ૧૯૬૩ સૂફીમત, અમદાવાદ. ૧૯૫૯ ગુરુનાનક. ચુનીલાલ મહાન શીખ ગુરુ, અમદાવાદ. ૧૯૬૬ શીખદર્શન, વલ્લભવિદ્યાનગર, ૧૯૭૬ ગુરુનાનક, દિલ્હી. ૧૯૭૦ શીખ ઇતિહાસ, ગંગાનગર. સ. ૨૦૧૧ ગુરુ ગોવિંદસિ ંહ, ગોવિંદસિંહ ફાઉન્ડેશન, ચંદીગઢ. ૧૯૬૬ History of sikh Gurus, New Delhi. 1973 Religion of the sikhs, Calcutta, 1958 Sikh Religion, Vol. 1-11 Oxford University. 1909 Page #177 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખધર્મ ભારતમાં ઉદ્ભવેલા અને પ્રસરેલા ધર્મો છે. ભારતમાં એ ઉપરાંત અન્ય દેશમાં ઉદ્ભવેલા ધર્મો પણ વહેલામોડા થડાઘણું પ્રમાણમાં પ્રચલિત થયા. તેમાં ખ્રિસ્તી, જરથોસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મ નોંધપાત્ર છે. આ ધર્મો શરૂઆતમાં તે તે ધર્મના જે આંગતુક અનુયાયીઓ ભારતમાં આવી વસ્યા તેઓમાં પ્રચલિત હતા, પરંતુ સમય જતાં ખ્રિસ્તી અને ઇસ્લામના અનુયાયીઓએ ભારતના વતનીઓમાં પણ પોતાને ધર્મ ફેલાવવાને પ્રયત્ન કર્યો ને તેઓ પોતાને અસલ ધર્મ ત્યજી આ આગંતુક ધર્મ અંગીકાર કરે તે માટે વિવિધ ઈલાજ આદરવા લાગ્યા. પરિણામે ભારતમાં ભારતીય મુસ્લિમો અને ભારતીય ખ્રિસ્તીઓની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં વધી જ્યારે જરથોસ્તીઓ અને યહૂદીઓની સંખ્યા તે તે સંપ્રદાયના મૂળ અનુયાયીઓની કુલ પરંપરામાં જ સીમિત રહી. આમ ભારતમાં પ્રસરેલા આ આગંતુક ધર્મોને આપણે આ દષ્ટિએ અવલોકવી જોઈએ ? ભારતમાં ઇસ્લામને પ્રસાર ભારતમાં ઇસ્લામનું આગમન આરબ દ્વારા થયું. ભારત ઘણું પ્રાચીન સમયથી ' અરબસ્તાન સાથે વેપારી સંબંધ ધરાવતું હતું. ભારતના પશ્ચિમી બંદરો સાથે અરબસ્તાનને ધીકત વેપાર ચાલતા હતા. શરૂઆતમાં આરબનું ભારતીય પ્રત્યેનું વલણ ઘણું જ મૈત્રી ભર્યું અને માયાળુ હતું. આરબનાં ધર્મસ્થાને ભારતમાં રચવામાં ભારતના રાજવીઓએ મંજૂરી આપી હતી, પણ આરબોએ જ્યારથી ઈસ્લામને સ્વીકાર કર્યો ત્યારથી તેમના ભારત પ્રત્યેના વલણમાં ઘણે ફેરફાર થયું. તેમણે રાજકીય વિજય મેળવીને ધર્માંતરની પ્રવૃત્તિ આદરી. ઇસ્લામને ફેલા તેઓ તલવારની અણીથી કરવા લાગ્યા. શરૂઆતમાં તેમણે ભરૂચ, સિંધ, દેબલની ખાડી તથા બલુચિસ્તાન વગેરે જીતવા પ્રયત્ન કર્યો, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. આમ છતાં તેમણે પ્રયત્ન ચાલુ રાખ્યા. છેવટે વેપારીઓની ભલમનસાઈને તથા રાજકીય નબળાઈને લાભ લઈ Page #178 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મ. ભારતના કેટલાક પ્રદેશમાં તેમણે પોતાની સત્તા સ્થાપી, ઈ. સ. ૭૧૧-૭૧૨માં મે!હમ્મદ-બિન-કાસિમે કેટલાક હિંદુઓની મદદથી સિંધ પ્રદેશ ઉપર ઇસ્લામના ઝડા ફરકાવ્યો. ૧૭૦ આ પછી ઈ. સ. ૯૩૨માં ગઝનાના અક્ષપ્તગીતે અધાનિસ્તાન અને આજુબાજુના પ્રદેશમાંથી હિંદુ સત્તાને હરાવી ઇસ્લામી રાજ્ય સ્થાપ્યું. આ કાર્યને મહુમૂદ ગઝનવીએ વેગ આપ્યું. ઇસ્લામમાં અપાર શ્રદ્દા ધરાવતા આ સુલતાને બિન-ઇસ્લામીએ! તરફ ઘણી જ ક્રૂરતા દાખવી. અનેક માનવી છે તે મુસલમાન બનાવ્યા, મહમૂદ ગઝનવી પછી ભારત પર આક્રમણ કરનાર મહમ્મદ ઘેરી. હતા. તેણે ઈ. સ. ૧૧૭૫માં સિધ જીતી લીધું. ત્યાર પછી ધીરેધીરે દિલ્હી તરફ કૂચ આરંભી. ત્યાં સત્તાની સ્થાપના કર્યા બાદ ઈ. સ. ૧૧૭૮માં છેક ગુજરાત સુધી તે ધસી આવ્યો. ભારતમાં તેણે પોતાના વિશ્વાસુ ગુલામ કુત્તુપુદ્દીન અયમેકની સરદારી હેઠળ અનેક વિજ્રયા પ્રાપ્ત કર્યાં. કુતુબુદ્દીન અયમેકે દિલ્હીમાં મુસ્લિમ સત્તાને પાયા નાખ્યા, મુગલકાલ દરમ્યાન ભારતમાં મુસ્લિમ સત્તાના વિકાસ તેની ચરમસીમાએ પહોંચ્યો, એર ંગઝેબના સમયથી મુસ્લિમાની પડતી શરૂ થઈ. મુસ્લિમામાં ઉલેમાએનુ સ્થાન ઘણું મહત્ત્વનું હતું. તેમાં કાઝીએ, મૌલવીએ, મુફ્તીએ, ઇમામે, ખીમે વગેરેના સમાવેશ થતા. આમાંના કેટલાક ઇસ્લામના પ્રચારનું કાર્ય કરતા. ઉલેમાએની મુસ્લિમ સુલતાના પર સારી પકડ હતી, આના પરિણામે ભારતની હિંદુ પ્રજા ઉપર અનેક પ્રકારના અંકુશો મૂકવામાં આવ્યા, અનેક પ્રકારના અત્યાચાર થયા. હિ ંદુઓની સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા પર મહાન પ્રહાર થયા. હજરત મહુંમદ પયગંબરનુ જીવન અને કાય જ્યાં કખીલા કખીન્ના વચ્ચે વારસામાં વિલાસ અને વેરની આપ-લે થતી, લૂટફાટ અને આંતરવિગ્રહે પ્રજાના રાજમરાજના જીવનમાં વડ્ડાઈ ગયા હતા. વસ્તી એછી અને વિગ્રહે ના એવા અરબસ્તાનના મક્કા નામના શહેરમાં ઈ. સ. ૫૭૦ના ઓગસ્ટની ૨૯મી તારીખે હજરત મ મના જન્મ થયેા હતેા. તેમના પિતાનું નામ અબદુલ્લા અને માતાનું નામ અભીના હતું. મહુ‘મર્દ જન્મ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી હતી. જન્મ બાદ થાડાક વર્ષોમાં માતાનુ અવસાન થતાં આ નિરાધાર બાળક તેના દાદાની છત્રછાયા હેઠળ મેાટા થવા. લાગ્યા. ઘેાડાક સમય બાદ આ કમનસીબ બાળકે દાદાને પણુ ગુમાળ્યા અને કાકાના Page #179 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામ ધ આશ્રિત બની જીવન વિતાવવું પડ્યું. બાળપણમાં નિરાધાર બનેલા આ બાળક ચેાગ્ય દેખભાળના અભવા વ્યવસ્થિત શિક્ષણ મેળવી ન શકયો. તેણે પેાતાનું ખાળપણુ ઘેટાં-બકરાં ચરાવવામાં વિતાવ્યું. હઝરત મહંમદ પાતાના ઘણું! સમય ચિંતનમાં ગાળતા. બાર વર્ષની નાની વયે તેમણે સ’જોગાને આધીન બની પોતાના કાકાની સાથે વેપારમાં જંપલાવ્યું, ધીરેધીરે તેમની પ્રમાણિકતાને લીધે તેએ વેપારી અલમમાં મહત્ત્વનું સ્થાન ધરાવવા લાગ્યા. એક પ્રમાણિક વેપારી તરીકે તેમની કીર્તિ ચારેબાજુ ફેલાઈ. વેપારના કામકાજને લીધે તેએ મક્કાની એક ખદીજા નામની સ્ત્રીના સ ંપર્કમાં આવ્યા. છેવટે ખદીજાએ તેમની પ્રમાણિકતા ઉપર આફરીન થઈ જઈ તેમની સાથે લગ્ન કર્યાં. આ લગ્નથી તેમના કાર્યની સુવાસ ચારેબાજુ ફેલાઈ. લમ બાદ તે પેાતાના ધોખરે સમય ધાર્મિક ચિંતનમાં ગાળવા લાગ્યા. આ ચિંતન ફાળ દરમ્યાન કહેવાય છે કે તેમને ફિરસ્તા જિબ્રાઈલે આદેશ આપ્યો કે “ખુદાએ તમને પયગમ્બર તરીકે પસંદ કર્યા છે. તમે સમાજમાં જઈ અલ્લાહ એક છે, એ જ પૂજવા યોગ્ય છે” આની પ્રજાને જાણ કરશે. ૧૦૧. લગભગ ૪૦ વર્ષની ઉમરે મહ ંમદ સાહેબે ધર્મોપદેશ આપવાનું કાર્ય શરૂ કર્યું. તેમના ઉપદેશથી મૂર્તિ પૂજક ધર્મ ગુરુએ છ છેડાયા. જેમ જેમ તેમના અનુયાયીએ વધતા ગયા તેમ તેમ મૂર્તિ પૂજાના ત્રાસ મહ ંમદ સાહેબ ઉપર વધવા લાગ્યો. છેવટે તેમને મારી નાખવાના પ્રયત્ન પણ થવા લાગ્યા. આની જાણ થતાં છેવટે તેમણે મક્કા શહેરના ત્યાગ કર્યો અને મઢીના ગયા—ઈ. સ. ૬૨૨. ઘેાડાંક વર્ષ બાદ આ વર્ષથી ગણાતા હિજરી સંવત શરૂ થયો. મદીનાના લોકોએ પ્રેમથી મહ ંમદ સાહેબનુ સ્વાગત કર્યું. તેમના ધર્મ સ્વીકાયા. મહમદ સાહેબે અરબસ્તાનમાં એકેશ્વરવાદના પ્રચાર કરી અજ્ઞાનતા અને અ ંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાને માદર્શન આપ્યું. આ ધર્મ ઇસ્લામધર્મ તરીકે એળખાયા અને ધીરેધીરે સમગ્ર વિશ્વમાં વિસ્તર્યું. ઈ. સ. ૬૩૨માં મહંમદ સાહેબનું મૃત્યુ થયું. તેમના મત મુજબ સમાજમાં કાઈ ય કે નીચ નથી. શરાખી, વ્યભિચારી, મૂર્તિ પૂજા કરનાર, માનવી માત્રના દુશ્મન છે. સાચેા મુસ્લિમ અલ્લાહના નામના રટણમાં મસ્ત રહે છે. એક પણ નમાજ છેડતા નથી, કાઈની ખાટી સાક્ષી પૂરતા નથી, વ્યાજ-વટાવને ધંધા કરતા નથી. ઈશ્વરે તેને જે આપ્યું હોય તેમાંથી ગરીબે માટે થાડુંક દાન કરે છે. ગરીબા તરફ ધ્યાળુ છે. રાજા-ઉપવાસ વગેરેમાં પ્રમાદી નથી. ભલાઈના કામામાં આગળ અને દુષ્ટ કામેાથી તે સદાય દૂર રહે છે. આવા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભારતીય ધર્મો નેક મુસ્લિમ ખુદાને સદા પ્યાર હોય છે. તેઓ હંમેશાં કહેતા કે “મજહબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના.” ટૂંકમાં હજરત મહંમદ પયગંબરે પિતાના ઉત્તમ ઉપદેશ દ્વારા અરબસ્તાનના -સમાજમાંથી અનેક દૂષણે દૂર કરી. જ્ઞાનને પ્રકાશ પાથર્યો. મુસ્લિમ સમાજને જે લૂણે લાગ્યા હતા તે ધીરે ધીરે દૂર થવા લાગે. ઇસ્લામના મુખ્ય સિદ્ધાંતો ઇસ્લામનાં બે મહત્વનાં અંગ છે : (૧) ઈમાન (૨) દીન. ઈમાન એટલે માનવું, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો. ઇસ્લામ ધર્મમાં છ બાબતે ઉપર શ્રદ્ધા રાખવાનું જણાવ્યું છે: (૧) અલ્લાહ (૨) ફિરસ્તાઓ (૩) કુરાનેશરીફ (૪) પયગંબર (૫) કયામત (૬) કિસ્મત. કયામત એટલે ન્યાયને દિવસ અને કિસ્મત એટલે ખુદાની ઈચ્છાથી મનુષ્યનાં સર્વ સુખદુઃખ નક્કી થાય તે. ઇસ્લામમાં પાંચ પયગંબરે થયા હોવાનું મનાય છે. (૧) હજરત નેહા (૨) હજરત અબ્રાહમ (૩) હજરત મૌઝીઝ (૪) હજરત ઈસુ (૫) હજરત મહંમદ, આ સર્વમાં હજરત મહંમદ સૌથી છેલ્લા મનાય છે. દીન એટલે ધર્મમાં જણાવેલ કાર્યોનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું. ઈસ્લામધર્મમાં પાંચ કાર્યોને પવિત્ર ગણ્યાં છેઃ (૧) કલમા (૨) નમાઝ (૩) રોજા (૪) જકાત (૫) હજ. કલમામાં અલ્લાહ વિના બીજો કઈ ઈશ્વર નથી. અને હજરત મહંમદ પયગંબર છે એનું ઉચ્ચારણું વખતોવખત કરવું. નમાઝ પાંચ વાર કરવાની 'હેય છે: (૧) સવારની નમાઝ (૨) બપોરની નમાઝ (૩) નમતા બપોરની નમાઝ (૪) સૂર્યાસ્ત સમયની નમાઝ (૫) રાત્રી પડ્યા પછીની નમાઝ. નમાઝ વખતે વજુ' કરવાનું હોય છે. વજુ કરતી વખતે શરીરને પાણી વડે સ્વચ્છ કરી નમાઝ પઢવા મસ્જિદમાં જવાનું હોય છે. રોજા એટલે ઉપવાસ, જકાત એટલે દાનઆવકના દસમા ભાગનું દાન કરવાને દરેક મુસ્લિમને ઇસ્લામને આદેશ હેયા છે. અને હજ એટલે યાત્રા. મક્કા શરીફની યાત્રા. દરેક ચુસ્ત મુસ્લિમ જીવનમાં એક વાર મક્કાના પવિત્ર તીર્થસ્થળની હજ કરવાની મહેચ્છા સેવે છે. હજ કરનારને - હજના ચક્કસ નિયમો પાળવા પડે છે. ટૂંકમાં કુરાનેશરીફના આદેશ મુજબ દરેક મુસલમાને પવિત્ર જીવન ગાળવું -જોઈએ એ ઈસ્લામને મુખ્ય સૂર છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામ ધમ ઇસ્લામમાં ઈશ્વર વિશેની કલ્પના અરબસ્તાનમાં ઇસ્લામમાં ઈશ્વરવાદના પ્રભાવ હતા. પયગમ્બરને સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેના એક ગૂઢ સવરૂપે કલ્પવામાં આવતા. ઈશ્વર વિશે કુરાનની આયાતમાં જણાવ્યુ` છે કે અલ્લાહ નિત્ય છે. શાશ્વત છે. તે પોતે અજન્મા છે. એના સમાડિયો કાઈ નથી. જગતની સર્વ વસ્તુ નાશ પામે છે, પણ ઈશ્વર સદાકાળ ટકી રહે છે. તે ખડકના જેવે અવિચળ છે. તેના ઉપર આપણે ઊભા રહી શકીએ છીએ. જગતને ઘાર અંધકાર, પાપ અને અન્યાય ને લાખો નિરાશાઓ છવાઈ ગઈ હોય ત્યારે તે એકલા આપણી આશાના આધાર થઈ પડે છે. માણસાની દૃષ્ટિ તેને જોઈ શકતી નથી. ઇશ્વરને મનુષ્યનાં જેવાં રૂપગુણુ આપનારી સર્વ કલ્પનાઓને હજરત અલી વખોડી કાઢે છે. વૈષ્ણવધર્મ અને ખ્રિસ્તીધ ઈશ્વરના પ્રેમસ્વરૂપ ઉપર વધારે ભાર મૂકે છે, જ્યારે યધર્મ અને ઇસ્લામ ઈશ્વરના શક્તિ સ્વરૂપનાં વિશેષ ગુણુગાન ગાય છે. ઇસ્લામમાં ઈશ્વરને સર્વ શક્તિમાન અને સનાતન ન્યાયાધીશ કહ્યો છે. હજરત મહંમદ કયામતના દિવસે અલ્લાહ ઇન્સાનનાં કરેલાં. કામેાના ન્યાય કરશે. અલ્લાહ કેવળ ન્યાયાધીશ નથી, તે પાપની ક્ષમા કરનારા, માનવીના પશ્ચાત્તાપને સ્વીકારનારા, દુ:ખીને દુઃખમાંથી છેડાવનારા ખેલી છે, ઇસ્લામમાં એક માન્યતા છે કે અલ્લાહને લાયક બનવા અને સાચી ધ ભાવના વિકસાવવા પયગંબર સાહેબે નમાજ, રાજા, જકાત, હજ અને સંયમ આવશ્યક ગણ્યાં છે. કુરાનમાં જણાવ્યું છે કે તમે જે પ્રાણીની કુરબાની આપશે તેનું માંસ અલ્લાહને પહેાંચવાનું નથી. અલ્લાહને તા તમારી પહેરેજગારી (સદાચારી), જ સ્વીકાર્ય છે. ટૂંકમાં ઇસ્લામ માને છે કે ઈશ્વરની પ્રાર્થના ઈશ્વરની સજેલી ધરતી પર કાઈ પણ ઠેકાણે કરી શકાય છે. પા ૧૭૩. હજરત મહ ંમદના અવસાન બાદ અન્ય ધર્મોની માફક ઇસ્લામમાં પણ અનુયાયીઓના મતભેદને કારણે પથા પડયા. ઇસ્લામના મુખ્ય બે પથા છે: (૧) શિયા (૨) સુન્ની પરપરાગત ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે ઇસ્લામને અનુસરનારને સુની કહેવામાં આવે છે. સુની શબ્દ સુના ઉપરથી બન્યા છે. તેના અર્થ હજરત મહંમદ સબધી સાચવો રાખેલી કથાએ. આ પંથના મહમદને પયગ ંખર તરીકે માને છે. પ્રદેશમાં છવાયેલા છે. અનુયાયીએ હજરત આ પંથના અનુયાયીએ વિશ્વના વિશાળ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ભારતીય ધર્મો શિયા પંથ એટલે પક્ષકારોને પંથ. તેઓ હજરત મહંમદ સાહેબને બદલે ખલીફા હજરત અલીને ગાદીના વારસ ગણે છે. હજરત અલી અને તેમના અગિયાર વંશજે મળી બાર ઇમામ-ધર્મગુરુઓ સંપ્રદાયમાં મુખ્ય મનાય છે. આ પંથ ખાસ કરીને ઈરાન અને હિંદમાં વધારે પ્રચલિત છે. સૂફીમત સૂફીમત એ ઇસ્લામની સ્વતંત્ર વિચારસરણી ધરાવતા એક સ્વતંત્ર મત છે. તેનું અસલ નામ તસવ્વફ છે. આ સંપ્રદાય પ્રેમ અને ભક્તિના પાયા પર રચાયેલ છે. આને પ્રચાર ખાસ કરીને મુસ્લિમ દેશોમાં સવિશેષ થયેલ છે. કેટલાક વિદ્વાને સૂફને દુનિયા તરફથી મેં ફેરવી લીધેલ એવા મહા જ્ઞાની તરીકે ઓળખે છે. દરેક સૂફી આચારશુદ્ધિ અને વિચારશુદ્ધિ માટે ખાસ અંગ્રહ રાખે છે. સુફીસંપ્રદાયમાં ગુરુશિષ્ય સંબંધનું ખાસ મહત્વ છે. જ્ઞાન અને મુક્તિ મેળવવા માટે આધ્યાતિમક ગુરુની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંપ્રદાયની વિચારસરણી વૈષ્ણવ સંપ્રદાયની પુષ્ટિમાર્ગ શાખા જેવી પ્રેમલક્ષણા ભક્તિ ઉપર રચાયેલ છે. અહીં ફેર એટલો જ છે કે પુષ્ટિસંપ્રદાયમાં ભક્ત ભગવાનને ગેપી ભાવથી પ્રિતમરૂપે ભજે છે જયારે સૂફીઓ ખુદાને માશક અને ભક્તને આશક ગણી ખુદાને મેળવવા તલસે છે. - સૂફીમાર્ગનું પ્રથમ પાન મન, વચન અને કર્મથી શુદ્ધ થવાનું છે. ઈશ્વર સિવાયની સર્વ કામનાઓનો ત્યાગ કરવાને અહીં આદેશ છે. સૂફીનું રેજિંદુ જીવન પ્રમાણિક હોવું જોઈએ. સૂફીએ કુરાનના શબ્દાર્થો ઉપરાંત વિશેષાર્થ કરતા હોય છે અને તેમાંથી ચિંતનની વિચારધારા પ્રગટે છે. સૂફી કવિઓમાં રૂમી, સનાઈ, અત્તાર, હાફિઝસાદી નિઝામી વગેરે જાણીતા છે. તેમણે સૂફીવાદના અતિ સુંદર ભજને લોકભાષામાં રચ્યાં છે. સૂફીવાદને વિકસાવવામાં ફારસી કવિઓએ બેંધપાત્ર ફાળો આપ્યો છે. ટૂંકમાં સૂફીમતના દરેક અનુયાયીમાં ઊંડું ચિંતન, રિયાઝન (તપ), સદાચારી જીવનને સંતોષ અને ઈશ્વરપ્રેમ સાથે સી માટે મહબૂત હોવી જોઈએ. માયાવી ચમત્કારોથી દૂર રહી, ઈશ્વરની ભક્તિમાં તલ્લીન થઈ જવાની સાચી નિષ્ઠા હેવી જોઈએ. સમય જતાં ગુરૂને સ્વયં ઈશ્વર માનવાની ભાવનાને વિકાસ થતાં આ સંપ્રદાયમાં પણ અનેક દૂષણે દાખલ થયાં. - ભારતના ઈતિહાસમાં સુલતાનેને ઈતિહાસ અનેક પ્રપંચે, કાવાદાવા અને -ખટપટથી ભરેલો છે. અનેક રાજવીઓના હાથ લોહીથી ખરડાયેલા છે. ગુલામ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામ ધર્મ ૧૭૫ વંશથી તે છેક મુઘલકાલ સુધીના બાદશાહે માં ભાગ્યે જ કોઈ એવે બાદશાહ હશે કે જેના હાથ કાવાદાવાથી ખરડાયેલા ન હય, ને રાજકીય દાવપેચથી અલિપ્ત રહી શક્યો હોય. મુસ્લિમ સુલતાનેને ઈતિહાસ અનેક પ્રકારની કરુણ દાસ્તાનેથી ભરેલું છે. રાજકીય ઈતિહાસની દૃષ્ટિએ જોઈએ તે ભારતમાં મુસ્લિમ સત્તા બે વિભાગમાં વહેંચાઈ જાય છેઃ (૧) સતનતકાલ–ઈ. સ. ૧૨૦૬થી ૧૫૨૬ (૨) મુઘલકાલ–ઈ. સ. ૧૫૨૬થી ૧૮૫૭ સુધી. આ સમય દરમ્યાન અલાઉદ્દીન ખલજી, બાબર, અકબર, શાહજહાં, એરંગઝેબ જેવા નામાંકિત બાદશાહે થઈ ગયા . જેમણે ઇસ્લામી સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સંસ્કૃતિઓને સંઘર્ષ મુસ્લિમ રાજ્ય એ સાંપ્રદાયિક રાજ્ય (Theocratic state) હોવાથી ઈસ્લામને પ્રચાર એ તેનું મુખ્ય કાર્યું હતું. દરેક સુલતાન કુરાનેશરીફના આદેશને માન આપી રાજ્ય ચલાવતા. તે પિતાને અલ્લાહને પ્રતિનિધિ માનતે. અકબર આ માન્યતાથી કેટલેક અંશે જુદે પડતું હતું. તેણે ઈસ્લામની પરંપરા તેડી દીનએ-ઈલાહી'ની નવી વિચારસરણું પ્રચલિત કરી, પણ આ વિચારસરણું તેના અનેક સાથીઓને અનુકૂળ ન આવી. પરિણામે તેના મૃત્યુ બાદ આ વિચારસરણી અદશ્ય થઈ ગઈ. ઘણું મુસ્લિમ બાદશાહો મૂર્તિઓને નાશ કરતા અને વટાળ પ્રવૃત્તિને ટેકો આપતા. આના પરિણામે હિંદુ અને મુસલમાન વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરતે. ભૂતકાળમાં અનેક પરદેશી પ્રજાઓ ભારતમાં આવી, પણ તે ભારતીય પ્રજા સાથે એક થઈ ગઈ. ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ, પણ કમનસીબે મધ્યકાલના સાધુસંતે એ તથા ફકીરાએ અનેક પ્રયત્ન કર્યા હોવા છતાં હિંદુમુસ્લિમ વચ્ચે સુમેળ સધાયે નહિ, ધાર્મિક મતભેદોની ખાઈ પુરાઈ નહિ. અનેક ઠેકાણે ધર્મના નામે લોહીની નદીઓ વહેવડાવાઈ. ઓરંગઝેબની ધાર્મિક નીતિના પરિણામે દક્ષિણમાં મરાઠાઓ, ઉત્તરમાં જાટ, રજપૂત, શીખ વગેરે મુસલમાનોના કટ્ટર દુશમને બન્યા. દક્ષિણમાં છત્રપતિ શિવાજીએ હિંદુધર્મના રક્ષણ માટે કમર કસી. પંજાબમાં ગુરુ ગોવિંદસિંહે મુસ્લિમોને અત્યાચારને સામને ફરવા ગુરુ પરંપરા બંધ કરાવી. ગુરુ ગ્રંથસાહેબને કાયમી ધોરણે ગુરુ તરીકે સ્થાપી, “ખાલસા નામની સંસ્થા શરૂ કરી. અંગ્રેજ અમલ દરમ્યાન આ પરિસ્થિતિ વિકટ બની. તેમણે હિંદુમુસ્લિમ સંઘર્ષને લાભ ઉઠાવ્યો. આ બંને પ્રજા કાયમ માટે લડતી રહે તેવી રાજનીતિ આદરી કોમવાદનું ઝેર ભારતમાં ચારેબાજુ ફેલાવ્યું. પરિણામે ભારતના ભારત અને પાકિસ્તાન એવા બે ભાગ પડ્યા. આ બંને દેશોમાં આજે પણ ધર્મના નામે હિંસા ફાટી નીકળે છે, ઈતિહાસની તે કમનસીબ ઘટના છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભારતીય ધર્મો ભારતમાં હિંદુમુસ્લિમ સંસ્કૃતિને સમન્વય ભારતના ઘણું ઈતિહાસવિદેશમાં ઈસ્લામની હિંદુ સંસ્કૃતિ પર અસર અને હિંદુ સંસ્કૃતિની મુસ્લિમ સમાજ પર અસર વિશે મતભેદે છે. તેમ છતાં ઈતિહાસ સાક્ષી પૂરે છે કે મુસ્લિમ અને ભારતીય સંસ્કૃતિ એકબીજાની અસરથી મુક્ત રહી શક્યાં નથી. અનેક રીતે બંને વચ્ચે સમન્વય સધા છે. આ સમન્વય રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને કલાના ક્ષેત્રમાં થયેલો જોવા મળે છે.. રાજકીય રાજકીય ક્ષેત્રે મધ્યકાલમાં છિન્નભિન્ન થયેલા ભારતને મુસ્લિમ સુલતાનોએ વ્યવસ્થિત વહીવટી તંત્ર આપ્યું. આ વહીવટી તંત્રના ઘણું વિભાગે અંગ્રેજોએ પણ અપનાવ્યા. સામ્રાજ્યને અનેક પ્રાંતમાં વહેંચી નાખી તેના પર સૂબાઓ નીમવામાં આવતા. પ્રાંતને નાના એકમોમાં વહેંચી નાખી તેને જુદા જુદા અધિકારીઓના હાથ નીચે મૂકવામાં આવતા. આમ નાનામાં નાના એકમ તરફ પણ બાદશાહ ધ્યાન આપી શકતા. ખેતી અને વેપારને સંપૂર્ણ રક્ષણ આપવામાં આવતું. ન્યાયનું કાર્ય કાછ કરતો. જુદાં જુદાં ખાતાઓમાં જે જે હોદેદાર હતા તેનાં નામ ભવિષ્યમાં કામ કરનારી અટકમાં ફેરવાઈ જતાં. આજે પણ હિંદુ સમાજમાં એવી અટકે જળવાઈ રહી છે. દા.ત. મુનશી, પટવારી, ફોજદાર, મજમુદાર, કાનૂનગો, કાછ વગેરે. મુસ્લિમકાલ દરમ્યાન ભારતના દૂર દૂરનાં ભૌગોલિક એકમેને એક વિશાળ સામ્રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા. રાજ્યની મહત્વની જગાઓ ઉપર મોટે ભાગે મુસલમાનોને નીમવામાં આવતા. હિંદુઓ તરફ નેકરીની બાબતમાં ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવતી હોવા છતાં કેટલેક ઠેકાણે અગત્યની જગાઓ હિંદુઓને સોંપાયાના દાખલા ઈતિહાસમાં મળી આવે છે. હલદીઘાટની લડાઈ વખતે રાણું પ્રતાપ અને અકબરનાં સૈન્યમાં બંને કેમના સૈનિકોને સમાવેશ થયેલ હતો. અકબરને સેનાપતિ રાજા માનસિંહ હતા. કહેવાય છે કે શિવાજી મહારાજ સ્વામી રામદાસના પરમભક્ત હોવા છતાં તેમના સમકાલીન મુસ્લિમ સંત ગુરુ કલશીને અત્યંત આદર કરતા. તેમણે જીતેલા મુસ્લિમ રાજવીના જનાના તરફ હંમેશાં આદરભાવ બતાવ્યું છે. મુઘલ બાદશાહ ઔરંગઝેબની ધાર્મિક નીતિ હિંદુઓ વિરુદ્ધની હોવા છતાં બનારસમાં પોતાની શાહી સવારીમાં એક હિંદુ રાણીની બેઈજ્જતી અહીંના લેકે મારફતે થતાં ગુનેગારોને તેણે સખત સજા કરી હતી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામ ધમ સામાજિક મુસલમાનોના આક્રમણેાના કારણે તેમ જ તેમની વટાળ પ્રવૃત્તિને લીધે હિંદુ સમાજ વધારે સ`કુચિત બન્યા. જ્ઞાતિનાં બંધની વધી ગયાં. લગ્ન અને ખાનપાનની ખાખતમાં જ્ઞાતિના નિયમે વધારે કડક બન્યા. જ્ઞાતિના નિયમના ભંગ કરનારને જ્ઞાતિ બહાર મૂકી તેના દીવા-દેવતા બંધ કરવામાં આવતા. આના પરિણામે જ્ઞાતિ બહાર મુકાનાર કુટુંબને ભયંકર યાતનાઓ સહન કરવી પડતી. તેમનાં સંતાનાનાં લગ્નો થઈ શકતાં નહિ. મરાત્તરક્થિાએ રખડી પડતી, સંકુચિતતાના પરિણામે હિંદુ સમાજમાં અનેક જ્ઞાતિએ અને પેટાજ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. સમાજમાં ઊંચનીચના ભેદ વધ્યા. જ્ઞાતિઓમાં પણ નાના મેટા ગાળ પડી ગયા. தஷ் મુસ્લિમ સમાજ પર પણ આની અસર વર્તાવા લાગી. તેમનામાં પણ દેશી અને વિદેશી, સરકારી અને સામાન્ય એવા ભેદા પડી ગયા. પરિણામે સમાજમાં ઊંચનીચના ભેદ વધ્યા. તુર્ક, પઠાણ, અધાન, સૈયદ, મુઘલ વગેરે વર્ગો અસ્તિત્વમાં આવ્યા. ધર્મોના નામે શિયા અને સુન્ની એવા પથા પડી ગયા. મધ્યકાલમાં નારી પ્રતિષ્ઠા ઘણી જ નીચી ગઈ. મુસ્લિમાના અત્યાચારીને લીધે ખાળ લગ્નપ્રથા વિકસી, આના પરિણામે વિધવાની સખ્યા વધવા લાગી, ધીરેધીરે વિધવાઓની સમસ્યા વિકટ બની. સમાજમાં વ્યભિચાર અને અત્યાચાર વધી ગયાં. સતીપ્રથા વિકસી. અનેક સ્ત્રીઓને અકાળે અગ્નિસ્નાન કરવું પડતું ઘણીવાર તા જબરજસ્તીથી સ્ત્રીને સતીના નામે બાળી મૂકવામાં આવતી. • લગ્નપ્રથામાં દહેજને મહત્ત્વ અપાતુ કરિયાવરના બહાને સ્ત્રીઓને અનેક પ્રકારની યાતનાઓ વેઠવી પડતી. દહેજના પ્રલેાભને થી સમાજમાં કજોડાંની સખ્યા પણ વધી. આના પરિણામે વેશ્યાગૃહેાના વિકાસ થયો. સમાજમાં મુસ્લિમાના સમાગમથી બહુપત્નીત્વની પ્રથાના વિકાસ થયો. છૂટાછેડાની પ્રથા હિંદુએના ઉપલા વર્ગમાં પ્રચલિત ન હતી. નીચલા વર્ગના સમાજમાં છૂટાછેડાની પ્રથા હતી. સમાજમાં છૂટાછેડા લેનાર તરફ ઘણા તિરસ્કાર દર્શાવવામાં આવતા. મુસ્લિમેામાં પશુ તલાક'નું પ્રમાણ વધી પડર્યું હતું. સમાજમાં પડદાપદ્ધતિ અને ગુલામીની પ્રથાના વિકાસ થયા હતા. ઘણા અમીર કુટુંબે અને રાજવીએ કન્યાને દાયજામાં દાસદાસીએ આપતા. આના પરિણામે રાજકીય ખટપટા વધી પડી હતી. હિંદુ મુસ્લિમ સમાગમે અને પ્રજા વચ્ચે લગ્નવહેવાર શરૂ થયા હતા. અકબરે આ પ્રવૃત્તિને વેગ આપ્યો હતા. ભા. ૧૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધમ ખાનપાન, પહેરવેશ, અલ કારા અને મેાજરો ખ બાબતમાં હિંદુ અને મુસ્લિમ કુટુ ખામાં એકબીજાની અસર સ્પષ્ટ વર્તાય છે. જલેબી, બરફી, વિવિધ પ્રકારના હલવા વગેરે મિષ્ટાન્નાની ભેટ મુસલમાનોએ હિંદુઓને ધરી હતી, તા વિવિધ પ્રકારના લાડુ, મેવા લાપસી, ખાયડી વગેરેની ભેટ હિંદુએએ મુસલમાનને ધરી હતી. અનેક પ્રકારના આસવા, કેફી પીણાંએ અને રમતગમતાની આપ-લે બંને પ્રજા વચ્ચે થઈ હતી. મુસ્લિમાના પરિચયથી હાથે-પગે મેંદી મૂકવાના શાખ હિ ંદુસમાજમાં પ્રસર્યાં હતા. વિવિધ પ્રકારનાં તાંબૂલ અને સુગ ંધિત દ્રવ્યોના ઉપયોગ હિંદુએ અને મુસલમાની એકસરખા કરતા. સુગંધીદાર અત્તા વાપરવાના શોખ અને પ્રજામાં વિસ્તર્યા હતા. શિકાર અને પતંગના શોખ ધણા લેકા ધરાવતા હતા. જાહેર ઉત્સવા અને તહેવારામાં અને પ્રજા ઉમળકાભેર ભાગ લેતી હતી. ૧૯૮ આસ મધ્યકાલમાં હિંદુ મુસ્લિમ બંને પ્રજાએ એકમેકના કેટલાક રીતરિવાજો, વાનગીઓ, માન્યતાઓ, પહેરવેશ અપનાવી હિંદુ મુસ્લિમ સમન્વયની પ્રક્રિયાને સામાજિક ક્ષેત્રે વેગ આપ્યા હતા. આર્થિક મધ્યકાલના ભારતના લેાકાની આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં ખેતી અને પશુપાલન હતાં. આથી સુલતાનાએ ખેતીને વિકસાવા સારા પ્રયત્નો કર્યાં હતા. સિ ંચાઈ, મહેસૂલપદ્ધતિ વગેરે પર ખાસ ધ્યાન આપવામાં આવતું. રાજ્ય તરફથી ભાવા પર નિયત્રણ રાખવામાં આવતુ. આથી દરેક પ્રજાને ચીજવસ્તુ યોગ્ય ભાવે મળી શકતી. દેશમાં નાના મેાટા ઉદ્યોગા—સુતરાઉ અને રેશમી કાપડના ઉદ્યોગા—વિકસ્યા હતા. અમદાવાદના રેશમી અને જરી કાપડના ઉદ્યોગ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા હતા. કાપડ ઉપર છપાતી અમદાવાદના શાહ આલમના રાજાની જાળીઓની છાપ આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ખૂબ લાકપ્રિય બની હતી. ભારતના નાના મેાટા ઉદ્યોગાને વિકસાવવામાં હિંદુ અને મુસ્લિમ કારીગરોના ફાળા અનન્ય હતા. ઉદ્યોગોએ હિંદુમુસ્લિમને નજીક લાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતા. ધાર્મિક ભારતમાં ઈસ્લામનું આગમન આક્રમક સ્વરૂપે થયું હતું. ભારતમાં સત્તા સ્થાપીને મુસલમાનોએ મદિશતાડવાની અને હિંદુઓને વટલાવવાની પ્રવૃત્તિ આદરી. આથી બંને પ્રજા વચ્ચે સતત સ ંઘષ ચાલતા, આ સંઘર્ષ ટાળવા અકબર જેવા સમ્રાટે તથા મધ્યકાલીન સાધુસ તા અને મુસ્લિમ ફકીરાએ પ્રયત્ના કર્યો. પરિણામે ટલેક અંશે બને પ્રાએ વચ્ચે સુમેળ સધાયો. Page #187 -------------------------------------------------------------------------- ________________ ઈરલામ ધર્મ ૧૭૯ આ સમયની નોંધપાત્ર ઘટના તે ભક્તિ આંદોલન છે. આ સમયે હિંદુધર્મ અનેક નાના મોટા સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો હતો. ઈશ્વર અને ધર્મના નામે અનેક અનિષ્ટ વધી પડ્યાં હતાં. ચારેબાજુ વહેમ, અંધશ્રદ્ધા અને અનીતિનાં જાળાં પથરાયાં હતાં. ધર્મગુરુઓ એકબીજાના મત-ખંડનમાંથી ઊંચા આવતા જ ન હતા. ધર્મની સાચી ભાવનાનો સમાજમાંથી લેપ થ હતા. આવી વિકટ પરિસ્થિતિમાં સાધુસંતોએ રામ અને રહીમ એક છે એ વાત કહી સમાજમાંથી હિંદુમુસ્લિમને સંઘર્ષ દૂર કરવા પ્રયત્ન શરૂ કર્યા. એકેશ્વરવાદ, ગુરુમહિમા, સંતસમાગમ, નાતજાતને વિરોધ, કર્મકાંડ પ્રત્યે નફરત વગેરેને ઉપદેશ લેકભાષામાં શરૂ કર્યો. ભજનને મહિમાં વધાર્યો. ઈસ્લામના સૂફીમત અને આ સંતની વાણીમાં ઘણું સામ્ય હતું. આ સંતોમાં રામાનંદ, કબીર, નાનક, પીપ, ધીરે, સુરદાસ વગેરે મુખ્ય હતા. કેટલાક મુસ્લિમ સંતે અને સૂફી સંતે પ્રત્યે સમાજમાં આદરભાવ પ્રગટ્યો હતો. આ સર્વ સતેની વિચારધારામાં હિંદુમુસ્લિમ, રામ કે રહીમ, એવા કેઈ ભેદ ન હતા. આ યુગમાં સત્યપીર સતનામી, નારાયણી, મઘરબી, જેવા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. જેમાં હિંદુમુસ્લિમ ઐકયની ભાવના રહેલી છે. હિંદુઓના દેવમંદિરોના આચાર વિચાર, પૂજન અર્ચનવિધિની અસર મુસ્લિમ ઉપર પણ થવા લાગી. તેઓ પણ કબ્રસ્તાનમાં અને દરગાહમાં ધૂપ, કુલ વગેરે ચઢાવતા થયા. પીર, ઓલિયાની સમાધિઓ ઉપર બંને કામના માણસે આરદ રાખતા –કૂલ ચઢાવતા. ઘણું હિંદુઓ પીર અને તાજિયાની મન્નત માનતા. તાજિયા કાઢવાની પદ્ધતિ હિંદુઓના ધાર્મિક વરડા કાઢવાની પદ્ધતિ ઉપરથી પ્રચલિત થઈ છે. ચુસ્ત મુસ્લિમે તાજ્યિોમાં આજે પણ માનતા નથી. * હિંદુમુસ્લિમ એકતા સાધવામાં સમ્રાટ અકબર અને અન્ય સાધુસંતે ભલે સંપૂર્ણ રીતે સફળ ન થયા તેમ છતાં સંતના એકેશ્વરવાદના ઉપદેશથી બંને પ્રજા વચ્ચે ધાર્મિક વૈમનસ્ય ઘણું ઓછું થયું. મધ્યકાલમાં ભારત બહારથી વિવિધ આદર્શો સાથે અનેક મુસ્લિમ સંત ભારતમાં આવ્યા હતા. તેઓએ ભારતમાં જુદાં જુદાં સ્થળેએ પિતાનાં સ્થાને જમાવ્યાં હતાં. તેમના ઉપદેશથી ભારતના અનેક લોકે આકર્ષાયા હતા. નીચે જણાવેલા મુસ્લિમ સંતાએ હિંદુ મુસ્લિમ એકતા સાધવામાં મહત્વને ભાગ ભજવ્યો હતોઃ Page #188 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધમે (૧) દાતા ગંજ બક્ષ આ વિખ્યાત સંતનું મૂળનામ મખદુમ સૈયદ અલી–અલ હુજવીરી હતું. તેમને કેટલાક અલ-જુલ્લાબી પણ કહે છે. તેમનું પ્રચલિત નામ દાતાગંજબક્ષ હતું. તેઓ મૂળ ગઝનીની પાસે આવેલ જીલ્લાબના વતની હતા. ભારતમાં આવી. તેઓ અનેક સ્થળોએ ફર્યા, અંતે લાહેરમાં સ્થિર થયા. તેમને ઉપદેશથી અનેક હિંદુઓ તથા મુસ્લિમે તેમના શિષ્ય બન્યા. લાહોરમાં ભાટી દરવાજા પાસે તેમનું સમાધિ સ્થાન આવેલું છે. આજે પણ આ સ્થળે દર ગુરુવારે અનેક હિંદુમુસ્લિમ શ્રદ્ધાપૂર્વક દર્શને જાય છે. તેમની સમાધિ સ્થાનને દરવાજ ઉપર આપેલા લેખ ઉપરથી જાણી શકાય છે કે તેમનું મૃત્યુ હિજરી સંવત ૪૬૫ એટલે કે ઈ. સ. ૧૦૭૨માં થયું હતું. અહીં શ્રાવણ માસના ચેથા ગુરુવારે મે મેળો ભરાય છે. તેમણે કુશ-અલ-મહબૂબ અથોત ગૂઢાર્થ પ્રકાશ નામને સૂફીમતને લગતા મહાન ગ્રંથ રચ્યું છે. અહીંની પ્રજાના મત મુજબ આ સત ભારતના સૂફી સંતના આદિગુરુ મનાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પંજાબ અને તેની આસપાસને પ્રદેશ હતું. (૨) ખ્વાજા મુઈન અલદી ચિશ્તી આ સંતને જન્મ ઈ. સ. ૧૧૪૨માં સીસ્તાનમાં થયો હતો. તેઓ એશિયાના અનેક સ્થળોએ ફરીને ઉપદેશ કરતા કરતા ભારતમાં પ્રવેશ્યા. તેમનું કાર્યક્ષેત્ર દિલ્હી અને તેની આસપાસના પ્રદેશ હતું. તેમની દરગાહ અજમેરમાં પુષ્કર પાસે આવેલી છે. તેમને આફતાબ-ઈમુક-ઈ-હિંદ એટલે કે ભારતના સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમની દરગાહે અનેક હિંદુમુસ્લિમો જાય છે. અહીં વિશાળ રસ ભરાય છે. હિંદુ મંદિરની માફક દરગાહના પ્રવેશદ્વારે નાબત વાગે છે. મુઘલ સમ્રાટ અકબર પગે ચાલીને આ સંતની દરગાહના દર્શને ગયે હતે. આ ઉપરાંત ફરીદ શકર ગંજ, સાબિર ચિસ્તી, નિઝામ અલદીન ઓલિયા, સલીમ ચિસ્તી, સિન્ધ ચિસ્તી, સુહરવદ સુખ-પોષ, કાદિરી, ગિરેટ, જાયસી વગેરે અનેક સંતોએ સૂફીમતને ભારતમાં વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવે હતા. પંજાબના શાહપુર જિલ્લામાં આવેલું ગિરેટ નામનું તીર્થ હિંદુ અને મુસ્લિમ બંને માટે પવિત્ર સ્થાન મનાય છે. આ સમયે તેની કામગીરીના પ્રતાપે ભારતમાં પૂરા હિંદુ પણ નહિ અને પૂરા મુસલમાન પણ નહિ એ બંને ધર્મમાં શ્રદ્ધા રાખતે એક વર્ગ ઉત્પન્ન Page #189 -------------------------------------------------------------------------- ________________ ઇરલામ ધર્મ થયો. તેમાં હુસેન બ્રાહ્મણ, બેજા, પીરાણા પંથના અનુયાયીઓ, રસૂલ શાહના તાંત્રિક મતના અનુયાયીઓ, બંગાળના બાઉલે વગેરે નોંધપાત્ર છે. હુસેની બ્રાહ્મણે આ વર્ગના લેકે નથી પૂરા હિંદુ કે નથી પૂરા મુસલમાન. તેઓ હિંદુઓના આચાર, કર્મકાંડ વગેરેને મુસ્લિમ ક્રિયાઓ સાથે સુમેળ સાધીને પિતાને વ્યવહાર ચલાવે છે. તેઓ રજાને દિવસે ઉપવાસ પણ કરે છે અને હિંદુઓનાં વ્રત પણ કરે છે. તેમની સ્ત્રીઓ હિંદુઓની માફક કપડાં પહેરે છે. પુરુષો ભિક્ષા માગતી વખતે હુસેનના નામને ઉચ્ચાર કરે છે. આ લેકેને વિશાળ વર્ગ આગ્રા અને તેની આસપાસના રાજસ્થાનના પ્રદેશમાં પથરાયેલો છે. તેઓ હિંદુઓના મંદિરે પણ જાય છે અને મુસ્લિમ સંતિની દરગાહે પણ દર્શનાર્થે જાય છે. ઈમામશાહી સંપ્રદાયના પુરહિત અથવા “કાકાએ હુસેની બ્રાહ્મણને કેટલેક અંશે મળતા આવે છે. શાહિદુલ્લા સંપ્રદાયના લેકે અથર્વવેદ અને હિંદુમુસ્લિમ સમન્વયના અવતારરૂપ “નિષ્કલંકને માને છે. ખાજા ઈસમાલિયા સંપ્રદાયના એક સંતે આવી ભારતમાં ધર્મપ્રચારનું કાર્ય આરંભ્ય. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે ગુજરાતમાં આવેલા નિઝારીઓએ પાટણની એક હિંદુ પ્રતિમાને બેલતી કરી એની પાસે પિતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા કરાવી, આ ઉપરથી ઘણું હિંદુઓ મુસલમાન થયા. હિંદુઓને આકર્ષવા તેમણે હિંદુશાહી નામ ધારણ કરવા માંડ્યું. સમાધિ જેવી હિંદુ વિધિ અપનાવી. તેમના અનુયાયીઓ ભારતમાં “જિ” નામે ઓળખાય છે. તેઓ દિવસમાં ત્રણ નમાઝ પડે છે. તેઓ હિંદુઓના દેવ વિષ્ણુના દસ અવતારને માને છે. સૌરાષ્ટ્રના ગઢડા પાસેનાં કેટલાંક નેજા કુટુંબેએ સ્વામીનારાયણ સંપ્રદાય અપનાવ્યું છે. ભારતની આ એક અગત્યની વેપારી કેમ છે. વહાર ઈ. સ. ૧૫૩૯માં ઇસ્લામના ૨૪મા દાઈ તુર્કીના જમને કાણે ભારતમાં આવ્યા. તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઇ સૈયદ જલાલા સમસુદીને અમદાવાદમાં ગાદી ફેરવી. વહોરાઓએ દાઉદ બિન કુતુબશાહને વડા મુલાજી તરીકે સ્વીકાર્યા. ઈ. સ. ૧૫૭૨માં દાઉદી અને સુલેમાની રિકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસતી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ, Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભારતીય ધર્મો વગેરે સ્થળોએ વિશેષ પ્રમાણમાં છે. નડિયાદના વહોરાઓ મજહબી સકીદા તરીકે ઓળખાય છે. આ કેમ ધર્મભીરુ હોય છે. તેઓ નાનાં નાનાં ગામડાંઓમાં વેપાર કરતા હોય છે. આ સર્વ વહોરાઓ મુલ્લા યા મહમૂદ અલીના બધથી મુસલમાન થયા છે. તેઓની જમાત સમય જતાં સાત વિભાગમાં વહેંચાઈ ગઈઃ (૧) દાઉદી (૨) સુલેમાનીઆ (૩) અલીઆ (૪) ઝેદી (૫) હજુમિયા (૬) ઇસ્લામિયા (૭) નઝીરિયા. ભારતના ખૂણે ખૂણેથી શિયાપંથના વહેરાઓ ખંભાતમાં ઝિયારત માટે આવે છે. ઘણું વહોરાઓ રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં મહી નદીના કિનારે આવેલા ગલિયાકેટમાં યાત્રાર્થે જાય છે. વહોરા કામમાં આ તીર્થને મહિમા વિશેષ છે. અહીં મેટી દરગાહ આવેલી છે. તેની સામી બાજુએ શીતળા માતાનું મંદિર આવેલું છે. અહીં વહોરા કેમના યાત્રાળુઓ માટે જમવા તથા રહેવાની ખાસ સગવડતા છે. પીરાણાપંથ પંદરમી સદીમાં ગુજરાતમાં ઈમામશાહે આ સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાયના અનુયાયીઓ હિંદુ અને ઇસ્લામ બંને ધર્મના આચારે પાળે છે. તેઓ બ્રાહ્મણ અને “કાકા' (આ સંપ્રદાયને પુહિતા) પાસે ધાર્મિક વિધિઓ કરાવે છે. ગુજરાતમાં તેઓ ઊતરતી કક્ષાના હિંદુમુસ્લિમ તરીકે ઓળખાય છે. તેઓ મુસલમાનોને પયગંબરો તથા વિષ્ણુના દસ અવતારમાં માને છે. તેઓ “મતિયા' તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે તેઓ હિંદુ રીતરિવાજ તરફ વધારે ઢળેલા છે. દીપની પૂજા કરે છે. શબને હિંદુ રીત પ્રમાણે અગ્નિસંસકાર, કરે છે, પણ કેટલુંક બાળ્યા પછી થોડાંક હાડકાં દાટવા માટે રાખે છે. આ સંપ્રદાયના ક્રિયાકાંડ અને ઈમામે વિશેની માહિતી "સતધર્મની વેલ નામના એક ગ્રંથમાંથી મળે છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રચલિત મહદેવીપંથ અને દાદુપંથના અનુયાયીઓ પણ હિંદુ અને મુસ્લિમ મિશ્ર આચાર પાળે છે. આ સંપ્રદાયના અનુયાયીઓમાં હિંદુ અને મુસ્લિમો જોવા મળે છે. મધ્ય પ્રદેશના બહાદુરપુરમાં સત્તરમી સદીમાં મહંમદ શાદુલ્લાએ સ્થાપેલા સંપ્રદાયમાં હિંદુ અને મુસ્લિમો દાખલ થયેલા જોવા મળે છે. તેઓને “પીરજાદા'ના નામે ઓળખવામાં આવે છે. તેઓ વિષ્ણુના દસમા અવતારને નિષ્કલંક' તરીકે ઓળખાવે છે, તેની પૂજા કરે છે. અઢારમી સદીમાં પંજાબના અલવર પ્રદેશમાં રસૂલ શાહ નામના સંતે તાંત્રિક મત ફેલાવ્યા. તેઓ હિંદુ તાંત્રિકોની માફક ગની સાધના કરે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ઈસ્લામ ધર્મ બંગાળમાં ખુશીવિશ્વાસી, સાહેબધની, રામવલ્લભી, બલરામી, ન્યાડા, સહજી, બાઉલ, દરવેશ, સંગી, જદુપતિયા વગેરે પંથે ઉપર હિંદુઓના નાથમત, સહજમત, નિરંજનમત તથા ઈસ્લામને ભારે પ્રભાવ જોવા મળે છે. આ બધા જાતિ પંક્તિ પ્રતિમા, કે શાસ્ત્રને માનતા નથી. તેમનામાં હિંદુ કે મુસલમાનના નામે પણ કઈ વાદવિવાદ નથી. ડેરા ગાજીખાંનું સરવરતીર્થ હિંદુ, મુસલમાન અને શીખનું તીર્થધામ બન્યું છે. બંગાળમાં સત્યપર સત્યનારાયણ બંને કોમના માન્યદેવ બન્યા છે. બંગાળને બાઉલ વર્ગ ગાનતાનમાં મસ્ત રહી પરમતત્ત્વની શેધ કરે છે. તેઓ બાહ્ય બંધને સ્વીકારતા નથી. પરંપરાથી ચાલ્યા આવેલા રીતરિવાજોને, જાતિભેદનાં બંધનેને ત્યાગ કરે છે. સૂફી લેકે જેને “ફના” કહે છે કે વૈણ જેને જીવમુક્ત” કહે છે એવી અવસ્થાને તેઓ આવકારે છે. તેઓ નથી હિંદુ કે નથી મુસલમાન, સામાન્ય રીતે બાઉલ ભક્તો સંસારથી વિમુખ રહીને ઈશ્વરની ભક્તિમાં લીન થઈ જતા હતા. ' ઉત્તર પ્રદેશમાં પ્રચલિત કબીરપંથમાં પણ માનવામાં આવે છે કે માનવી એ પ્રથમ માનવી છે પછી હિંદુ કે મુસલમાન. કબીરના શિષ્યવૃંદમાં હિંદુ અને મુસલમાન બંનેને સમાવેશ થયેલ છે. આમ મધ્યકાલમાં ધાર્મિક ક્ષેત્રે હિંદુ અને મુસ્લિમની એકતા સાધવાના અનેક સંતોએ પ્રયત્ન કર્યા હતા. આના પરિણામે ભારતમાં હિંદુમુસ્લિમના ભેદેને ગૌણ બનાવતા વિવિધ સંપ્રદાયે અસ્તિત્વમાં આવ્યા. આ સર્વ સંપ્રદાય મૂર્તિ પૂજા કે સાંપ્રદાયિકતાના બંધનાથી પર છે. તેઓ કેવળ ગુરુમહિમા અને પરમતત્વની ઉપાસનામાં મસ્ત રહે છે. સાહિત્ય આરબ વિદ્વાનોએ જ્યોતિષ, ઔષધ, દર્શનશાસ્ત્રો વગેરેને અભ્યાસ હિંદુઓ પાસેથી કર્યો. ઘણા હિંદુ શાસ્ત્રીઓએ ખગોળ અને વૈજ્ઞાનિક 2 થના પારિભાષિક શબ્દ આરબ પાસેથી મેળવ્યા છે. અક્ષાંશ-રેખાંશના હિસાબ, પંચાંગની કેટલીક બાબતે, તેજાબ અને કેટલીક રસાયણ પદ્ધતિઓ વિશેની માહિતી હિંદુઓએ આરબ પાસેથી મેળવી. અભેરુનીએ સંસ્કૃત ભાષાને અભ્યાસ કરી કેટલાક સંસ્કૃત ગ્રંથનું અરબીમાં ભાષાંતર કર્યું. દારા શિકોહ જેવાએ ઉપનિષદના ગ્રંથ ફારસીમાં ઉતાર્યા. ઘણું મુસ્લિમ લેખકેએ ભારતની પ્રાદેશિક ભાષામાં ઉત્તમ રચનાઓ કરી છે. મુસ્લિમકાલ દરમ્યાન ફારસી રાજભાષા બનતાં ઘણું હિંદુઓએ ફારસીને અભ્યાસ કરી ફારસી ગ્રંથે રચ્યા છે. આમાં નાગર બ્રાહ્મણને ફાળે વિશેષ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો કવિ જયસી, કબીર, નાનક, દાદ, બાવરી, યારી વગેરેની રચનાઓમાં અલાહની સાથે રામ, હરિ, દેવત્વ, શતાવ વગેરે ગંભીર બાબતની ચર્ચા જોવા મળે છે. હિંદુ કે મુસલમાન કોઈ પણ જાતના ભેદભાવ તેમની કૃતિઓમાં દેખાતા નથી, તેમાં કેવળ ગુરુમહિમા અને પરમતત્તવની શુદ્ધ ભાવે ઉપાસના તરી આવે છે, તેમાં નથી મૂર્તિપૂજા કે નથી સાંપ્રદાયિકતા. વિજ્ઞાન અને કલા જ્ઞાન-વિજ્ઞાન અને કલાના ક્ષેત્રે મુસ્લિમકાલ દરમ્યાન ખૂબ સમન્વય સધાયા હતા. સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરે કલામાં આ સમયે સુંદર સમન્વય સધાયો હતો. ભારતીય કલાને જાહેરમાં લાવવાનું માન મુઘલેને ફાળે જાય છે. મુઘલ બાદશાહના દરબારમાં અનેક ઉત્તમ કલાકારને આશ્રય આપવામાં આવતા. કલાને ઉત્તેજન આપી તેમણે ભવ્ય સ્થાપત્યનું સર્જન કર્યું. આ ક્ષેત્રમાં હિંદુ-ઈરાની શૈલીને ઉત્તમ રીતે સમન્વય થયેલો જોવા મળે છે. મૂર્તિપૂજાનો વિરોધ કરનાર મુસ્લિમોએ પિતાનાં સ્થાપત્યકીય સ્મારામાં હિંદુ સુશોભનેને અપનાવ્યાં હતાં. આજે અનેક મસ્જિદમાં કલ્પવૃક્ષ, ચિરાગ, કમળ વગેરેની ભાત જેવા મળે છે. બીજી બાજુ સ્થાપત્યના ઉત્તમ ત જેવાં કે કમાને, ગુંબ, મિનારા-ભૌમિતિક આકૃતિઓ અને કુદરતી સુશોભને હિંદુઓએ પિતાના દેવમંદિરને સ્થાપત્યોમાં અપનાવ્યાં છે. ઈસ્લામમાં નૃત્ય-સંગીતને વિરોધ કરવામાં આવતા હોવા છતાં ઘણું મુસ્લિમ સુલતાને અને સમ્રાએ આ કલાને ઉત્તેજન આપ્યું હતું. નૃત્ય અને સંગીતની રજુઆત પર જુદાં જુદાં ઘરાના પ્રચારમાં આવ્યાં હતાં. અમીર ખુસરોએ ભારતીય સંગીતને ખૂબ વિકસાવ્યું. કવ્વાલી અને ગઝલ તરીકે ઓળખાતી ગાન પદ્ધતિને તેણે વિકસાવી. ભારતીય વીણુમાં સુધારા કરીને સીતાર વાદ્ય બનાવ્યું. મૃદંગમાંથી તબલાંને જન્મ થયે. ભારતીય અને ઈરાની સંગીતના મિશ્રણમાંથી ઉત્તરહિંદુસ્તાની સંગીત પદ્ધતિ અસ્તિત્વમાં આવી. કવાલી, ખ્યાલ, ઠુમરી વગેરેની ભેટ મુરિમાએ ભારતીય સંગીતને ધરી તે ધ્રુપદ, ધમાર, હોરી વગેરેની ભેટ હિંદુઓએ ધરી. ઘણુ મુસ્લિમ ગાયકોએ પિતાની ગાયકીમાં રાધાકૃષ્ણની બક્તિને સ્થાન આપ્યું છે. મુઘલ જમાનાના નામાંકિત સંગીતકામાં તાનસેન, બાબા હરિદાસ સુરદાસ, પંડિત ભજનાથ, તાના-રીરી વગેરેનું સ્થાન ઉત્તમ પાટીનું મનાય છે. I wાપત્ય, સંગીત, નૃત્યની સાથે મુઘલ બાદશાહએ ચિત્રકલાને પણ ઘણું જ ઉત્તેજન આપ્યું. ભારતીય ચિત્રકલામાં ભુલ ચિત્રકલાએ એક અત્યંત સમૃદ્ધ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ -ઈસ્લામ ધર્મ પ્રકરણ છે. મુઘલકાલ દરમ્યાન ચિત્રકલામાં રાજપૂત, કાંગડા, બિકાનેર, કિસનગઢ વગેરે ચિત્ર શૈલીઓ અસ્તિત્વમાં આવી. આમ સલતનતકાલ દરમ્યાન ઇસ્લામને પ્રચાર આક્રમક રીતે થયું પણ ધીરેધીરે ભક્તિ આંદોલન દરમ્યાન સાધુસંતોની સુંદર કામગીરીથી શાંત પડતાં મુઘલકાલ દરમ્યાન હિંદુમુસ્લિમ સમવય ખૂબ ઉત્તમ રીતે સધાયો. ઇસ્લામ -વ્યવસ્થિતરૂપે વિકસ્ય. આના પરિણામે ભારતીય પ્રાદેશિક ભાષાઓ વિકસી. આમ હિંદુમુસ્લિમ સમન્વય સધાય તે બંને પ્રજાનું કલ્યાણ થાય. ઈસ્લામ તેના સાચા સ્વરૂપમાં પ્રગટ થાય. ૭. સંદભ ગ્રંથ - આચાર્ય, જયંતીલાલ (અનુ) મધ્યયુગની સાધનાધારા, અમદાવાદ. ૧૯૫૬ આચાર્ય, નવીનચંદ્ર (૧) ગુજરાતના ધર્મ સંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ (૨) ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ (ઈ. સ. ૧૩૦૪થી ૧૮૧૮), અમદાવાદ, ૧૯૮૪ (૩) મુઘલકાલીન ગુજરાત, અમદાવાદ, ૧૯૭૪ (૪) ભારતની સામાજિક સંસ્થાઓ, અમદાવાદ. ૧૯૮૨ નાગોરી, ઈસ્માઈલભાઈ ઈસ્લામ દર્શન, વલ્લભવિદ્યાનગર. ૧૯૭૬ -નાયક, છોટુભાઈ ર. મધ્યયુગીન ભારત ખંડ-૨, અમદાવાદ, ૧૯૬૮ પરીખ, રસિકલાલ તથા ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૫ - શાસ્ત્રી, હ. મું. (સં) સલતનતકાલ–અમદાવાદ. ૧૯૭૭ (૧) મહેતા શાંતિલાલ મ. પ્રકરણ-૯ (૨) મુસ્લિમ સમાજ, પ્રકરણ-૯ (૨) (૨) નાયક ચિ. જ. ઇસ્લામ–પ્રકરણ-૧૭ (૩) પરીખ, પ્રવીણચંદ્ર ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ, અમદાવાદ ૧૯૭૪ - નાયક અને ભટ્ટ જગતના ધર્મોની વિકાસ રેખા, અમદાવાદ. ૧૯૭૨ શુકલ, ચંદ્રશંકર પ્રાણશંકર ધર્મોનું મિલન, મુંબઈ. ૧૯૪૩ Amirali, s. The spirit of Islam, calcutta, 1902, Majumadar, R, C The Delhi Sultanate, Bombay, 1960 (Gen.Ed) Page #194 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ ભારતમાં જ રસ્તી ધર્મને પ્રસાર ઈરાનમાં આરબના ત્રાસથી પિતાને ધર્મ સાચવવા કેટલાક જરથોસ્તીએ સ્થાયી વસવાટ શોધતા ભારત આવવા નિકળ્યા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે “જરથોસ્તીઓ હિંદ આવવા નીકળ્યા ત્યારે તેમને દરિયામાં ભયંકર તોફાન નડયું. તેઓ ડૂબી જવાની તૈયારીમાં હતા ત્યારે વહાણ ઉપરના બુઝર્ગોએ અને પવિત્ર અગ્નિ સાચવવાને લગતું કામ કરનારાઓએ માનતા માની કે જો આ મુશ્કેલીના વખતમાં બહેરામ ઈજદ ફરિસ્તો મદદ કરે તે હિંદના કિનારે ઊતરતાં તેની યાદમાં એક આતશ બહેરામ બાંધીશું. આ પછી સર્ભાગ્યે થોડાક જ વખતમાં તેફાન શમી ગયું. તેઓ સર્વ સહીસલામત રીતે હિંદ પહોંચ્યા. તેમણે હિંદમાં આવીને “આતશ બહેરામની સ્થાપના કરી. પારસ (ઈરાન) દેશથી આવેલા આ જરથોસ્તીઓ ભારતમાં “પારસી'ના નામે ઓળખાવા લાગ્યા. જરથોસ્તીઓ પહેલાં પશ્ચિમ ભારતના દીવ બંદરે ઊતર્યા અને ત્યાં લગભગ ૧૮ વર્ષ રહ્યા. ત્યાર બાદ ત્યાંથી દક્ષિણ ગુજરાતના સંજાણ (જિ. વલસાડ) બંદરે ઊતર્યા હતા. ત્યાં આવી ત્યાંના રાજા જાદી રાણુ પાસે પોતાના રાજ્યમાં વસવા દેવાની માગણી કરી. આથી કહેવાય છે કે જાદી રાણુએ તેમની પાસે દૂધને પ્યાલ અને સાકર મેકલ્યાં. જરથોસ્તી ધર્મના વડાએ દૂધમાં સાકર નાખી દૂધમાં સાકરની જેમ ભળી જવાની ખાતરી આપી. પરિણામે તેઓએ આ સ્થળે કાયમી વસવાટ કર્યો.. ચિંચણીમાંથી ઈ. સ. ૯૨૬ના મળેલ દાન શાસનમાં સંચાન (સંજાણુ)માં “હંચવજ” (પારસી વસાહત-અજુમન) હેવાને સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપરથી પારસીઓનું આગમન અહીં ઈ. સ. ૯૨૬ પહેલાં થયું હોવાનું સ્પષ્ટ થાય છે. આ બનાવ વિ. સં. ૯૯૨ (ઈ. સ. ૯૩૬)ના બદલે અદ્યતન સંશોધનને આધારે ઈ.સ. ૯૨૬ પહેલાં બન્યું હોવાનું વધુ સંભવિત જણાય છે. જદી રાણે એ સામાન્યતઃ શિલાહાર વંશને વજજડ હોવાની એક માન્યતા પ્રચલિત છે. પરંતુ Page #195 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ ૧૮૭" સંજાણના એક મઠને અપાયેલા દાન અંગેના દાન શાસન પરથી જાણવા મળ્યું છે કે અહીં રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણ ૨ જૂના સમય (ઈ. સ. ૮૯૦થી ૯૧૪)થી કૃષ્ણ ૩ જાના સમય (ઈ. સ. ૯૩૯-૯૬૮) સુધી અહીં રાષ્ટ્રનું શાસન પ્રવર્તતું હતું, તે વખતે અહીં રાષ્ટ્રકૂટ રાજાઓના આધિપત્ય નીચે યાદવ માંડલિકેનું શાસન ચાલતું લાગે છે. તે જાદી રાણે એ યાદવ (જાદવ) માંડલિક હોવો જોઈએ. શિલાહાર વંશ તે છેક ઈ. સ. ૯૭૨ પછી શરૂ થયો હતો. ભારતમાં આવેલા જરસ્તીઓ સમય જતાં ભારતના પશ્ચિમ કિનારે આવેલા ગુજરાત પ્રદેશમાં અન્યત્ર વિસ્તર્યા. સંજાણ ઉપર થયેલા મુસ્લિમ આક્રમને લીધે પારસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડતાં તેઓ આતશ બહેરામને લઈ થોડોક વખત બાહરોટના પહાડ ઉપર વસ્યા અને ત્યાંથી વાંસદા તરફ ગયા. એ પછી આતશ બહેરામને નવસારી લઈ જવામાં આવ્યો. સંજાણુથી નીકળ્યા બાદ જરથોસ્તીઓને પોતાની શાંતિ અને ધાર્મિક સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવામાં લગભગ ૧૦૦ વર્ષ પસાર થઈ ગયાં. નવસારીમાં સ્થિર થયા પછી જરસ્તીઓએ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રો ઘણું સારી પ્રગતિ કરી. ભારતને સાંસ્કૃતિક વિકાસમાં તેમણે નોંધપાત્ર ફાળો આપે. ધીરેધીરે પારસીઓ ભારતના પશ્ચિમ કિનારે સ્થિર થતાં તેમણે ખંભાત, અંકલેશ્વર, ભરૂચ, વાંકાનેર વગેરે જુદે જુદે ઠેકાણે પિતાનાં ધર્મસ્થાને ઊભાં કર્યા. તેમણે પિતાને વિસ્તાર છેક સૌરાષ્ટ્ર સુધી વિસ્તર્યો. તેઓ જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં તેમણે પોતાને ધર્મસ્થાને ઊભાં કર્યા હોવાથી તેમના ધર્મગુરુઓએ પણ પોતાનું કાર્ય પ્રદેશ વિસ્તાર્યો. તેમણે પોતાને વિસ્તાર નક્કી કરી કાયમને વસવાટ શરૂ કર્યો. સર્વ ઠેકાણે અગિયારી અને આતશની સ્થાપના થઈ. સમય જતાં ધાર્મિક ક્રિયાઓ કરાવતા ધર્મગુરુઓએ પિતતાના વિસ્તાર વહેંચી લીધા, આ વિસ્તારે નીચે પ્રમાણેના હતા ? (૧) સંજાણને ધર્મગુરુઓ માટે દેત્રાથી પાર નદી વચ્ચેનો વિસ્તાર, (૨) નવસારીના ધર્મગુરુઓ માટે વિરવ અને તાપી નદી વચ્ચે વિસ્તાર.. (૩) ભરૂચના ધર્મગુરુઓ માટે નર્મદાથી ખંભાત સુધીના વિસ્તાર. (૪) ખંભાતના ધર્મગુરુઓ માટે ખંભાતની આસપાસને વિસ્તાર. આમ ચૌદમા સૈકામાં ભારતમાં પારસીઓની વસ્તી વધતાં પ્રજને ધાર્મિક ક્રિયાઓ માટે અગવડતા ન પડે અને ધર્મગુરુઓ વચ્ચે સંઘર્ષ ન થાય તે માટે સમજૂતીપૂર્વક ભારતના પશ્ચિમ કિનારે વસતી પારસી પ્રજાના વિભાગે નક્કી કરવામાં આવ્યા. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભારતીય ધર્મો ઈ. સ. ૧૫૭૩માં નવસારીના પારસી વડા દસ્તુર મહેરજી રાણથી પ્રભાવિત થઈ મુઘલ બાદશાહ અકબરે તેમને દિલ્હી તેડાવ્યા. ધીરેધીરે અકબર ઉપર પારસી ધર્મગુરુઓને પ્રભાવ વધવા લાગ્યો. પારસી પ્રતિનિધિઓના મંડળે પાસેથી જરસ્તી ધર્મના સિદ્ધાંત સમજી અકબરે ઈરાની પંચાંગ પ્રમાણે પિતાના ઈલાહી સંવતના મહિના અને રોજ ગોઠવ્યા. જરથોસ્તી ધર્મના તહેવારો અને ઉત્સવે સમગ્ર રાજ્યમાં ઊજવવાની જહેરાત કરી. દસ્તુર કુટુંબના નિભાવ અર્થે નવસારીને પારલ પરગણુમાં ૨૦૦ વીઘાં જમીન દાનમાં આપી. બાદશાહ જહાંગીરે પણ ઈ. સ “૧૬૧૮માં નવસારીના દસ્તૂરાને ભૂમિદાન કરેલું. બાદશાહ ઔરંગઝેબના સમયમાં પારસીઓ ઉપર જજિયાવેરી નાખવામાં આવ્યો હતો, પણ સુરતના દાનવીર પારસી રુસ્તમ માણેકની વિનંતીથી ઈ. સ. ૧૯૬૦માં તે વેર બાદશાહે રદ કર્યો હતો. સમય જતાં નવસારીના ભાગલિયા અને સંજાણના બે વચ્ચે ધાર્મિક વિધિઓ માટને ઝઘડે વધી જતાં ગાયકવાડ સરકારના હુકમથી ઈ. સ. ૧૪૭૧માં આતશ બહેરામને નવસારીથી વલસાડ લઈ જવામાં આવ્યું. રાજકીય અંધાધૂંધીને કારણે ઈ. સ. ૧૭૪રની કબરની ૨૮મી તારીખે આ આતશને ઉદવાડા લઈ જવામાં આવ્યું. હાલમાં ઉદવાડામાં શેઠ બનાજીએ બંધાવેલ આતશ બહેરામના સ્થાનમાં આ પવિત્ર અગ્નિને રાખવામાં આવ્યું છે. ઈરાનથી લાવેલા આ પવિત્ર અગ્નિને પારસીએ ઉદવાડામાં ખૂબ જતનપૂર્વક સાચવે છે. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જરથોસ્તીઓને પ્રસાર મુંબઈ, થાણું તેમ જ મદ્રાસમાં સવિશેષ થવા માંડ્યો. આ સમયે ધીરેધીરે અંગ્રેજો સાથેના વેપારી સંબંધ ઘનિષ્ઠ બનતાં જરથોસ્તીઓએ મુંબઈમાં પહેલવહેલી ગોદી નાખી. મુંબઈના વેપાર-ઉદ્યોગને વિકસાવવામાં મહત્વનો ફાળો આપે. આના પરિણામે મુંબઈ અને થાણુમાં ઈ. સ. ૧૭૯૬માં જરથોસ્તીઓના બાળકને છંદ અવતાનું શિક્ષણ એગ્ય રીતે મળે તે માટે શેઠ દુદાભાઈ નૌશરવાનજીએ શાળા શરૂ કરી. આ પછી પારસીઓનાં સંતાનોને પહેલવી, પાજંદ અને વિસ્તાનું શિક્ષણ આપવા માટે બીજી શાળા મુલ્લાં ફીઝ મસા શરૂ થઈ. આ પછી દસ્તુર દુરામજી અસ્વંદી, આરજી બાડી વગેરે વિદ્વાનોએ જતી શાસ્ત્રગ્રંથને અને જરસ્તી ધર્મને પ્રસાર કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આમ રસ્તી ધર્મના અનુયાયીઓએ ભારતના પશ્ચિમ કિનારે–ખાસ ફરીને ગુજરાતને પ્રદેશમાં સ્થિર થઈને મુંબઈને પાર, વહાણવટા ઉદ્યોગ, ભારતને લોખંડને ઉદ્યોગ વગેરેને વિકસાવવામાં અગત્યને ભાગ ભજવ્યો છે. આ Page #197 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ ઉપરાંત વિવિધ સ્થળોએ પારસીઓ માટે શાળાઓ શરૂ કરી રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વની કામગીરી બજાવી છે. વિદેશમાં ભારતને ગૌરવ વંતુ સ્થાન અપાવ્યું છે. પારસીઓ ઘણું મિલનસાર અને સ્વભાવે શાંતિપ્રિય છે. ભારતના નામાંકિત નગર મુંબઈને વિકસાવવામાં પારસીઓનું સ્થાન મોખરે છે. જરથોસ્તી ધર્મની પ્રાચીનતા જરથોસ્તી ધર્મ ઈરાનના મહાન પયગંબર અષો જરથુષ્ટ્ર પ્રવર્તાલેઈરાનની ભૂમિ ફળદ્રુપ અને ખેતી લાયક હોવાથી અહીંની પ્રજાના જીવનમાં ખેતીને: સવિશેષ સ્થાન હતું. પ્રજા શ્રમજીવી હોવાથી સ્વભાવે તે નમ્ર અને દયાળુ હતી. યહૂદી પ્રજાની જેમ ઈરાનની પ્રજાને પણ મુસ્લિમોના અત્યાચારને લીધે પિતાનું વતન છોડવું પડયું હતું. આ પ્રજા સ્વભાવે શક્તિશાળી અને ગૌરવશાળી હોવાથી તેઓ જ્યાં ગયા ત્યાં તેમણે પોતાની આગવી સંસ્કૃતિ વિકસાવી. પિતાના ધર્મનું રક્ષણ કર્યું. આના પરિણામે આજે પણ જરથોસ્તી ધર્મ તેના મૂળ સ્વરૂપે ટકી. રહ્યું છે. ઈરાનીઓ મૂળમાં આર્ય પ્રજા છે. ઈરાનને પ્રાચીન ધમ ભારતના વેદ-.. ધર્મ સાથે ઘણું સામ્ય ધરાવે છે. ઈરાનની ધર્મભાવના વિકસાવવામાં ઈરાનના પ્રતાપી રાજા પેશદાદી શાહ જમશેદે મહત્ત્વનો ફાળો આપ્યો હતે. અ જરથુષ્ટના જન્મ પહેલાં ભારતીય-ઈરાની યુગમાં જરથુસ્તીઓ અને ભારતના અને પૂર્વ એક જ સ્થળે વસતા, એક જ ભાષા બોલતા અને એક જ ધર્મ પાળતા. તેમની ધાર્મિક માન્યતાઓ પણ એકસરખી હતી. તેઓ સર્વે પ્રકૃતિપૂજક હતા. તે સમયનાં દેવદેવીઓના નામ આપણને જસ્તી યગ્નમાં (પ્રાચીન ધર્મગ્રંથ). અને વેદમાંથી મળી આવે છે. દા. ત. વરુણ, અગ્નિ, ઈન્દ્ર, મહુત, મિથ, ઉષસૂ, તિસ્તર વગેરે. આ સમયે ઈરાનની પ્રજામાં અકેશ્વરવાદ પ્રચલિત હતા. સમય જતાં તેમાં જુદી જુદી ધર્મભાવના વિકસતાં ઈરાનના ધર્મમાં પરિવર્તન. થવા લાગ્યું. આ દેવદેવીઓએ જરથોસ્તી ધર્મમાં ફિરસ્તાનું રૂપ ધારણ કર્યું. જેમને હિંદુઓ દેવદેવીઓ તરીકે ઓળખે છે તેમને જરથુસ્તીએ ફિરસ્તા તરીકે ઓળખે છે. વર્ષો સુધી સાથે રહેલી પ્રજામાં ધાર્મિક મતભેદે ઊભા થતાં આંતરકલહ વધી ગયે. પરિણામે સાથે રહેવું મુશ્કેલ બનતાં એ પ્રજાને મોટે સમૂહ ઈરાન છોડી ભારતમાં સિંધુ નદીના કાંઠે આવી વસવા લાગ્યું. અવસ્તા ભાષામાં સંસ્કૃતમાં “સને ઠેકાણે “હ” વપરાય છે અને તેથી જરથુસ્તીઓ સિંધુ નદીના પ્રદેશમાં વસેલી પ્રજાને “હિંદુ' તરીકે ઓળખવા લાગ્યા. સમય જતાં ઈરાનીઓ Page #198 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો અને હિંદુ તરીકે ઓળખાતી પ્રજા જુદી ભાષા, જુદી માન્યતાઓ, જુદી ધર્મભાવના, ક્રિયાઓ, રીતરિવાજો ધરાવતી અલગ પ્રજા બની ગઈ. તેઓમાં ધાર્મિક સંઘર્ષ વધી પડતાં તેઓ એકબીજાના દેવાને પણ નિંદવા લાગ્યા. દા. ત. હિંદુધર્મમાં દેવ” પવિત્ર શબ્દ મનાય છે. ઈરાનીઓએ એને અર્થ દૈત્ય” તરીકે ઘટાવ્યો છે. હિંદુઓએ પારસીઓના પવિત્ર મનાતા શબ્દ અહુરને અર્થ અસુર તરીકે ઘટાવ્યો. અ જરથુષ્ટ્રના જન્મ પહેલાંના સમાજમાં વિવિધ દેવદેવીઓની ઉપાસના, સોમપાન, કર્મકાંડ, બલિદાન વગેરે પ્રચલિત હતાં. સામાન્ય માનવી જાદુમંતર, - વહેમ, મેલી વિદ્યાની ઉપાસના વગેરે દુષ્ટ તમાં ફસાયેલું હતું. રોગ મટાડવા મેલી વિદ્યાનો આશ્રય લેવામાં આવતું. ચારેબાજુ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ઈર્ષ્યાનું વાતાવરણ છવાયેલું હતું. રાજ અને ધર્મગુરુઓ પ્રજા ઉપર પુકળ ત્રાસ વર્તાવતા હતા. જુદા જુદા સમયે અનેક ધર્મ ગુરુઓએ ઈરાનની પ્રજાને સાચા ધર્મના માર્ગે વાળવા પ્રયત્ન કર્યા પણ તેમાં રાજા જમશીદ જેવી સફળતા અન્ય કેઈને ન મળી. જમશી પ્રજામાં અદ્દરમઝ અને અગ્નિની મહત્તા વધારી, અમરક્ની પૂજા દ્વારા એકેશ્વરવાદને પ્રચાર કર્યો. તેના પછી ફરી પાછા ઈરાની સમાજ દુઃખ અને અન્યાયની ચક્કીમાં પિસાવા લાગ્યો. આવા સમયે તે સત્યને - સાકાર કરવા ઈશ્વરી શક્તિ સ્પતમ જરથુષ્ટ્રના સ્વરૂપે પૃથ્વી ઉપર અવતરી. - અષો જરથુષ્ટ્રનું જીવન અને કાય અષે જરથુષ્ટ્ર સામાન્યતઃ ઈ. સ. પૂ. ૯મી સદીથી ૬ઠ્ઠી સદીમાં થઈ ગયા કહેવાનું મનાય છે. જેમ અો જરથુષ્ટ્રને યુગ નક્કી કરવાનું મુશ્કેલ છે તેમ તેમના - વિષેની પ્રમાણિત માહિતી મેળવવી પણ મુશ્કેલ છે. તેમના જીવન વિષે અનેક દંતકથાઓ પ્રચલિત છે. સામાન્ય રીતે અષે જરથુષ્ટ્રના જીવન વિશેની છૂટીછવાઈ માહિતી જરથોસ્તી ધર્મગ્રંથ અવતા, સાહિત્ય, પહેલવી સાહિત્ય વગેરેમાંથી મળે છે. ફારસી સાધનામાં ઈ. સ. ૧૦૦૦માં ફિરદૌસીએ રચેલા શાહનામામાંથી કેટલીક વિગતે મળે છે. આ સર્વ ગ્રંથને આધારે અષે જરથુષ્ટ્ર ભારતના વેદકાળના અંતભાગમાં થયા હોય તે સામાન્ય મત પ્રવર્તે છે. જરથુષ્ટ્ર અસલ . અવતાને શબ્દ છે. ભારતમાં પારસીઓ તેમને જરાસ્ત તરીકે ઓળખે છે. જરથુષ્ટ્રને જન્મ પશ્ચિમ ઈરાનના મિડિયા પ્રાંતમાં આવેલા “રએ (રધ) શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ “પરુશસ્ય અને માતાનું નામ દૈવા’ - હતું. જરથુષ્ટ્રના કુલનું નામ “સ્પીતમ હોવાથી તેઓ બાળપણમાં સ્પીતમ જરથુષ્ટ્ર તરીકે ઓળખાતા હતા. અન્ય પયગંબરોની માફક જરથુષ્ટ્રના જીવનની Page #199 -------------------------------------------------------------------------- ________________ જરસ્તી ધર્મ ૧૯૧ આસપાસ પણ ચમત્કારે વણી લેવામાં આવ્યા છે. આ વિશની અનેક દંતકથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે તેમને જન્મ થતાં તત્કાલીન સમયના ઈરાનના અત્યાચારી પાદશાહ અને સરદારને અશુભ શુકન થયેલા. ઈરાનના પાદશાહે પણ જરથુષ્ટ્રને મારી નાખવા અનેક પ્રયત્ન કર્યા હતા, પણ તે સર્વેમાંથી અદ્ભુત રીતે તેમને બચાવ થયો હતો અને તેથી સ્પીતમ જરથુષ્ટ્ર દેવી અંશ મનાવા લાગ્યા હતા. પિતા પરુશસ્થ અને માતા દેવાએ તેમને બાળપણથી જ ઉત્તમ કેળવણી આપી તેમનામાં ત્યાગઅને દયાના સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમણે પિતાની મિલકતમાંથી કેવળ કમરપટ્ટો લીધું હતું. સંસારમાં રહેવા છતાં તેમનું મન વૈરાગ્યભાવનાથી ભરાયેલું હતું. છેવટે વીસ વર્ષની વયે તેમણે જીવનની અકળામણ દૂર કરવા ભગવાન બુદ્ધની માફક ગૃહત્યાગ કર્યો. એક પર્વત ઉપર જઈ તેમણે દસ વર્ષ સુધી ઈશ્વરનું ધ્યાન ધર્યું. અંતે તેમને અદૂરમઝહૂ અને તેના છ અમેશા સ્પદે (ઈશ્વરના મહાન ફિરસ્તાઓ અથવા શક્તિઓ)નાં દર્શન થયાં. આ સમય દરમ્યાન જરથુષ્ટ્ર અનેક કષ્ટ સહન કર્યા. ખૂબ ચિંતનને અંતે તેમને સમજાયું કે ઈશ્વરની સાચી ભક્તિ સમાજને ત્યાગ કરીને નહિ, પણ સમાજમાં રહી, સમાજમાં પ્રવર્તતા અન્યાય, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા વગેરેને દૂર કરી જનસેવા કરવામાં રહેલી છે. આથી તેઓ એકાંતવાસ છોડી જાહેરમાં આવ્યા. સમાજમાં પ્રવર્તતી અજ્ઞાનતા દૂર કરવા પયગંબર તરીકે ધર્મોપદેશ આપવાનું કાર્ય શરૂ કર્યું જરથુષ્ટ્ર ધર્મોપદેશનું કાર્ય શરૂ કરતાં ધીરેધીરે રાજા અને ધર્મગુરુઓના ત્રાસથી કંટાળેલી પ્રજા તેમના તરફ વળી. તેમનું સાદું જીવન અને સાદી તથા સરળ ભાષામાં ઉપદેશ આપવાની પદ્ધતિથી ધીરેધીરે તેમના અનુયાયીઓની સંખ્યા વધવા લાગી. આથી હિંસા અને ક્રર કર્મકાંડમાં રચ્યાપચ્યા રહી પ્રજાને ખરાબ માર્ગે દોરનારા ધર્મગુરુઓ અકળાવા લાગ્યા. તેમણે તેમની સામે જેહાદ ઉપાડી. ઈર્ષાળુ શત્રુઓએ અનેક ષડયંત્ર રચ્યાં. તેમને મારી નાખવા માટે જાદુના પ્રયોગો કરવામાં આવ્યા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે એકવખત જરથુષ્ટ્રના વિરોધીઓએ મેલી વિદ્યામાં વપરાતી ચીજો જરથુષ્ટ્રના ઘરમાં તેમના દરવાનને લાંચ આપી છુપાવી દીધી. પછી રાજા આગળ જરથુષ્ટ્ર મેલી વિદ્યાથી લેકેને ભંભેરે છે. તથા તેમની શક્તિ મેલી વિદ્યાનું પરિણામ છે એવી ફરિયાદ કરી. રાજા ગુસ્તાપે આથી જરથુષ્ટ્રના ઘરની તપાસ કરાવી તે ત્યાંથી મેલી વિદ્યા માટે ઉપયોગમાં લેવાતી પેલી છુપાવેલી ચીજો મળી આવી. આથી રાજાએ તેમને કેદ કર્યા.' Page #200 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ર એવામાં એવુ બન્યું કે શાહ ગુસ્તાપના માનીતા કાળા ઘેાડાના પગ અચાનક તેના પેટમાં પેસી ગયા. આ વિચિત્ર રીંગ અસાધ્ય જણાયો. જરથુષ્ટ્રે આ વાત જાણતાં જણાવ્યુ કે જો મને તક મળે તે હું ઘેાડાને સાજો કરી દઉં. રામે કાને આ વાત પહોંચી. જરથુષ્ટ્રને ઘેાડા આગળ લઈ જવામાં આવ્યા. જરથ્રુસ્ટ્રે ઘેાડાના રાગ પારખી લીધે. તેમણે લાગ જોઈ અત્યાચારી ધર્મગુરુએ અને જાદુગરાને સીધા કરવા વ્યવહારુ બુદ્ધિના ઉપયોગ કર્યાં. તેમણે શરત કરી કે “જો હુ' ઘેાડાના પહેલા એક પગ બહાર કાઢું તેા શાહે જરથુષ્ટ્રના દીન કબૂલ કરવા. ખીજો પગ બહાર કાઢું તે શાહના વીર પુત્ર અસફ દિયારે મજહબ કબૂલ કરવા. ત્રીજો પગ બહાર નીકળતાં શાહ ગુસ્તાપની રાણી હુતાક્ષીએ નવા ધર્મ સ્વીકારવા આ શરત પ્રમાણે તેમણે ઘેાડાના ત્રણ પગ બહાર કાઢી બતાવ્યા અને છેલ્લે કહ્યું કે હવે ચોથા પગ ત્યારે જ બહાર કાઢું કે જ્યારે જે જાદુગરાએ આજૂ તરકટ ઊભું કર્યુ છે તેઓ પોતાના ગુના કબૂલ કરે. હવે જાદુગરા માટે ખીજો કાઈ વિકલ્પ ન રહેતાં તેમણે પેાતાને ગુના કબૂલ કર્યાં, ધેડા ચારે પગે ઊભા થયો, સર્વત્ર આનંદ છવાયો. રાજાએ ગુનેગારાને માતની સર્જા ફરમાવી પણ દયાળુ જરથુષ્ટ્રે વચ્ચે પડી તેમને માતને મલે દેશનિકાલની સજા કરાવી.” રાજાએ જરથેાસ્તી ધર્મ સ્વીકાર્યો. ૧૯૨ જરથુષ્ટ્રનાં આવાં બલાં કામેાને લીધે જથાસ્તી પ્રજા તેમને અષા (પવિત્ર) જરથુષ્ટ્ર કહી સન્માને છે. ઈરાનના શાહે જથુષ્ટ્રના ધને સ્વીકાર કર્યો હોવાથી હવે જરથુષ્યનું ધર્મ પ્રચારનું કાર્ય સરળ બન્યુ. ધીરેધીરે પ્રાના વિશાળ વર્ગ તેમના અનુયાયી બન્યા. ધર્મ પ્રચાર માટે જરથુષ્ટ્રને અવારનવાર યુદ્ધમાં ઊતરવું પડતું, પણ છેવટે સવત્ર તેમને વિજય થવા લાગ્યા. ખુખના રાન્ન વિસ્તાપે જરથુષ્ટ્રના ધર્મીના સ્વીકાર કર્યાં હોવાથી તુરાનની પ્રજા પણ આ ધર્મ પ્રત્યે આકર્ષાઈ. આથી ઈરાન અને તુરાન વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધમાં ૭૭ વર્ષના અષા જરથુષ્ટ્રનું મૃત્યુ થયું. જરથુષ્ટ્રે પાંપત્તિઓના સામના કરવાના અને અફ઼રમઝદૂની ઉપાસના કરી પવિત્ર જીવન ગાળવાના પ્રાને આદેશ આપ્યા. તેમણે સ્પષ્ટ રીતે એકેશ્વરવાદના પ્રચાર કર્યા. તેઓ કહેતા કે પરમાત્મા એક છે અને તે સર્વત્ર છે. આ પરમાત્માને જરથેાસ્તીધર્મમાં અદૂરમઝના નામે ઓળખવામાં આવે છે. દૂરમદ્ એટલે જ્ઞાન આપનાર મહાન નિયંતા, મહાન શક્તિ. તે કહેતા કે Page #201 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ ૧૯૩ અહુરમઝદે વિશ્વની શરૂઆતથી જ દરેકમાં સ્પેઈન્તમન્યુ એટલે ભલાઈ અને વિકાસની શક્તિ અને અંગ્રમઈન્યુ એટલે બૂરાઈ અને વિનાશની શક્તિ મૂકેલી છે. મનુષ્ય પાપ અને પુણ્યને તફાવત સમજી બુરાઈને ત્યાગીને પવિત્ર જીવન જીવવું જોઈએ. જરથોસ્તી ધર્મમાં પરમાત્માના છ ગુણે બતાવવામાં આવ્યા છે. આ ગુણોને અહીં અમષાસ્પદના નામે ઓળખવામાં આવે છે. આ છ ગુણે તે ઃ (૧) અષ વહિસ્ત (ઉત્તમ પવિત્રતા), (૨) વહુમન (ભલાઈ કરવાની વૃત્તિ), (૩) ક્ષથવઈર્ય (અખૂટ શક્તિ), (૪) સ્પેન્ડ આર્મઈતિ (પવિત્ર સંબ્રુદ્ધિ), (૫) હવિત (સંપૂર્ણતા) અને (૬) અમરતાત. (પરમાત્માની અમરતા). ટૂંકમાં અષે જરથુષ્ટ્ર પ્રબોધેલ ધર્મ સત્ય, સાદાઈ અને પવિત્રતાને ધર્મ છે. અહીં સ્વચ્છતા અને તંદુરસ્તી ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. જરથોસ્તી ધર્મનું સામાન્ય સ્વરૂપ અષે જરથુષ્ટ્ર કેઈ ન ધર્મ પ્રવર્તાવ્યો નથી, પણ ઈરાનની પ્રજામાં પ્રાચીનકાલથી ચાલી આવતા ધર્મમાંની અશુદ્ધતાઓ દૂર કરી, તેમણે સમયાનકૂલ ફેરફાર કરી મહાવીરની માફક ધર્મને લોકપ્રિય બનાવ્યા. જરથુષ્ટ્રના સમયમાં ઈરાનની પ્રજામાં હેમ (મ)રસ પીવાને રિવાજ હતો. અષે જરથુષ્ટ્રે તેને પ્રોત્સાહન આપ્યું પણ તેઓ તેના દુરુપયોગથી અને નશે ચડાવનારી ખરાબ અસરથી બેખબર ન હતા. ધર્મક્રિયામાં બરસમ નામને અમુક વૃક્ષની નાની શાખાઓને ઉપયોગ કરવામાં આવતું. - ઈરાનની પ્રજામાં અગ્નિપૂજાનું મહત્વ વિશેષ છે. જરથોસ્તી ધર્મમાં આતશ (અગ્નિને)ને અહુરમઝદુને પુત્ર કહ્યો છે. હિંદુઓમાં દરેક ધાર્મિક ક્રિયાઓમાં જેમ અગ્નિનું પ્રથમ સ્થાપન કરવામાં આવે છે તેમ જરથોસ્તી ધર્મમાં પણ આતશનું સ્થાન ઘણું ઉચ્ચ છે. તેઓ માને છે કે આતશ દ્વારા અહુરમઝદ્ર સુધી પહોંચી શકાય છે. અતિશ માત્ર પવિત્ર વસ્તુ નથી, પણ અહુરમઝની દિવ્ય શક્તિ અને મનુષ્યની સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે અને આથી જ પારસીઓ અગ્નિને શુદ્ધ રાખવા પ્રયત્ન કરે છે, સતત જલતો રાખે છે. તેઓ આથી શબને બાળતા નથી. અપવિત્ર વસ્તુને આતશ ઉપર પકવવાથી દુઃખ થાય છે તેવી માન્યતા ધરાવે છે. જરથોસ્તીઓમાં ત્રણ પ્રકારનાં અગ્નિમંદિરે હોય છે. આતશ બહેરામ, આતશ આદરાન અને આતશ દાદગાહ, સૌથી શ્રેષ્ઠ પ્રકારનું મંદિર આતશ - ભા. ૧૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભારતીય ધર્મો બહેરામનું મનાય છે. અતિશ બહેરામના મંદિરમાં જુદી જુદી જાતના આતશે. જેવા કે ઘરને, રાજાને, સેનાપતિને, દસ્તૂરને, સેનીને, લુહારને, કુંભારને, ભઠિયારાને, કલાઈગરને, છેવટે વીજળી વગેરેના સેળ આતશે ભેગા કરી એક વર્ષ સુધી તેના પર લાંબી ધાર્મિક વિધિ કરી તેને પવિત્ર બનાવવામાં આવે છે. તેઓ માને છે કે જેમ અહુરમઝદ્દે માત્ર જરસ્તીઓને નહિ પણ સકળ વિશ્વને ઈશ્વર છે, તેમ આતશ બહેરામને આતશ માત્ર એક કે મને નહિ પણ સઘળી કેમનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેથી અનેક ઘરમાંથી તથા ધંધાદારીઓની ભઠ્ઠીઓમાંથી અગ્નિ લાવીને શુદ્ધ કરવા ધાર્મિક વિધિઓ કરે છે. આ પવિત્ર અસિને અખંડ બળતે રાખવામાં આવે છે. આવા આતશ બહેરામેની સંખ્યા ભારતમાં માત્ર આઠ છે. ચાર મુંબઈમાં, બે સુરતમાં, એક નવસારીમાં અને એક જે સૌથી વધુ પવિત્ર, મહાન અને ઐતિહાસિક છે તે વલસાડ જિલ્લામાં આવેલ ઉદવાડામાં છે. ઉદવાડાના આતશ બહેરામને અતિશ “ઈરાનશાહના નામે ઓળખાય છે. ભારતના પારસીઓ માટે આતશ બહેરામ માટે “અગિયારી” શબ્દ ઘણે જ પ્રચલિત છે. એ શબ્દનું મૂળ સંસ્કૃત અગ્નિ આગાર અથવા અગ્નિનું નિવાસસ્થાન એ થાય છે. ટૂંકમાં જરથોસ્તી ધર્મમાં આતશ–અગ્નિ ઈશ્વરી શક્તિનું મૂર્ત સ્વરૂપ મનાય છે. અહીં ધર્મગુરુને “મોબેદ' તરીકે ઓળખવામાં આવે છે. ર સ્તીએ દરેક ધાર્મિક વિધિ મેબેદ મારફતે કરાવે છે. મેબેદ વધારે પવિત્ર કાર્ય કરીને દસ્તૂર બને છે. - જરથોસ્તી ધર્મમાં હિંદુઓમાં બાળકને યજ્ઞોપવીત ધારણ કરવાની ક્રિયા જેવી નવજોતની ક્રિયાને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. નવજાતની ક્રિયામાં પારસી કિશોર કે કિશોરીને સફેદ સદરે અને ૭૨ તારવાળી ઊનની વણેલી કસ્તી જમાઈ) પહેરાવવામાં આવે છે અને ત્યારે જ તે બાળકને વિધિપુર:સર જરથોસ્તીધર્મમાં દાખલ થયેલું માનવામાં આવે છે. આ ક્રિયા પૂર્વે થયેલી બાળકની ભૂલે માટે માબાપને જવાબદાર ગચ્છવામાં આવે છે. નવજોત પછી બાળક પિતે પિતાના કર્મો માટે જવાબદાર મનાય છે. હજુ પણ ભારતના પારસીઓમાં આ ક્રિયાનું મહત્ત્વ સચવાઈ રહ્યું છે. જરસ્તી ધર્મમાં “અષનું મહત્ત્વ સવિશેષ છે. “અષ” સામાન્ય રીતે સત્ય, અદ્ધિ અને પવિત્રતા માટે વપરાતે એક શબ્દ છે. અષાઈ એટલે પવિત્રતા. આ એક જ શબ્દમાં જરથોસ્તી ધર્મને સર્વસાર સમાઈ જાય છે. “અષના ગુણગાન ગાતા લેકે અવસ્તા સાહિત્યમાં અનેક ઠેકાણે જોવા મળે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ અહીં પ્રારબ્ધની સાથે પુરુષાર્થને મહત્વ આપવામાં આવ્યું છે. માનવી કેવળ પ્રારબ્ધવાદી બને તે તે આળસુ અને રાક્ષસ બની જાય, માટે સત્કર્મો દ્વારા દરેક માનવી પુણ્ય પ્રાપ્ત કરે એવો ખાસ આગ્રહ સેવવામાં આવે છે. બાહ્ય આચાર કરતાં ધર્મમાં સત્કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આથી આ ધર્મમાં અપરિણીત રહેવું તે પાપ મનાય છે. દાનનો મહિમા વિશેષ છે. તેઓ માને છે કે કઈ પણ કર્મ સ્વાર્થથી કલુષિત હોવું ન જોઈએ. “કયામતને દિવસ”. એ ન્યાયને દિવસ મનાય છે. તે વખતે અહુરમઝદ્ માનવીના સર્વ કર્મોને ન્યાય આપશે અને તે પ્રમાણે માનવી બેહસ્ત કે દેઝખમાં જશે. પુણ્યશાળી આત્માઓને સ્વર્ગમાં વહુમન (શુદ્ધ મન) હર્ષ ભર્યો આવકાર આપશે. આ ધર્મમાં સ્વર્ગના ચાર પ્રકાર જણાવ્યા છેઃ (૧) હુમત (સારા વિચારો)નું સ્વર્ગ, (૨) હુન્ત (સારાં વચન)નું સ્વર્ગ, (૩) હુવસ્ત (સારાં કાર્યો)નું સ્વર્ગ, (૪) ગરેન્માન (જ્યાં ઈશ્વરનું અપાર તેજ ઝળકી રહ્યું છે) આ ચારે પ્રકારમાં ગરેન્માન સ્વર્ગને પ્રકાર સૌથી શ્રેષ્ઠ મનાય છે. જરસ્તી ધર્મ સંન્યાસ કે ગૃહત્યાગને મહત્વ આપતા નથી. તેને અર્થ એ નથી કે તે સંતની અવગણના કરે છે. તેઓ માને છે કે તે સમાજના પ્રાણ છે. તેની સમાજસેવાને તે વંદનીય માને છે. અનેક પારસી સંતે દુકાળ, ભૂકંપ, પૂર વગેરે આફતમાં માનવીની ઉત્તમ સેવા કરે છે–પિતાનાં દ્ર. દ્વારા. તબીબી, વિજ્ઞાન, કેળવણું વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે. તેઓ આદર્શ સમાજસેવકે છે. તેઓ પ્રજાને સતત પરોપકારનાં કાર્યો કરવાનો આદેશ આપે છે. ઉદ્યોગ અને ખેતી દ્વારા માનવીને જનસેવા કરવાથી અહુરમઝદ્ર પ્રસન્ન થાય છે એમ જરસ્તીઓ માને છે. જરથોસ્તી ધર્મમાં સ્વચ્છતા માટે ખૂબ આગ્રહ રાખવામાં આવે છે. તેઓ પૃથ્વી, પાણું, અગ્નિ વગેરે કુદરતી તત્તવોને પવિત્ર માનતા હોવાથી દરેકને સ્વચ્છ રાખવાને આગ્રહ સેવે છે. આથી તેઓ શબને દાટતા નથી, પાણીમાં પધરાવતા નથી કે અગ્નિમાં બાળતા નથી, પણ કૂવામાં વ્યવસ્થિત જગાએ મૂકી પક્ષીઓને મેંપી દે છે. આ જગાને “દેખમું કહેવામાં આવે છે. મોટા શહેરમાં આ માટે ઊંચા મિનાર બાંધવામાં આવે છે. આવા મિનારાઓ શાંતિના મિનારા તરીકે ઓળખાય છે. જરથોસ્તી ધર્મ એકેશ્વરવાદની ભાવના પર રચાયેલું છે. અહીં એક જ પ્રભુ-અહુરમઝદ્દને માનવામાં આવે છે. જરથોસ્તીધર્મ સદાચાર, સેવા, શ્રમ અને Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભારતીય ધર્મો પરોપકારને સંદેશ આપે છે. જરસ્તી ધર્મ સાદે, સીધે અને વ્યવહારુ છે અને તે વાસ્તવિક જગતને અનુરૂપ છે. તેમાં ગૂઢ રહસ્ય, આદર્શો, તરવજ્ઞાનને સ્થાન નથી પણ દયા, પ્રેમ અને અહિંસાને વિશેષ સ્થાન છે. શ્રમનું મહત્ત્વ તેમણે પિછાન્યું છે. “કરે તેવું પામે અને વાવો તેવું લણે' એ સૂત્રને જરથોસ્તીધર્મના અનુયાયીઓ બરાબર રીતે સમજે છે. આ ધર્મ કે ઇને ખોટાં પ્રલોભને આપતા નથી પણ ખરાબ કર્મોની સજામાંથી માનવી છટકી શકશે નહિ તેવું સ્પષ્ટ સૂચના કરે છે. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાથી, સપ્ત પરિશ્રમ કરવાથી કે સગુણી જીવન ગાળવાથી માનવી અચૂક પવિત્ર બને છે તેવો આ ધર્મ શુભ સંદેશ આપે છે. જનસેવા એ જ પ્રભુ સેવા છે એ સમગ્ર ધર્મને સાર છે. જરથોસ્તીઓ ગાયને પવિત્ર માને છે. તેમાં સંપૂર્ણ સફેદ આખલાનું વિશેષ મહત્વ છે. દરેક ઘરમાં ગોમૂત્ર સાચવવામાં આવે છે. તેઓ રોજ સવારે ઊઠીને ગૌમૂત્ર કપાળે અને શરીરના અન્ય ભાગોમાં લગાડે છે. ગૌમૂત્ર લગાડતી વખતે શિકસ્તે શિકસ્તે સેતાન (સેતાન હું તનેય રાજ્ય આપું છું) એમ બેલે છે. જમીનને સ્પર્શ કરી વંદન કરે છે. કસ્તીને છેડબાંધ કરી રાત્રે આવેલા ખરાબ વિચારે માટે પસ્તાવો કરીને તેવાં આસુરી તો સામે ઝઝૂમવાની તાકાત આપવા અહુરમઝદુને પ્રાર્થના કરે છે. આ પછી ધર્મચુસ્ત પારસીઓ પોતાની અન્ય દૈનિક ક્રિયાઓ કરે છે. આ ધર્મમાં દરેક દિવસ કોઈ ને કઈ દેવ સાથે સંકળાયેલ છે એમ માનવામાં આવતું હોવાથી શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાનું કે ઈ મહત્ત્વ આ ધર્મમાં નથી. ટૂંકમાં જરસ્તી ધર્મ નીતિપ્રધાન ધર્મ છે. જરાસ્તઓ સ્પષ્ટપણે માને છે કે ધર્મ માનવીના કલ્યાણ માટે હોવો જોઈએ આથી આ ધર્મમાં સારાં કર્મોનું પ્રાધાન્ય વિશેષ છે. અપરિણીત રહેવું તેને તેઓ સામાજિક ગુને માનતા હેવાથી ગૃહસ્થ જીવનને પુણ્યકાર્યો કરવાનું સાધન માને છે. સંન્યાસીની માફક એકલા જ મોક્ષના અધિકારી બનવું તેના કરતાં સમગ્ર માનવજાતને મેક્ષની અધિકારીણી બનાવવા પ્રયત્નશીલ બનવું એમાં જ જીવનની સફળતા છે એમ દરેક ધર્મપ્રેમી પારસી માને છે. આમ ઉચ્ચ ચારિત્રવાળા નરનારીઓ ઉત્પન્ન કરવાનું આ ધર્મનું મુખ્ય ધ્યેય હોવાથી અહીં અગમ્યવાદ કે યોગને ઝાઝો વિકાસ થયે નથી. પારસી અગિયારીઓ ભારતમાં અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, ઉદવાડા, મુંબઈ, થાણા વગેરે સ્થળોએ પારસીઓની અગિયારીઓ (પારસી લેકેનું મંદિર) આવેલી છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ જસ્થાસ્તી ધર્મ ૧૯૭ આ સČમાં સૌથી મહત્ત્વની અને પવિત્ર મનાતી અગિયારી ઉદવાડા (જિ. વલસાડ)માં આવેલા છે. ઉદવાડાના આતશ બહેરામને ઇરાનશાહના નામે ઓળખવામાં આવે છે. અહીં પારસીઓને રહેવા-જમવાની ઉત્તમ સગવડતા છે. ધર્મસ્થાનાની રક્ષા માટે આ સ્થાએ ભારતભરમાં વસતા પારસીએ દાનના પ્રવાહ વહેવડાવે છે. અમદાવાદમાં જૂની અને નવી ધર્મશાળાના નામે ઓળખાતી પારસીઓની ધર્મશાળામાં દાન આપ્યાના ઉલ્લેખા કરતા કેટલાક શિલાલેખા કાતરેલા જોવા મળે છે. આ લેખામાંથી ઈરાનમાં પ્રચલિત યજદગીસ વતના ઉલ્લેખ મળે છે. આ સંવત ઈરાનના સાસાની વંશના છેલ્લા પાદશાહ યજગદીના સમયમાં શરૂ કરવામાં આવ્યો હતા. (ઈ. સ. ૬૩૦-૩૧) એનું વર્ષ સૌર વર્ષ છે. એમાં ૩૦–૩૦ દિવસના ૧૨ મહિનાએ ડાય છે. છેલ્લા મહિનામાં ૩૦મા રાજ પછી પાંચ દિવસ ગાથાના ઉમેરાય છે. અન્ય લેખામાંથી જરથાસ્તી ધર્માંના શહેનશાહી અને કદમી જેવા વિભાગે ના 'ઉલ્લેખ મળે છે. પથા સમય જતાં જરથેાસ્તી ધર્માં ત્રણ મુખ્ય સંપ્રદાયામાં વહેંચાઈ ગયા : (૧) શહેનશાહી (૨) કદમી (૩) સલી. જરથેાસ્તી ધર્મના આ સંપ્રદાયાના પાયાના સિદ્ધાંતામાં કાઈ મતભેદ નથી, આ પથા નવા વર્ષની ગણતરી બાબતના મતભેદ્યમાંથી ઉદ્ભવ્યા છે. પરિણામે તેમના તહેવારા અને વ્યવહારમાં ફેર પડે છે. આ વની ગણતરીના ઝધડા ‘કલીસા-કલ'ના નામે ઓળખાય છે. ભારતના પારસાએ ઈરાનના જરથ્રુસ્તી કરતાં પોતાનું વર્ષ એક મહિના માડુ શરૂ કરે છે. આ ઝઘડાની શરૂઆત ૧૮મા સૈકાની શરૂઆતમાં થઈ હતી. તહેવાર આ ધર્માંના તહેવારામાં જશન, જરથેાસ્તના દીસા, જમશે∞ નવરાઝ, પતેતી, ખારદાદ સાલ વગેરે મુખ્ય છે, જશન' એ આનંદના દિવસ મનાય છે. જરથેાસ્તના દીસા અષા જરથુષ્ટ્રની મૃત્યુતિથિ તરીકે મનાય છે. જમશેદ નવરાઝ રાજા જમશેદજીની યાદમાં ઊજવાય છે. જ્યારે પતેતી એ નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઊજવાય છે. ખેરદાદ સાલ અષો જરથુષ્ટ્રના જન્મદિવસ તરીકે ઊજવાય છે, ભારતીય જથેાસ્તી સમાજનુ' સ્વરૂપ ભારતીય સંસ્કૃતિમાં ધર્મ એ સ ંસ્કૃતિના પ્રાણ છે. અહીંની પ્રજાની દરેક પ્રવૃત્તિએ ધમ કેન્દ્રી છે અને તેથી જ ભારતીય પ્રજામાં વિવિધતા હોવા છતાં એકતા Page #206 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો જોવા મળે છે. જરસ્તીઓ ભારતમાં આવી ભારતીય પ્રજામાં દૂધમાં સાકર ભળે. તેમ ભળી ગયા. એક થઈ ગયા. તેમણે સાકરની જેમ મીઠાશ પ્રવર્તાવી. તેઓ પણ ભારતીય સમાજના રંગોએ રંગાઈ ગયા, પણ તેમની વિશિષ્ટતા એ છે કે તેઓ ભારતીય રંગે રંગાયા હોવા છતાં તેમની પિતાની સંસ્કૃતિનું આગવી રીતે જતન કર્યું છે. જરથોસ્તીઓ અગ્નિ અને ગાયને પવિત્ર માને છે. અગ્નિને તેઓ અશુદ્ધ કરતા નથી. તેમનાં દેવસ્થાને-અગિયારીઓમાં ખૂબ ભાવપૂર્વક અગ્નિનું જતન કરવામાં આવે છે. પવિત્ર આતશ બહેરામનું સ્થળ પારસી સમાજમાં ખૂબ વંદનીય છે. પારસીઓ ગાયને પવિત્ર માનતા હોવાથી એમના સમાજમાં ગેસેવાનું મહત્ત્વ સવિશેષ છે. તેઓ સંપૂર્ણ સફેદ આખલાને ખૂબ મહત્ત્વ આપે છે. દરેક ઘરમાં ગૌમૂત્ર સાચવવામાં આવે છે. ચુસ્ત પારસીઓ પિતાનું ઘર ગૌમૂત્ર છાંટી રાજ સ્વચ્છ બનાવે છે. (હિંદુઓમાં પણ ગાય અને ગૌમૂત્રનું સ્થાન મહત્વનું છે) પારસીઓ રોજ સવારે ઊઠીને ગૌમૂત્ર કપાળે અને શરીરના અન્ય ભાગોએ લગાડે , છે. ગૌમૂત્ર લગાડતી વખતે શિકસ્ત શિકસ્ત સેતાન’ એમ બેલે છે. જમીનને સ્પર્શ કરી વંદન કરે છે. કસ્તીને છોડબાંધ કરીને રાત્રે આવેલા આસુરી વિચારોમાંથી મુક્તિ મળે તે માટે અહુરમઝદુની પ્રાર્થના કરે છે. આ પછી ધર્મચુસ્ત પારસીઓ પોતાની દૈનિક ક્રિયાઓ કરે છે. ટૂંકમાં પારસીઓ ખેતી અને ગાયઉછેરના વ્યવસાયને સર્વશ્રેષ્ઠ માને છે. પારસી સમાજમાં પુત્રજન્મની અપેક્ષા સ્વાભાવિક રીતે સેવવામાં આવે છે. આમ છતાં પુત્ર-પુત્રીને જન્મ સહજ રીતે આનંદદાયક મનાય છે. નવજાત બાળકની આભડછેટ રાખવામાં આવે છે. પ્રસૂતાને અડકનાર સ્નાન કર્યા બાદ અન્ય કાર્ય કરે છે (ગામડાઓમાં–ચુસ્ત હિંદુઓમાં આજે પણ આ સ્થિતિ જોવા મળે છે ).. અહીંના સમાજમાં નામકરણ વિધિ આનંદથી ઊજવાય છે. આ સમાજમાં કસ્તીનું મહત્વ વિશેષ છે. કસ્તી દેવાના વિધિને “નવજોતને. વિધિ કહેવામાં આવે છે. આ વિધિ કર્યા બાદ તે જરથોસ્તી બને એમ મનાય છે. અહીં સ્ત્રીપુરુષ બંનેને કસ્તી ધારણ કરવાને અધિકાર છે. કસ્તી સફેદ ઘેટાના ઊનને હાથે કાંતીને તૈયાર કરવામાં આવે છે. જેમ હિંદુઓમાં યજ્ઞોપવીત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક મનાય છે તેમ કસ્તીના ત્રણ આંટા મનસ્ની, ગવર્ની અને કુસ્તી (સુવિચાર, સુવાણ, સત્કર્મ)ના પ્રતીક છે. અહીં લગ્ન એક ધાર્મિક ફરજ મનાય છે. જરસ્તી ધર્મનાં શાસ્ત્રો પ્રમાણે કઈ પણ કન્યાને પરણુતાં રેકવી તેને પ્રપ માનવામાં આવે છે. સદ્ગુણ, નિર્મળતા. Page #207 -------------------------------------------------------------------------- ________________ જરથોસ્તી ધર્મ અને પતિવ્રતા પણ સ્ત્રીને સૌથી મહાન ગુણ મનાય છે. જ સ્તી સમાજમાં પડદાપદ્ધતિ પ્રચલિત નથી. સામાન્ય રીતે સ્ત્રીઓ મિલકત ધરાવી શકતી નથી. સ્ત્રીઓને આજીવિકા અર્થે નેકરી કરતાં કઈ રકતું નથી. સામાન્ય રીતે કુટુંબમાં સ્ત્રી કરતાં પુરુષનું વર્ચસ વિશેષ હોય છે. સામાન્ય રીતે લગ્નો માતાપિતાની સંમતિથી ગોઠવાય છે. જરાતી સમાજમાં છૂટાછેડા માટે હિંદુઓનાં જ્ઞાતિપંચે જેવી અદાલતે હોય છે. અદાલતને પ્રતીતિ થાય કે પતિ-પત્ની ત્રણ વર્ષથી એકબીજાને મળ્યાં નથી તો તેમને છૂટાછેડાની છૂટ આપે છે. છૂટાછેડાથી સામાજિક પ્રતિષ્ઠા ઘટે છે, એવી કઈ માન્યતા આ સમાજમાં પ્રચલિત નથી. આંતરરાષ્ટ્રિય લો તરફ પારસીએ ઘણી જ નફરત ધરાવે છે. છતાં આવું લગ્ન કરનારને કેઈ અટકાવતું નથી. માનવીના મૃત્યુ સમયે દીપ પ્રગટાવી સુખડ કે લોબાન ધૂપ કરવામાં આવે છે. બેદને બોલાવી અહુરમઝની પ્રાર્થના કરવામાં આવે છે. મરનારના શરીરને તેના અંતિમ સમયે ભીના વસ્ત્રથી સાફ કરવામાં આવે છે. મૃત્યુ બાદ શબને પાણી અડકાડવામાં તેઓ પાપ માને છે. મરનારના દેહ ઉપર ગૌમૂત્ર છાંટી તેને શબવાહિનીમાં મૂકવામાં આવે છે. માનવીનાં ભલાંબૂરાં કાર્યોની નોંધ હુમને નામને ફિરસ્ત રાખે છે અને મૃત્યુ પામ્યા પછી ચોથા દિવસે માનવી કાર્યોને ન્યાય કરવામાં આવે છે એમ અહીંના પારસીઓ માને છે. હિંદુઓમાં પણ માનવીનાં સારાનરસાં કાર્યોની નેધ ચિત્રગુપ્ત રાખે છે અને તેને આધારે માનવીને સ્વર્ગ કે નરકમાં મોકલવામાં આવે છે. પારસીઓ માને છે કે મરનાર જે પુણ્યશાળી હશે તે તે વિનવત પુલ પસાર કરી શકશે. હિંદુઓમાં પણ આવી જ માન્યતા છે કે પુણ્યશાળી માનવી વૈતરણી નદી સરળતાથી પાર કરી શકે છે. આમ હિંદુ અને પારસીઓની મરણોત્તર માન્યતા અને વિધિમાં ઘણું જ સામ્ય રહેલું છે. પ્રાચીનકાળમાં ઈરાનમાં ગુલામીની પ્રથા પ્રચલિત હતી તેથી ધર્મશાસ્ત્રમાં ગુલામ તરફ સદ્ભાવ બતાવવાને ઉલેખ મળે છે, પણ વર્તમાન સમયમાં ભારતમાં ગુલામીની પ્રથા પ્રચલિત ન હોવાથી ગુલામ વિશેના કેઈ ઉલેખે ખાસ જેવા મળતા નથી. નેકરે પ્રત્યે માન અને સભાવ કેળવવાને આ ધર્મમાં આગ્રહ રાખવામાં આવ્યું છે. પારસીઓ સ્વચ્છતાના ખાસ આગ્રહી છે. તે સાથે તેઓ અગ્નિને પવિત્ર અને મહાન શક્તિ માને છે. કુદરતનાં કોઈ પણ તને અશુદ્ધ કરવામાં તેઓ સં૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભારતીય ધર્મો માને છે. આથી તેઓ શબને બાળતા-દાટતા કે પાણીમાં પધરાવતા નથી પણ પક્ષીઓને હવાલે કરે છે. ટૂંકમાં પારસીઓમાં ધર્મશ્રદ્ધા અને સાહસિકવૃત્તિ વિશેષ હોવાથી તેઓ તેમના ધર્મનું સત્વ જાળવી શક્યા છે. પ્રગતિ, પવિત્રતા વગેરેને પ્રાણદાયી નીવડે તેવાં તને તેઓ હંમેશાં આવકારે છે. સામાન્ય રીતે જોતાં જણાય છે કે જરથુસ્તી ધર્મ સમાજથી દૂર ભાગનારા અને પિતાના ધ્યેયમાં મસ્ત રહેનારા ગીઓ કે સંન્યાસીઓને નહિ પણ ધર્મમાં શ્રદ્ધા રાખી સૌનું કલ્યાણ ઈચ્છનારને ધર્મ છે. જરથોસ્તીઓ માનવસેવા એ જ ઉત્તમ સેવા છે એમ માને છે. જરસ્તીધર્મનું મુખ્ય કચેય સત્ય, અહિંસા, પ્રેમ અને શ્રદ્ધાની ભાવનાવાળા નરવીરે પેદા કરવાનું છે. ૮ સંદભ ગ્રંથો તારાપરવાલા, એચ. જ. “પારસીઓનું હિંદમાં આગમન તથા તેમને ત્યાર પછીને ઈતિહાસ” બુદ્ધિપ્રકાશ” પુ. ૮૩ અમદાવાદ. ૧૯૩૬ દાવર, ફીરોઝ કાવસજી (૧) ઈરાનને ચિરાગ, અમદાવાદ. ૧૯૫૦ (૨) જરથુષ્ટ્ર દર્શન, વલ્લભવિદ્યાનગર. ૧૯૭૪ પટેલ, બહેનજી બહેરામજી પારસીધર્મસ્થળો પરીખ, રસિકલાલ છે. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, તથા શાસ્ત્રી, હ, ગં. (સં.) ગ્રંથ-૫ સલ્તનતકાલ, પ્રકરણ-૧૩ જરસ્તીધર્મ, અમદાવાદ, ૧૯૭૭ ગ્રંથ-૬ મુઘલકાલ, પ્રકરણ-૧૧, જરસ્તીધર્મ, નાયક, ચિ. જ. અમદાવાદ. ૧૯૭૯ ગ્રંથ-૭ મરાઠાકાલ, પ્રકરણ-૧૦, જરથોસ્તી ધર્મ, નાયક, ચિ. જ. અમદાવાદ. ૧૯૮૧ .ભટ્ટ, ૫. ના. તથા જગતના ધર્મોની વિકાસ રેખા, અમદાવાદ. ૧૯૬૩ નાયક, ચિ. જ. શાસ્ત્રી, હ. ગં. સંજાણના સ્થાનિક ઈતિહાસ પર પડેલે પ્રકાશ ગુજરાત સાહિત્ય પરિષદ ૨૧મું સંમેલન હેવાલ, પૃ. ૨૯૮-૩૦૩, Karaka, 0. F. History of Parsis, London. 1884 Page #209 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં ખ્રિસ્તી ધર્મોના પ્રસાર ઘણા પ્રાચીનકાલથી ખ્રિસ્તી ધર્મ ભારતમાં પ્રવેશ કર્યો હોય તેમ જણાય છે. ઈ. સ.ની ખીજી સદીમાં ખ્રિસ્તી મિશનરીએએ ભારતની મુલાકાત લીધી હતી. તેમણે સિલાન અને દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે આવેલા મલબારના પ્રદેશમાં ખ્રિસ્તી દેવળ અને વસાહતા સ્થાયી હતો. અહીં ખ્રિસ્તી ધર્મના અનુયાયીએ સ્થાનિક પ્રજા સાથે હળીમળીને રહેતા હતા. રાજ્ય તરફથી ખ્રિસ્તી ધર્મ ને માટે કાઈ અવરોધ કે અડચણા થતી નહીં. બહુ જૂજ સંખ્યામાં તેએ અહીં વસતા હતા. ઈસુની છઠ્ઠી સદી દરમ્યાન આ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીએની સંખ્યા વધવા લાગી હતી. આ સમયે તેમણે ભારતીય સમાજમાં કાઈ માભાદાર સ્થાન પ્રાપ્ત કર્યું ન હતું. તે સાગરકિનારે એક અલગ વેપારી પરદેશી વસાહત તરીકે પોતાનું સ્થાન, ધર્મ, ધાંધા વગેરે સાચવીને રહેતા હતા. આ લેાકેા નેસ્ટોરિયન (Nestorians) હતા અને ઈરાનના દેવળના અંકુશ હેઠળ રહેતા. તેઓ સ જેરુસલેમના ધર્મ ગુરુઓના અનુયાયીઓ હતા. ઈ. સ. ૭૭૪ના દક્ષિણુના વીર્ રાધવ ચક્રવર્તીના કાટ્ટાયમ દાનપત્ર પરથી જાણવા મળે છે કે આ રાનએ ખ્રિસ્તી સમુદાયના અગ્રણીને દાન આપ્યું હતું. ૯ ખ્રિસ્તી ધર્મ આ સર્વે ઉપરથી એટલું ફલિત થાય છે કે ઈ. સ.ની બીજી સદીથી શરૂ કરી લગભગ સાતમી—આઠમી સદી દરમ્યાન દક્ષિણ ભારતમાં વેપાર અર્થે આવેલા ખ્રિસ્તી ધર્મના અનુયાયીએએ મલબાર કિનારાના પ્રદેશમાં પેાતાની નાની મેાટી વસાહત સ્થાપી હતી. તેઓએ પેાતાના ધર્મનાં દેવળા સ્થાપીને કેટલાક ધર્મ - ગુરુએને ત્યાં વસાવ્યા હતા. આ ધર્માંગુરુએ સ્થાનિક પ્રજા સાથે સુમેળ સાધીને ખ્રિસ્તીધમ ના પ્રચાર કરતા હતા. ભારતમાં ખરેખર ખ્રિસ્તી ધર્મના પ્રસાર પોર્ટુગીઝના આગમન પછી વ્યાપક પ્રમાણમાં શરૂ થયા, ધર્મયુદ્ધોના પરિણામે યુરેાપની પ્રજાના પેાતાના વેપાર અર્થે નવા જળમાર્ગ શોધવાની ફરજ પડતાં સ્પેન અને પોર્ટુગલની પ્રજાએ નવા જળમાર્ગ શોધવાના આરંભ કર્યો, આ દેશની પ્રજામાં ખ્રિસ્તી ધર્મ ના કેથલિક Page #210 -------------------------------------------------------------------------- ________________ २०२ ભારતીય ધર્મ સંપ્રદાયનું વર્ચસ વધારે પ્રમાણમાં હોવાથી આ લેકે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં કેથલિક સંપ્રદાયને મહિમા વધારતા ગયા. ધર્મયુદ્ધોના પરિણામે પિટુગીને વધારે સહન કરવું પડેલું હોવાથી તેમને મુખ્ય આશય વિશ્વના અન્ય દેશોમાં જઈ ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરે અને પોતાને વેપાર વધારો એ હતો. નવા દરિયાઈ માર્ગોની શોધ થવાથી તેમને આ કાર્યમાં ઘણું સરળતા થઈ. તેમણે ઈ. સ.ની પંદરમી સદી દરમ્યાન દક્ષિણ ભારતના મલબાર કિનારે આવેલા કાલીકટના રાજ ઝામરીનની સંમતિ મેળવી અહીં પિતાનાં વેપારી મથકે સ્થાપ્યાં. તેમના સરદાર વાસ્કે-ડી-ગામાએ ધીરેધીરે પોતાની વસાહતને વ્યવસ્થિત કરી. ઈ. સ. ૧૫૦૯થી ૧૫૧૫ના ગાળા દરમ્યાન પોર્ટુગીઝના પ્રથમ ગવર્નર અમ્બુકર્ક કુનેહપૂર્વક હિંદી મહાસાગરમાં ચાવીરૂપ બંદર કબજે કરી સાગરકિનારે પિતાની અણિ વર્તાવી. અહીં વેપારી કેન્દ્રો સ્થાપી હિંદી રાજવીઓ સાથે મિત્રતા બાંધી તેમણે ખ્રિસ્તી ધર્મને પ્રચાર શરૂ કર્યો. તેઓ રામન કેથલિક સંપ્રદાયના હોઈ તેમની સાથે ફાન્સિસ ઝેવિયર અને એલેકસીઝનંદ-મેન્ડીસ નામના બે ધર્મગુરુઓ ભારતમાં આવ્યા હતા. તેમણે ધીરેધીરે પોતાની આસપાસની વસ્તીમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય આરંવ્યું. ધીરેધીરે પિર્ટુગીઝોએ ગોવા, તથા ગુજરાતનાં દીવ, દમણ વગેરે બંદરો કબજે કરી અહીં પણ ખ્રિસ્તી ધર્મનાં દેવળે સ્થાપ્યાં. મુઘલકાલ દરમ્યાન ખ્રિસ્તી ધર્મ ભારતમાં ઠીક ઠીક પ્રમાણમાં વિસ્તર્યો હતો. મુઘલ બાદશાહ અકબર ખ્રિસ્તી ધર્મગુરુઓથી પ્રભાવિત થયા હતા. તેણે તથા તેના દીકરા બાદશાહ જહાંગીરે ત્રણ જેટલાં ફરમાને ખ્રિસ્તીઓના લાભાર્થે બહાર પાંડવ્યાં હતાં. ઈ. સ. ૧૫૯૬-૯૭ના બાદશાહ અકબરના ફરમાનમાં ખ્રિસ્તીઓને ખંભાતમાં દેવળ બાંધવાની છૂટ આપી હતી. ઈ. સ. ૧૬૧૨ના બાદશાહ જહાંગીરના ફરમાનમાં પોર્ટુગીઝેને અમદાવાદમાં દેવળ બાંધવાની છૂટ આપવામાં આવી હતી. બાદશાહ જહાંગીરના ઈ. સ. ૧૯૧૫ના ફરમાનમાં અમદાવાદના ઝવેરીવાડ નામના મહેલામાં આવેલા પાદરીઓના મકાનને કબજે તેમને પાછી સોંપવાને આદેશ હતા. આમ મુઘલકાલ દરમ્યાન ધીરેધીરે ગુજરાતમાં પણ ખ્રિસ્તી ધર્મને ફેલાવો થઈ ચૂક્યો હતો. ઈ. સ. ૧૫૪૯-૧૬૧ ફિરંગીઓ સાથે ફાધર ટેમસ સ્ટેફન નામના એક અંગ્રેજ પાદરી ધર્મપ્રચાર અર્થે ભારત આવ્યા હતા. ગોવા આવ્યા બાદ તેમણે અહીંનું વર્ણન કરતે એક પત્ર પોતાના પિતાને લખ્યું હતું. તેમાં જણાવ્યું હતું Page #211 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ ૨૦૪ કે “અહીં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેની સારી તક છે.” આથી તેઓ ભારતમાં જ સ્થિર થયા અને પિતાનું ધર્મકાર્ય કરતાં કરતાં અહીં જ મૃત્યુ પામ્યા. તેમણે પિતાના અહીંના લાબા નિવાસ દરમ્યાન સંસ્કૃત, મરાઠી, કંકણ વગેરે ભાષાઓને અભ્યાસ કરી “ખ્રિસ્તી પુરાણું” નામને એક ગ્રંથ બાઈબલને આધારે રચ્યું હતું. મરાઠી અને કાંકણી ભાષાનાં વ્યાકરણે પણ તેમણે ફિરંગી ભાષામાં તૈયાર કર્યા હતાં. આમ પંદરમી–સોળમી સદીમાં ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં ધર્મપ્રચારાર્થે જે જે લેકે પોગી કાર્યો કર્યા તેને આ ખ્યાલ ફાધર સ્ટેફનનાં કાર્યો પરથી આવે છે. ઈ. સ. ૧૬૯૫ દરમ્યાન ભારતમાં આવેલ ફાન્સિસ ગેમિલી નામને એક ઇટાલિયન મુસાફર પિતાની નોંધમાં જણાવે છે કે આ સમય પશ્ચિમ ભારતના ગુજરાત પ્રદેશમાં જેસ્યુઈસ્ટ અને ઓસ્ટિનિયન્સ નામનાં બે ખ્રિસ્તી પંથનાં દેવળે હતાં. આ બંને સંપ્રદાયને પાદરીઓ આ પ્રદેશમાં વસતા હતા. - મરાઠાકાત દરમ્યાન દીવ, દમણ, મેવા વગેરે પ્રદેશ ફિરંગીઓના કબજામાં હતા. આ પ્રદેશમાં તેમણે ઠીક ઠીક ધર્મપ્રચારનું કાર્ય કર્યું હતું. અંગ્રેજોના આગમનને કારણે આ પ્રદેશો ઉપરાંત દક્ષિણ ભારતના કાલીકટ, મદ્રાસ વગેરે પ્રદેશોમાં તથા ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં ખ્રિસ્તીધર્મને ઠીક ઠીક ફેલા થયે. આ સમય દરમ્યાન ભારતમાં ખ્રિસ્તી ધર્મની રોમન કેથલિક અને પ્રોટેસ્ટંટ શાખાને વિકાસ થયો. જેમ જેમ ભારતમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર વધે તેમ તેમ ખ્રિસ્તી મિશનરીઓએ ધર્મના નામે ધર્માતરની પ્રવૃત્તિઓ આદરી. ભારતની આદિવાસી પ્રજાને ખ્રિસ્તી બનાવવાની વ્યવસ્થિત જનાઓ શરૂ થઈ. આ સાથે અંગ્રેજ શાસકે અને ખ્રિસ્તી મિશનરીઓને સંયુક્ત પ્રયાસથી ખ્રિસ્તી ધર્મના પ્રસાર સાથે અંગ્રેજી ભાષાને પ્રસાર પણ વધે. આના પરિણામે પશ્ચિમના સાહિત્ય અને વિજ્ઞાનની અસરને લીધે ભારતના સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિ શરૂ થઈ. આની શરૂઆત ખાસ કરીને સહુ પ્રથમ બંગાળ અને ગુજરાતથી થઈ. ભારતીય પ્રજા અંગ્રેજી ભાષા અને ખ્રિસ્તી ધર્મને નવી દષ્ટિથી. જોવા લાગી. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં પ્રચલિત હિંદુધર્મની મૂર્તિપૂજા અને વિવિધ દેવદેવીઓની પૂજાને અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાના પ્રતીક તરીકે ઓળખાવી.. ખ્રિસ્તી ધર્મ શ્રેષ્ઠ છે એ પ્રચાર કરવા લાગ્યા, આ સાથે અંગ્રેજોએ ખ્રિસ્તી. થનાર હિંદુઓને કર માફી, તથા રાજ્યની સારી નેકરીઓની લાલચ આપી. ખ્રિસ્તી ધર્મપ્રચારના કાર્યને વેગ આપ્યું. આના પરિણામે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરઓને રાજકીય પીઠબળ મળતાં તેમનામાં ધાર્મિક ઝનૂન દાખલ થયું. હિંદુ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ભારતીય ધર્મો મંદિરે ઉપર અત્યાચારો શરૂ થયા. કર્મકાંડ જેવી વિધિઓ ઉપર કેટલેક ઠેકાણે પ્રતિબંધ મૂકવામાં આવ્યા. ખ્રિસ્તી ધર્મ અપનાવેલ વ્યક્તિ જે ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ ચાલે તે ગવામાં ચાલતી ઈન્ફવિઝિશન સમક્ષ ખડી કરવામાં આવતી. આ સંસ્થા આવી વ્યક્તિઓને યોગ્ય શિક્ષા ફરમાવતી. જે હિંદુએ ખ્રિસ્તી ધર્મ સ્વીકારતા તેમને એમનાં લેકગીત ગાવાનો, પુરુષોને છેતી તેમ જ સ્ત્રીઓને ચેળી પહેરવાની મનાઈ ફરમાવવામાં આવતી. ઘર આંગણું આગળથી તુલસીના છોડને નાશ કરવામાં આવતા. ખ્રિસ્તી ધર્મગુરુઓ માનતા કે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે અંગ્રેજી ભાષાને પ્રચાર આવશ્યક છે, તેથી તેમણે અંગ્રેજ સરકારની મદદથી ઠેર ઠેર અંગ્રેજી શાળાઓ શરૂ કરાવી. તેમણે અંગ્રેજી શાળાઓ મારફતે ભાઈબલને પ્રચાર શરૂ કર્યો. આવી અંગ્રેજી શાળાઓ શરૂઆતમાં કલકત્તા, બનારસ, મુંબઈ વગેરે સ્થળેએ સ્થપાઈ. ત્યાર પછી રાજકીય દૃષ્ટિએ તેને લાભ જણાતાં ધીરેધીરે -અંગ્રેજી ભાષા શીખવતી શાળાઓ ભારતના જુદા જુદા પ્રદેશોમાં શરૂ થઈ. આના પરિણામે અંગ્રેજી સાહિત્યને અભ્યાસ ભારતીય પ્રજામાં વધવા લાગે. અંગ્રેજી સાહિત્યના અભ્યાસીઓને ભારતીય ધર્મગ્રંથે નકામા અને અંધશ્રદ્ધા પિષનારા લાગ્યા. તેના પરિણામે બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. આમ ધીરે ધીરે ૧૯મી સદીના પૂર્વાર્ધમાં તે ભારતના વિશાળ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાઈ ગયે. ઠેર ઠેર ખ્રિસ્તી દેવળે અસ્તિત્વમાં આવ્યાં. ગુજરાતમાં પણ મરાઠાકાલ દરમ્યાન સુરત, ભરૂચ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ખ્રિસ્તી ધર્મને પ્રચાર વધે. ઈ. સ. ૧૮૪૧માં આયર્લેન્ડની પ્રેઅિટેરિયન મંડળીની અસ્ટર શાળાએ જેમ્સ ગ્લાસગો અને એલેકઝાંડર કર નામના ખ્રિસ્તી પાદરીઓ મારફતે ધર્મ પ્રચારનું કાર્યો રાજકોટમાં આરંભ્ય. અંગ્રેજી શાળાઓ દ્વારા ધાર્મિક પ્રચાર શરૂ કર્યો. લેકેમાં ધાર્મિક પુસ્તકે વહેંચવા માંડયાં. આ મિશને રાજકેટ, પિોરબંદર, ઘોઘા વગેરે સ્થળે એ ધર્મપ્રચારનાં કેન્દ્રો સ્થાપ્યાં. ઈસુની ઓગણીસમી સદીની શરૂઆતમાં બાઈબલનું ગુજરાતી ભાષાંતર બહાર પાડવામાં આવ્યું. સુરતમાં પ્રાર્થનામંદિર સ્થાપી રેવ. વિલિયમ નામના પાદરીએ ખ્રિસ્તી સાહિત્યને પ્રચાર શરૂ કર્યો. આ સમયે મુંબઈના ધનજીભાઈ નવરોજીએ સુરતના વણકરે માટે શાળા શરૂ કરી. આ શાળા મારફતે ઘણું વણકરે ખ્રિસ્તી બન્યા. ધીરેધીરે ખ્રિસ્તી મિશનરીઓએ આગળ વધીને ખેડા, પંચમહાલ, સાબરકિડા વગેરે જિલ્લાઓમાં વસતી આદિવાસી પ્રજા વચ્ચે આવી ખ્રિસ્તી ધર્મને Page #213 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ ૨૦૫. પ્રચાર શરૂ કર્યો. આના પરિણામે ગુજરાતમાં ખાસીવાડા (જિ. ખેડા), રાણીપુર (જિ. ખેડા), વાલેસપુર (જિ. ખેડા), ભાલેજ (જિ. ખેડા), કેરીપુર (બોરસદ પાસે, જિ. ખેડા), અરેઠ (જિ. સુરત), ખંભાત, બોરસદ, આણંદ, ઝાલોદ (જિ. પંચમહાલ), અંકલેશ્વર, જામનગર, જૂનાગઢ, દાહોદ, પેટલાદ, વ્યારા, વલસાડ, અમદાવાદ વગેરે સ્થળોએ ખ્રિસ્તી વસહિત સ્થપાઈ. આના પરિણામે ગુજરાતના ગામડાંની નીચલા વર્ગની વસ્તી ધીરેધીરે પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાવા લાગી. તેમણે આદિવાસી પ્રજાનાં વસવાટનાં સ્થાનમાં શાળાઓ સ્થાપી, દેવળે બાંધ્યાં. શાળાઓ દ્વારા તેમનામાં કેળવણીને પ્રચાર વધે. શાળાઓ સાથે તેમણે ખ્રિસ્તી વસાહત માટે સારાં મકાન અને સાધનસંપન્ન દવાખાનાં શરૂ કર્યા. આથી આદિવાસી પ્રજાઓના સમાજજીવનમાં ક્રાંતિકારી ફેરફાર થવા લાગ્યા. તેઓ ખ્રિસ્તી ધર્મગુરુઓને પિતાના ઉદ્ધારક તરીકે પૂજવા લાગ્યા. ખ્રિસ્તી પાદરીઓએ સ્થાપેલાં દવાખાનાં, અનાથાશ્રમો, શાળાઓ, સ્થાનિક પ્રજા માટે આશીર્વાદ સમાન બન્યાં. આના પરિણામે આદિવાસી પ્રજાને વિશાળ વર્ગ હિંદુઓને દુશ્મન બને. સમાજમાં ઘણું સુધારક મંડળ અસ્તિત્વમાં આવ્યાં. ટેકમાં પ્રાચીનકાલથી શરૂ કરીને છેક અર્વાચીનકાલની વીસમી સદી દરમ્યાન ભારતમાં ખ્રિસ્તી ધર્મ વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો. ખ્રિસ્તી ધર્મગુરુઓનું મુખ્ય કાર્યક્ષેત્ર ભારતમાં વસતી આદિવાસી પ્રજા વચ્ચે હતું. તેમણે ભારતના સવર્ણો, અંત્યજો તથા આદિવાસી પ્રજા તરીકે ઓળખાતી પ્રજા વચ્ચેના સંબંધનું સ્વરૂપ ઓળખી જઈ સમાજની તિરસ્કૃત જાતિની લાગણીઓને બહેકાવી ધર્માન્તર. પ્રવૃત્તિ આદરી. તેમાં અંગ્રેજ શાસનને સંપૂર્ણ સાથ મળ્યો. તેના પરિણામે ભારતના પછાત વર્ગના લોકોએ પ્રેમથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. - ઓગણીસમી સદીમાં ભારતમાં ખ્રિસ્તી ધર્મનાં વિવિધ પ્રચારક મંડળે ભારતમાં ધર્મ પ્રચારનું કાર્ય કરતાં હતાં. આ સમયે રોમન કેથલિક સંપ્રદાયના ધર્મગુરુઓ. બંગાળ અને ગુજરાના આદિવાસી ક્ષેત્રોમાં સક્રિય કાર્ય કરતા હતા. રોમન સંપ્રદાયના કામે લાઈટ. સંઘના કેટલાક પાદરીએ ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં ઈ. સ. ૧૮૫૮ સુધી ધર્મ પ્રચારનું કાર્ય કરતા. ઈ. સ. ૧૮૫૮થી ૧૮૬૯ સુધી જેઈટ સંઘના અને ઈ. સ. ૧૮૬૯ પછી કઈ પણ સંધ સાથે સંકળાયેલ ન હોય તેવા પાદરીઓ ધર્મપ્રચારનું કાર્ય કરતા હતા. તેઓ. ધર્માન્તરને વિશેષ મહત્ત્વ આપતા. Page #214 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો રોમન કૅથલિક સાથે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયનાં વિવિધ મિશને પણ ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય કરતાં હતાં. ગુજરાતમાં લંડન મિશનરી સોસાયટીની પ્રવૃત્તિઓ ઈ. સ. ૧૮૬૦ સુધી ચાલુ હતી. આઈરિશ સ્કિટેરિયન મિશન (આઈ. પી. મિશન) તેના કાર્યની શરૂઆત ગુજરાતમાંથી કરી હતી. એસ. પી. જી. મિશનએ ધર્મપ્રચારનું કાર્ય આઈ. પી. મિશનને સંપ્યું હતું. ઈ. સ. ૧૮૭૨માં મેડિસ્ટ ચર્ચની શરૂઆત થઈ. ઈ. સ. ૧૮૮૦માં સી. એમ. એસ. (The Church Missonary Society)એ ગુજરાતમાં પોતાની પ્રવૃત્તિ શરૂ કરી. ઈ. સ. ૧૮૮૨માં સાશન આર્મી. ઈ. સ. ૧૮૮૩માં એલાયન્સ મિશન અને ચર્ચ ઔફ બ્રધન એમ વિવિધ મિશને ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય કરતાં હતાં. આના હિસાબે ઘણું આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતે. ટૂંકમાં પંદરમી સદીથી ઓગણીસમી સદી દરમ્યાન ભારતમાં ખ્રિસ્તી ધર્મ ધીરેધીરે વિકસ્યો હતો. ખ્રિસ્તી ધર્મગુરુઓનું મુખ્ય કાર્યક્ષેત્ર ભારતની આદિવાસી પ્રજા વચ્ચે હતું. ખ્રિસ્તી મિશનરીઓએ ભારતને સવર્ણ અને આદિવાસી તરીકે ઓળખાતી પ્રજા વચ્ચેના સંબંધનું સ્વરૂપ સમજી લઈ ખ્રિસ્તી ધર્મને પ્રચાર આરંભ્યો હતે. અનેક પ્રલોભને તેમણે આપી સમાજની તિરસ્કૃત પ્રજાને લલચાવી -ધર્માન્તરની પ્રવૃત્તિ આચરી હતી. તેમાં તેમને અંગ્રેજ શાસનને સંપૂર્ણ સાથ મળ્યો હતો. તેના પરિણામે ભારતના પછાત વર્ગોએ પ્રેમથી ખ્રિસ્તી ધર્મ - અપનાવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મ તે એશિયા ખંડમાંથી ઉદ્ભવેલો એક નોંધપાત્ર ધર્મ છે. સેમેટિક પ્રાને યહૂદી ધમ પછી આ એક મહત્તવને ધર્મ છે. સભ્યસંખ્યાની દૃષ્ટિએ હાલમાં સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તીધામ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેના મુખ્ય પ્રવર્તક - ઈસુ ખ્રિસ્ત હતા. ઈસુ ખ્રિસ્ત ભગવાન બુદ્ધની, જેમ કેઈ નો સ્વતંત્ર ધર્મ પ્રવર્તાવ્યો નથી પણ પિતાના જમાનાને અનુરૂપ પ્રાચીન ધર્મભાવનાને નવા સ્વરૂપે વિકસાવી. ઈસુના જન્મ સમયે પ્રચલિત યહૂદી ધર્મ ફારિસી, સેડયુસી, ઈસી અને થેરાપ્યુટી એવી જુદી જુદી શાખાઓમાં વહેંચાઈ ગયો હતો. દરેક ધર્મમાં બને છે તેમ આ ધર્મમાં પણ પ્રજાની અજ્ઞાનતાના લાભ લઈ ધર્મગુરુઓ પ્રજાનું શોષણ કરતા હતા. સમાજમાં ચારેબાજુ ધાર્મિક અત્યાચારો પ્રવર્તતા હતા. રાજવીઓ ઉપર પણ ધર્મગુરુઓનું વર્ચસ જામી ગયું હતું. તેઓ પણ ધર્મગુરુઓના આદેશ પ્રમાણે Page #215 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ २०७ પ્રજા ઉપર અત્યાચારો કરતા અને ધર્મગુરુઓને ખુશ રાખતા. આ સમયે પેલેસ્ટાઈન રેમન લોકેના અંકુશ હેઠળ હતું. તેને સૂબે વહેમી અને ઘાતકી હતા. પિતાની સત્તા ટકાવી રાખવા તેણે રાજ્યમાં ચારેબાજુ ત્રાસનું સામ્રાજ્ય ફેલાયું હતું. આવા સમયે ઈસુએ માનવજાતના કલ્યાણ માટે જેહાદ જગાવી પ્રજામાં નવી વિચારસરણ પ્રગટાવી. આજથી લગભગ વીસ સૈકાઓ પહેલાં એશિયાના પશ્ચિમ છેડે અને ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલા ઇઝરાયેલ દેશમાં એક નાના ગામમાં બેથલેહેમ પરગણામાં ઈ. સ. પૂર્વે ૪માં ૨૪-૨૫ ડિસેમ્બરના રોજ સુથારના કુટુંબમાં ઈસુને જન્મ થયે હતા. એમની માતાનું નામ મરિયમ હતું. અન્ય ધર્મ પ્રવર્તકેની જેમ ઈસુના જન્મ વિષે પણ અનેક દંતકથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે ઈસુના જમાનાના સંત જાનના ઉપદેશથી પ્રભાવિત થઈ ઈસુએ પિતાને કેટલોક સમય એકાંત-ચિંતનમાં ગાળ્યું. ચાળીસ દિવસની કઠિન તપશ્ચર્યા બાદ ઈસુને જીવનનું સત્ય લાગ્યું. તેમણે સ્વઆનંદને સર્વાનંદમાં ફેરવવાનો નિશ્ચય કર્યો. માનવકલ્યાણ માટે તેમણે જનતા સમક્ષ પોતાની વાણીને પ્રવાહ વહેવડાવ્યું. અન્ય ધર્મોપદેશકેની માફક ઈસુને પણ તત્કાલીન રાજ્યસત્તા, ધર્મગુરુઓ વગેરેને ક્રોધ સહન કરવું પડશે. શરૂઆતમાં તેમને શિષ્યો મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડી, પણ ધીરેધીરે તેમને શિષ્યસમુદાય વધવા લાગ્યો. તેમણે પોતાના વિચારોને લેકે બરાબર સમજે તે માટે પ્રચાર કરવા બાર શિષ્ય પસંદ કર્યા. આ શિષ્યોએ લખેલા ચાર જીવનવૃત્તાંત જે ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલને મુખ્ય વિભાગ છે તેના આધારે ઈસુના જીવન વિશેની આધારભૂત માહિતી મળે છે. • જેમ ઝ્મ ઈસુનો ઉપદેશ લોકપ્રિય બનતો ગયો તેમ તેમ તેમના ઉપર રાજ્યસત્તા અને ધર્મગુરુઓનો ત્રાસ વધવા લાગે. ધર્મગુરૂ એ તેમને નાસ્તિક અને શેતાના ઉપાસક તરીકે ઓળખાવતા. આમ છતાં ઈસુ પિતાના માર્ગથી જરા પણ સલિત ન થયા. તે તે કહેતા કે પ્રેમનું રાજ્ય એ જ પ્રભુનું રાજ્ય છે.” ઈસુ પિતાને પ્રભુના પુત્ર તરીકે ઓળખાવતા. આમ ઈસુ અને ધર્મગુરુઓ વચ્ચે સંઘર્ષ વધતું ચાલ્યું. તેઓ અનેક કાવતરાંના ભેગ બનતા. તેમને પોતાને પણ ભાવિ અમંગળની આગાહી થઈ ચૂકી હતી. તેમણે પોતાના બાર શિષ્યની સભામાં અનેકવાર આ અંગે જણાવ્યું હતું. તેમના બાર શિષ્યોમાં પટ્ટ શિષ્ય પીટર પણ હતું અને દગાબાજ જડીસ પણ હતા. અંતે ઈસુ ઉપર રાજદ્રોહ અને ધર્મદ્રોહને આરોપ મૂકી દગાબાજ જુડાસની મદદથી ઈસુને કેદ કરવામાં આવ્યા. તેમને દેહાંતદંડની સજા કરવામાં આવી. લેકે ઈસુની હાલત સમજી શકે, જોઈ શકે તે માટે Page #216 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધ સૂબાએ ધ ગુરુએની ચઢવણીથી ઈસુના માથે કાંટાળા તાજ પહેરાવી, ક્રૂર મશ્કરી કરતાં કરતાં તેમને વધસ્તંભ ઉપર લઈ જવાની આજ્ઞા કરી. અંતે તેમના હાથે ને પગે ખીલા ઠાકી વધસ્ત ંભ ઉપર જડી દેવામાં આવ્યા, ઈસુએ માનવ જાતના કલ્યાણ માટે પોતાનું ખલિદાન આપ્યું. મહાન માનવીઓને તેમના સમયના લેાકેા તેમના જીવન દરમ્યાન તેમને એળખા શકતા નથી. ઈસુની બાબતમાં પણ એવુ જ બન્યુ, તેમના બલિદાનની અસર રાજ્ય અને સમાજ ઉપર વ્યાપક પ્રમાણમાં થઈ. અનેક યહૂદીએએ ઈસુના ધ અપનાવ્યા. સમય જતાં જે સમગ્ર રાજ્યે ઈસુના ધર્મ સ્વીકાર્યો. ખ્રિસ્તી ધર્મના ઉદય થયા. ૨૦૦ ગિરિ પ્રવચન ઈસુના ઉપદેશ ખ્રિસ્તી ધર્મ સમાજમાં ગિરિ પ્રવચનના નામે ઓળખાય છે. ભગવાન બુદ્ધની માફક તેમના ઉપદેશ સાદે અને સરળ હતા. એના સાર ટ્રકમાં આ પ્રમાણે હતા : ‘હૃદય પલટા કરો. ઈશ્વરનું રાજ્ય આવી પહેાંચ્યું છે.” દુનિયામાં સર્વત્ર અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને સડે ફેલાયેલા છે. સમાજમાં અન્યાય અને માનવીમાત્રમાં દુત્તિ પ્રવર્તે છે. માટે પ્રથમ માનવીના હુયપલટા થવા જોઈએ. માનવી જાણે છે કે પેાતાનુ જીવન અનેક પાપોથી ભરેલું છે. પાતાની સ્થિતિ સમજે અને નીતિના માર્ગે વળી આધ્યાત્મિક ઉત્કર્ષ સાધે તેમાં જ સમગ્ર માનવ જાતનું કલ્યાણુ છે. ઈશ્વર મનુષ્ય માત્રના પ્રેમાળ પિતા છે. બધા મનુષ્યો એક જ પિતાનાં સંતાન છે. ગરીબ, દુ:ખી, ધ્યાળુ અને પવિત્ર મનવાળા ધર્મ રાજ્યના અધિકારી છે. ધર્માંના માટે ગમે તે કષ્ટ સહન કરવું પડે તે તેમાં પાછી પાની કરવી નહિ. પૈસાથી સાચી શાંતિ મળતી નથી. સંતો સમાજના પ્રાણ છે. ઈશ્વરના નિયમાનુ પાલન કરનાર, અહિંસાનું આચરણ કરનાર જ ઈશ્વરની સમીપ જઈ શકે છે. મન, વચન અને કથી વ્યભિચાર કરવા જોઈએ નહીં. બાહ્ય આચરણની શુદ્ધિ આવશ્યક છે, તેની સાથે આંતરિક શુદ્ધિ પણુ એટલી જ જરૂરી છે. આથી ઈસુ કહે છે કે જે કાઈ વ્યક્તિ કેવળ સ્ત્રી તરફ સામાન્ય વાસનાભરી દૃષ્ટિ કરે છે તે પણ મનથી વ્યભિચાર કરી ચૂકયો છે. સમાજમાં સાનું સ્થાન મહત્ત્વનું છે. ઉપદેશનું સમજપૂર્વક આચરણ કરજો, લેાકાની નજરે ચડવા માટે દંભી ધર્મકાર્યો કરશે! નહિ, પરમપિતા તરફથી તેના કાઈ બોા મળશે નહિ. સત્ય, ધ્યા, દાન, ધર્મ વગેરે ખરા અ’ત:કરણથી Page #217 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધમ ગુપ્તતાથી આચરજો. જ્યારે તમેા દાન કરો ત્યારે જમણા હાથનું કા ડાબા હાથને પણ ખબર ન પડે તેની કાળજી રાખશેા, પ્રેમનું રાજ્ય એ પ્રભુનું રાજ્ય છે. સોંપત્તિના ખાટી રીતે સ ંગ્રહ ન કરશેા, પણ સત્કાર્યોમાં તેના ઉપયોગ કરજો. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખશેા. જીવનમાં ખાટી ચિંતાને સ્થાન ન આપશે. આગળ વધતાં ઈસુ કહે છે કે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતાં તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કઈ ફરિયાદ છે, તા તારુ નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરજે.” સવ માણુસા પ્રત્યે પ્રેમ, ક્ષમા અને અહિ ંસા ન દર્શાવાય તે ગમે તેવી પ્રાર્થના, પૂજાપાઠ વગેરે નકામાં છે. પશ્ચાત્તાપ દ્વારા જ મનની શુદ્ધિ થઈ શકે છે. ઉપરના ઉપદેશ પરથી સ્પષ્ટ થાય છે કે ઈસુના ઉપદેશમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ સમાયેલું છે. ભગવાન બુદ્ધ, મહાવીર, અષ। જરથુષ્ટ્ર, હજરત મહમદ પયંગબર વગેરે સર્વે ધર્મોપદેશક એ પણ આ જ વાત કહેલી છે. પયગંબરાની વાણીમાં માનવ કલ્યાણના સદેશ સમાયેલા છે. તેમાં કાઈ સાંપ્રદાયિક સિદ્ધાંતા કે તત્ત્વજ્ઞાનની વાત નથી પણ પ્રેમ, સત્ય અને અહિંસા દ્વારા સદાચરણ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. પ્રેમ, સેવા અને સદાચાર ઉપર જ ઈશ્વરનું રાજ્ય અવલ એ છે. આમ ઈસુના ઉપદેશ માનવ સ ંસ્કૃતિને મહામૂલ્યવાન અમર વારસા છે, ઈસુના મૃત્યુ બાદ ખ્રિસ્તી ધર્મના વ્યાપક પ્રચાર શરૂ થયા. લોકાને તેમના ઉપદેશની યથાર્થતા સમજાવા લાગી. ધીરેધીરે આ ધર્મના પ્રચાર છેક યુરાપ અને અમેરિકા સુધી વિસ્તર્યો છે. ખ્રિસ્તી ધર્માંના પ્રચારમાં સત પાલ (St. Paul), સ ંત આગસ્ટાઈન વગેરેએ મહત્ત્વના ભાગ ભજવ્યો છે. સત પૉલે ઈસુના ઉપદેશને ગ્રીક તત્ત્વજ્ઞાન સાથે વણી લીધે, જ્યારે ઔગસ્ટાઈને પોતાના ઉપદેશ દ્વારા ખ્રિસ્તી સ ંધા અને ચંનું મહત્ત્વ વધાર્યું. તેમના સમયમાં રામન રાજવી કોન્સ્ટેન્ટાઈને ખ્રિસ્તી ધર્મ ના સ્વીકાર કરતાં સમગ્ર યુરોપમાં ખ્રિસ્તી ધ ફેલાયા. સમય જતાં ખ્રિસ્તી ધર્મોમાં સંધ અને ચંનું વસ વધતાં એકતા સચવાઈ નહિ. આથી અન્ય ધર્મોની માફક અહીં પણ મતભેદ્ય શરૂ થયા. પરિણામે શમન કેથલિક અને પ્રોટેસ્ટટ જેવા પથે! પડી ગયા. રામન કેથલિક સ ંપ્રદાયવાળા પેપ અને સ ંધને વધારે મહત્ત્વ આપે છે. ચર્ચ અને દીક્ષાને પ્રાધાન્ય આપે છે. ભા. ૧૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ભારતીય ધર્મો હિંદુ ધર્મની માફક વિધિ-વિધાનમાં માને છે. બ્રહ્મચર્ય અને સંન્યાસનું મહત્વ સ્વીકારે છે. જ્યારે પ્રોટેસ્ટંટ સંપ્રદાય ધાર્મિક કર્મકાંડને બદલે શ્રદ્ધા, સત્ય અને સદાચાર ઉપર ભાર મૂકે છે. બાઈબલને જ પ્રમાણભૂત ધર્મગ્રંથ માને છે. ધર્મગુરુઓના વર્ચસને તેઓ સ્વીકારતા નથી. પ્રોટેસ્ટંટ પંથના પ્રણેતા જર્મનીના વિદ્વાન માર્ટીન લ્યુથર મનાય છે. આ મતભેદે સમય જતાં ઘણું તીવ્ર બન્યા. ધર્મના નામે અનેક સંધ શરૂ થયા. ખ્રિસ્તી ધર્મના રેમન કેથલિક જેવા રૂઢીચુસ્ત સંપ્રદાયને પિતાનું વર્ચસ ટકાવી રાખવા માટે મુસલમાન સાથે યુદ્ધમાં ઊતરવું પડયું. આ યુદ્ધો ધર્મયુદ્ધો'ના નામે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. આના પરિણામે યુરોપ અને એશિયાના પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં માનવ સંહાર થયા. માનવ સંસ્કૃતિના મૂલ્યને હાસ થયો. છેવટે વંટોળ શાંત પડ્યો. આજે વિશ્વના અનેક દેશોમાં ખ્રિસ્તી ધર્મ પ્રચલિત છે. તે એક રાષ્ટ્રના ધર્મને બદલે અનેક રાષ્ટ્રોને ધર્મ બન્યું છે. અલબત્ત આ ધર્મયુદ્ધોના પ્રણેતાઓએ વિશાળ પાયા પર માનવ સંહાર સર્ષે પણ તેનાથી અનેક ક્ષેત્રમાં ધાર્મિક અને સામાજિક ક્રાંતિ થઈ. ભારત અને યુરેપ વચ્ચે જમીન માર્ગે જે વેપાર ચાલતો હતો તેના બદલે યુરોપવાસીઓને ભારત આવવા માટે જળમાર્ગ શોધવાની ફરજ પડી. જળમાર્ગ શોધાતાં યુરોપ અને ભારત ઘણુ નજીક આવ્યા. યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન થતાં તેમના ધર્મગુરુઓએ પણ ભારતમાં ધાર્મિક પ્રચારનું કાર્ય આરંવ્યું. ભારતીય ખ્રિસ્તીઓ ભારતીય ખ્રિસ્તીઓ પર હિંદુ ધર્મની વ્યાપક અસર પડી છે. ભારતમાં ખ્રિસ્તી મિશનરીએાએ શરૂઆતમાં ભારતના ઈતર ધર્મો પ્રત્યે તિરસ્કાર અને વેરની વૃત્તિ ધર્માન્તર કરીને થયેલા ખ્રિસ્તીઓમાં જગાવી પણ ધીરેધીરે આગને ઊભરે શમી જતાં તેમનામાં રહેલા મૂજે ભારતીય સંસ્કારે સજીવન થવા લાગ્યા. શરૂઆતની અસ્તવ્યસ્ત સમાજવ્યવસ્થા ધીરેધીરે વ્યવસ્થિત થવા માંડતાં તેમાંથી ખ્રિસ્તી ધર્મમાં કેટલોક સંસ્કારી વર્ગ ઊભો થયો. હિંદુમાંથી તેઓ ખ્રિસ્તી થયેલા હવાથી હિંદુ ધર્મનાં સારાં તરવાની તેમના પર અસર થયેલી હતી. તેમણે ખ્રિસ્તી સમાજમાં આની સુવાસ ફેલાવવા માંડી. ભારતીય ખ્રિસ્તીઓને વિશાળ સમુદાય માનતો હતો કે ઈશ્વર સર્વત્ર વ્યાપેલે છે. આ સિદ્ધાંત તેમની ગેરગમાં ઊતરી ગયો હતો. આથી ઈશ્વર જગતની પાર કયાંક વસે છે, ઈસુ એ જ ઈશ્વર છે. તેમને માનવજાતના પાપના પ્રાયશ્ચિત્તરૂપે Page #219 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ ૨૧૧ વધસ્તંભ પર ચઢવું પડયું હતું. ઈસુ મૃત્યુ બાદ સદેહે જીવતા થયા. જે જગતે ઈસુને તિરસ્કાર કર્યો તેમાં જ તેઓ ઝળહળતા સ્વરૂપે પાછા આવવાના છે. આવા વિચાર સ્વીકારવાનું ભારતીય ખ્રિસ્તીઓ માટે ઘણું જ અશક્ય હતું. તેઓ તે સ્પષ્ટપણે માનતા કે ઈશ્વર સર્વ મનુષ્યોના અંતઃકરણમાં અને આખા વિશ્વના અણુએ અણુમાં કામ કરી રહ્યો છે. માનવહૃધ્યમાં ઈશ્વર રહેલે હોવાથી ઈસુએ પોતાના સ્વભાવને એટલે સંપૂર્ણ બનાવ્યું હતું કે તેમણે પોતાનામાં રહેલા પરમ તવની બીજાને ઝાંખી કરાવી. ઈશ્વરના સ્વરમાં પ્રેમને અંશ છે તે તરફ યહૂદીઓએ જે દુર્લક્ષ સેવ્યું હતું તેને ઈસુએ પિતાના જીવન દ્વારા માનવમાત્ર ઉપર કરુણ અને પ્રેમ દર્શાવી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ભારતીય ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વરનું ઐક્ય અને વિભુત્વ અહિંસા, કમ અને પુનર્જન્મ જેવા હિંદુધર્મને પાયાના સિદ્ધાંતમાં રહેલું છે. આથી જ્યારે પરદેશી ખ્રિસ્તીઓ હિંદુધર્મના પાયાના સિદ્ધાંતોની હાંસી ઉડાવે છે ત્યારે તેઓ મક્કમતાથી તેને વિરોધ કરે છે. ભારતીય ખ્રિસ્તીઓ બ્રહ્મચર્ય, સંયમ અને મેક્ષમાં માને છે. નીતિનાં પરંપરાગત બંધને ઢીલાં કરવાનાં માઠાં પરિણમેને તેમને ખ્યાલ આવે છે. ઈશ્વર મરેલાઓને નહિ પણ જીવતા પ્રાણુઓને છે તેમ તેઓ સ્પષ્ટતાથી જણાવે છે. પુનર્જન્મ છે અને તેને લીધે જીવનમાં સત્કર્મનું સ્થાન ઘણું મહત્વનું છે. તેઓ મરણેત્તર જીવનમાં શ્રદ્ધા ધરાવે છે. આમ ભારતીય ખ્રિસ્તીઓ હિંદુધર્મનાં કોષ્ઠ ત અને ખ્રિસ્તી ધર્મનાં સારાં તને સતત સમન્વય કરતા રહે છે. ભારતમાં સિરીયન સંપ્રદાય અન્ય ખ્રિસ્તી સંપ્રદાય કરતાં જુદી માન્યતાવાળા છે. તેના અનુયાયીઓ ધર્માન્તર પ્રવૃત્તિના પ્રખર વિરોધી છે. તેમણે ઈ. સ. ૧૯૨૯માં જેરુસલેમની આંતરરાષ્ટ્રિય મિશનરી પરિષદમાં જાહેર કર્યું હતું કે બીજા માણસે ઉપર કપિત સ્વાર્થ ખાતર અવિચારીપણે પોતાના નિયમે બેસાડનાર ધાર્મિક સામ્રાજ્યવાદીઓ સાથે અમે ભળવાના નથી. અમે ઈશ્વર અને આત્માના અસ્તિત્વમાં માનીએ છીએ. આમ તેઓ જગતમાં વધતા જડવાદ તરફ લાલબત્તી, ધરે છે. પ્રાશ્ચાત્ય ખ્રિસ્તી ધર્મ અનેક પરિબળની અસરથી ઘેરાયેલું છે. યહૂદી ધર્મને વારસે તેને ઈશ્વર જગતથી ભિન અને પર છે એ કહ૫ના સ્વીકારવા પ્રેરે છે, જ્યારે હિંદુધર્મ સામાન્ય મનુષ્યમાં પરમાત્માનું દર્શન થાય છે તેમ માને છે. શરૂઆતમાં તેઓ માનતા કે ઈશ્વર જગતની બહાર રહીને વિશ્વનું સર્જન કરે છે તે માન્યતામાં ધીરે ધીરે હવે ફેરફાર થવા લાગે છે. તેઓ માનતા થયા છે કે Page #220 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો ઈશ્વર જગતમાં પણ વાસ કરે છે. આથી ઈશ્વરના રાજ્ય વિષેની તેમની ક૯૫નામાં મેટુ પરિવર્તન આવ્યું છે. તેને લાગ્યું છે કે જગતમાં જે પરિવર્તને થાય છે તે નિયમિત અને એકધારી દૈવી પ્રગતિ છે. હવે ભારતીય ખ્રિસ્તીઓ ઈસુના મનુષ્યત્વ પર વધારે ને વધારે ભાર દેવા લાગ્યા છે. ઈસુ સર્વજ્ઞ અને સૃષ્ટિના સર્જનહાર હતા એમ વિચારવાને બદલે ઈસુ તપસ્યા વડે પૂર્ણત્વ પામ્યા એમ માનવા લાગ્યા છે. તેમણે અનેક કષ્ટો વેઠીને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું. તેઓ માને છે કે ઈસુને અન્ય સાધુસંતોની હરોળમાં સ્થાન આપવું જોઈએ. ટૂંકમાં ઈશ્વરના પ્રેમનું દર્શન ઈસુએ પિતાના જીવન દ્વારા જગતને કરાવ્યું એટલે જગતની આજની સ્થિતિમાં ઈસુનું જીવન અને કાર્ય આપણે સર્વ માટે માર્ગદર્શક છે એમ આજના ભારતીય ખ્રિસ્તીઓ માને છે. પુણ્યને પ્રભાવ જગતમાં ધીરે ધીરે જામ જશે અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતને બદલે ખ્રિસ્તી ધર્મમાં રહેલી પ્રેમભાવનાને પ્રચાર થશે. તે મારફતે ઈશ્વરના સામ્રાજ્યની સ્થાપના થશે એ વાતમાં તેઓ ખૂબ શ્રદ્ધા ધરાવે છે. હિંદને ખ્રિસ્તી જનસમાજ આજે હિંદુ ધર્મનાં શ્રેષ્ઠ તને વિચારી રહ્યો. સન્માનની ભાવનાથી જોઈ રહ્યો છે. તેઓ હિંદુધર્મનાં શ્રેષ્ઠ તને ખ્રિસ્તી ધર્મનાં શ્રેષ્ઠ ત સાથે ભેળવવા જ પ્રયત્નશીલ બન્યા છે. તેમાં જે તેમને સફળતા મળશે તે કેવળ ભારતને જ નહિ પણ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક જીવનને પરિચય થશે. માનવજીવન નીતિ અને સદાચારથી સમૃદ્ધ બનશે. ૯. સંદર્ભ ગ્રંથો પારેખ, નગીનદાસ અને ઈસુદાસ કેવેલ શુભ સંદેશ, અમદાવાદ, ૧૯૬૫ લાજરસ, તેજપાળ ગુજરાતમાં ખ્રિસ્તી મંડળીને ઇતિહાસ, સુરત. ૧૯૨૮ વાલેસ, ફાધર ખ્રિસ્તી દર્શન, વલ્લભવિદ્યાનગર. ૧૯૭૫ વિલ્સન, રેવ. જી. મારું ઋણ શુકલ, ચંદ્રશંકર પ્રાણશંકર (અનુ.) ધર્મોનું મિલન, મુંબઈ. ૧૯૪૩ Hull, E. R. Bombay Mission History Vols I and II, Bombay. 1940 Page #221 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધમ Commissariat, M, S. Majumdar, R. C. (Gen. Ed.) Subrahmanyam, K. N. Imperial Mughal Farmans in Gujarat, Bombay. 1940 (1) Age of Imperial unity, Bombay 1953 (2) Delhi Sultanate, Bombay. 1960 ૨૧૩ The Catholic Community in India, Madras, 1970 Page #222 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મ યહૂદી પ્રજા સેમિટિક જાતીની છે. તેઓ પશુપાલન અર્થે જુદા જુદા પ્રદેશોમાં ફરતા રહેતા. આ પ્રજાને ધમ યદદી ધર્મ તરીકે ઓળખાય છે. આ પ્રજા સમગ્ર જગતમાં છૂટીછવાઈ પથરાયેલી હતી, પરંતુ હાલમાં જગતના બધા દેશોમાંથી. યહૂદીઓની વસતી ઈઝરાયલમાં કેન્દ્રીત થઈ રહી છે. ભારતમાં યહૂદી ધર્મનો પ્રસાર યહૂદી પ્રજાનું ભારતમાં કયારે આગમન થયું તે અંગે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર ઈ. સ. પૂ. ૭૨૨માં એસેરિયના ત્રાસથી બચવા પેલેસ્ટાઈન છેડીને કેટલાક યહૂદીઓ ભારત આવ્યા એમ મનાય છે. બીજી એક માન્યતા એવી છે કે ઈ. સ. પૂ. ૫૮૭માં ખાડિયન રાજ નેબુશદરે ઝારના ત્રાસથી બચવા કેટલાક યદીઓ ભારતમાં આવ્યા. આ ઉપરાંત એક એવી અનુશ્રુતિ પણ પ્રચલિત છે કે ઈ. સ. પૂ. ૧૭૫માં ઈજિપ્તના ગ્રીક રાજવી એન્ટીઓકસે ઈઝરાયલ જીતતાં યહૂદીઓ વેપાર માટે પશ્ચિમ ભારતના કાંકણુ કિનારાના થેલ બંદરે ઊતર્યા. ભારતમાં યહૂદીઓ બે જૂથમાં આવ્યા હતા. એક જૂથ કેરળમાં વસ્યું. તે મલયાલમ ભાષા બોલવા લાગ્યું. બીજુ મહારાષ્ટ્રમાં વસ્યું તે બેને ઈઝરાયેલ તરીકે ઓળખાયું. તે મરાઠી ભાષા બોલવા લાગ્યું. જ્યાં જ્યાં વસ્યા. ત્યાં તેમણે પિતાનાં ધર્મસ્થાને-સિનેગૉગ બનાવ્યાં. ધીરે ધીરે આ પ્રજા ભારતમાં સ્થિર થઈ. લગભગ ઓગણીસમી સદીની શરૂઆતમાં યહૂદીઓ ગુજરાતમાં આવ્યા હોવાનું મનાય છે. ગુજરાતમાં વસતા. યદીઓ મહારાષ્ટ્રમાંથી આવેલા હોવાથી તેઓની ભાષા મરાઠી છે. તેમની કેટલીક કબરે ઉપર મરાઠીમાં લેખ કતરેલા છે. સુરતમાં સ્થપાયેલ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કેઠીમાં ઘણું યહૂદીઓ કામ કરતા હતા. એમ સૂરતના જૂના કબ્રસ્તાનમાં આવેલી કેટલીક યહૂદીઓની કબરે ઉપરના લેખે ઉપરથી જણાય છે. આ લેખે હિબ્રુભાષામાં લખાયેલ છે. અમદાવાદના સિનેગોગને લેખ હિબુ, મરાઠી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લખાયેલું છે. અમદાવાદમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેઓનું જૂનું કબ્રસ્તાન Page #223 -------------------------------------------------------------------------- ________________ યહૂદી ધર્મ ૨૧૫ આવેલું છે. એક બીજું નવું કબ્રસ્તાન દૂધેશ્વર રોડ ઉપર આવેલું છે. વડેદરા શહેરમાં બહારના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બેને ઈઝરાયલ કેમનું એક કબ્રસ્તાન આવેલું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામમાં આ કોમનું એક કબ્રસ્તાન આવેલું છે. ગુજરાતમાં વસતા યહૂદી કુટુંબનું વડું મથક અમદાવાદ હતું. ઈ. સ. ૧૮૪૮માં અહીં માત્ર ચાળીસ કુટુંબ વસતાં હતાં. તેમાંના એક હૈ. અબ્રાહામ બેન્જામીન એરણકર સિવિલ હોસ્પિટલમાં સર્જન તરીકે સેવા આપતા હતા. તેમણે પિતાના મકાનમાં પ્રાર્થના ખંડ શરૂ કરેલ. અહીં સે બાથ અને તરાહના દિવસે પ્રાર્થના થતી. અમદાવાદ શહેરની અંદર ખમાસા ચોકી પાસે ઈ. સ. ૧૯૩૮માં એક સિનેગૉગ બાંધવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાલયનું નામ માગેન અબ્રાહમ રાખેલ હતું. ગુજરાતમાં યહૂદીઓની સંખ્યા ઈ. સ. ૧૯૪૮માં લગભગ ૮૦૦ સુધી પહોંચી હતી, પણ હવે ઘણું યહૂદીઓ નવદિત ઈઝરાયલ દેશમાં જઈ વસ્યા હોવાથી તેમની અહીંની સંખ્યા ઘટીને લગભગ હાલમાં ૨૫૦ જેટલી થઈ છે. આમ આ પ્રજા ભારતમાં વેપાર અર્થે આવી અને ધીરે ધીરે મહારાષ્ટ્ર તથા ગુજરાતના પ્રદેશમાં વિસ્તરી. બ્રિટિશકાળ દરમ્યાન ઘણા લશ્કરમાં જોડાયેલા તો ઘણું રેલવે કે અન્ય સરકારી નોકરીમાં જોડાયેલા. પયગંબર મેઝીઝ. યહૂદી પ્રજા પયગંબર મોઝીઝને યહૂદી ધર્મના આદ્ય વ્યવસ્થાપક તરીકે માને છે. તેઓ ક્યારે થયા તેના વિશે કઈ ચોક્કસ માહિતી મળતી નથી. તેમના પિતાનું નામ અમરામ અને માતાનું નામ બદ હતું. તેમના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર તેઓ હિબ્રુ ટાળીના એક ધર્મગુરને ત્યાં જન્મ્યા હતા. ઈજિપ્તના રાજાના ત્રાસના લીધે તેઓ ઈજિપ્ત છેડી સિનાઈ પર્વત ઉપર ચાલ્યા ગયા હતા. અહીં તેમને યહેવાનાં દર્શન થયાં હતાં. કહેવાય છે કે યહોવાએ પોતાના હાથે જ નીતિ અને ધર્મની દસ આજ્ઞાઓ લખી આપી જગતમાં તેને પ્રચાર કરવાની મોઝીઝને આજ્ઞા આપી હતી. પયગંબર મોઝીઝે યહોવાના નામે પિતાને ઉપદેશ શરૂ કર્યો. યહોવા એ યહૂદી ધર્મને મુખ્ય દેવ મનાય છે. પયગંબર મોઝીઝે યદી પ્રજાને સંસ્કારી બનાવવામાં મહત્વને ભાગ ભજવ્યો હતે. દસ આજ્ઞાઓ પયગંબર મેઝીઝને યહેવાએ આપેલ દસ આજ્ઞાઓ નીચે પ્રમાણે હતી. આ આજ્ઞાઓમાં માનવજીવનની નીતિનાં ધોરણે સૂચવાયેલ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ R ભારતીય ધ (૧) હું જ તારા પ્રભુ છું. મારા વિના તારે અન્યની ઉપાસના કરવી નહિ (એકેશ્વરવાદની ભાવના). (૨) ઉપાસના માટે મૂર્તિ ઘડવી નહીં" (મૂર્તિપૂજાના વિરાધ). (૩) દેવના નામે ખાટા સાગંદ ખાવા નિહ (સત્ય ખેાલવું). (૪) છ વરસ તુ તારા ખેતરમાં વાવેતર કર અને સાતમા વરસે તેને પડતર રાખ કે જેથી પશુપંખીએને પૂરતા ખારાક મળે (શ્રમનુ મહત્ત્વ અને જીવધ્યાની ભાવના). (૫) તારા માતા-પિતાને માન આપ (વડીલેા તરફ સદ્ભાવ) (૬) ખૂન કરીશ નહિ (અહિંસાની ભાવના). (૭) વ્યભિચાર કરીશ નહિ (બ્રહ્મચ ). (૮) ચેરી કરીશ નહિ. (૯) તારા પાડેાશી વિરુદ્ધ ખાટી સાક્ષી પૂરીશ નહિ. (૧૦) તારા પાડાશીના ઘર કે માલમિલકત ઉપર લાભી નજર નાખીશ નહિ (લાભના ત્યાગ). આ સે. આનાઐમાં માનાવજીવનના ઉત્તમ આદર્શ સમાયેલા છે. આ આષ વાણી ‘તારાહ' યીધર્મના મુખ્ય ધર્મ ગ્રંથમાં સચવાયેલ છે. આ આજ્ઞાએ દ્વારા પયગંબર મેઝીઝે નૈતિક જીવનના આદર્શ રજૂ કરેલ છે. અને તેના દ્વારા યહૂદી પ્રજાને શક્તિશાળી અને ધાર્મિક બનાવવાના પ્રયત્ન કરેલ છે. આ દસ આજ્ઞાઓમાં કાઈ તત્ત્વજ્ઞાન કે ગૂઢ રહસ્ય દેખાતું નથી, પણ સમાજની ધર્મભાવના ટકાવી રાખવાનાં ઉત્તમ સૂચના છે આ આજ્ઞાઓ દ્વારા પયગંબર મેાઝીઝે અન્ય ધર્મગુરુઓની માફક મૂર્તિ પૂજાના વિરાધ કરી એકેશ્વરવાદના પ્રચાર કર્યાં છે. પથા યી ધર્મના મુખ્ય ગ્રંથ તારા'ના સમયે સમયે કરાતા અર્થ ઘટનને પરિણામે યદી ધર્માંમાં ફારસી, સેડઘુસી, ઈસી અને થેરાપ્યુટી નામના પંથે! અસ્તિત્વમાં આવ્યા, ફ્રારિસીએ કર્મકાંડ અને સ તાની આજ્ઞાને ચુસ્તપણે માનતા. સેડયુસી સુધારકાના સ ંપ્રદાયના અનુયાયી મનાતા. ઈસી પંથના અનુયાયીએ ઇન્દ્રિયદમનને મહત્ત્વ આપતા. માંસમદિરાના ત્યાગ કરતા. થેરાપ્યુટી પથના અનુયાયીએ પ્રાર્થના અને શુદ્ધ આચારને મહત્ત્વ આપતા. આ સવ સંપ્રદાયના પાયાના સિદ્ધાંતામાં કાઈ તફાવત ન હતા. - Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તહેવારો યુદી ધર્મના મુખ્ય તહેવારમાં પેસેવર, પેન્ટીસ્ટ, ટેબર્નકલ્સ, અને સેમ્બાથ મહત્વના મનાય છે. સેન્બાથને વિશ્રામવાર તરીકે ઓળખવામાં આવે છે. શુક્રવાર સાંજથી શનિવારની સાંજ સુધીના સમયમાં યહૂદીઓ અન્ય કાર્ય બંધ રાખી ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહે છે. યહૂદીઓની ધર્મભાવના જગતની અન્ય પ્રજાઓની જેમ યહૂદીઓમાં પણ મિસાઈયાહ અને તરાહની ભાવના મુખ્ય છે. તેઓ માને છે કે ઈશ્વરને મોકલેલ પુરુષ ભવિષ્યમાં પયગંબર તરીકે આવશે અને સર્વને ઉદ્ધાર કરશે. યહૂદીઓની આ ભાવના હિંદુધર્મના અવતારવાદને મળતી આવે છે. “તારાહ એ યહૂદી પ્રજાને આધ્યાત્મિક વારસે મનાય છે. ધીરે ધીરે યહૂદી પ્રજા ભારતના જુદા જુદા પ્રદેશમાં સ્થિર થતાં તેમની “ધર્મભાવના ઉપર પ્રાદેશિક અસર વર્તાવા લાગી. તેઓ ચુસ્ત ધર્મપ્રેમી છે. તેમને સામાજિક રિવાજોમાં પણ તેમની ધર્મભાવના વર્તાય છે. તેઓ પોતાના બાળકોનાં લગ્ન સિનેગૉગમાં કરે છે. આ વખતે બંને પક્ષના અરસ પરસ મળી આનંદમાં ગળ્યું મેટું કરે છે. લગ્નવિધિ વખતે જૂના કરારમાંથી ધાર્મિક વાચન થાય છે. ધર્મગુરુ મંગલસૂત્રને હાલમાં મૂકી કેટલીક ધાર્મિક વિધિ કરી પાછું આપે છે. લગ્ન પછી પવિત્ર તરાહ ગ્રંથનાં દર્શન કરાવવામાં આવે છે. આ પછી વરકન્યા ઘેર જાય છે. યહૂદીએ ખ્રિસ્તીઓ તેમ જ મુસલમાનોની માફક શબને દફનાવે છે. આ પ્રજામાં મૃત્યુ સમયે દાન-પુણ્ય કરવાનો રિવાજ નથી. શબને સ્નાન કરાવી, પવિત્ર વસ્ત્ર પહેરાવી ધૂપ, અબીલ વગેરે સુગંધી પદાર્થો છાંટી સગાંસ્નેહીઓને અંતિમ દર્શન કરાવી તેનું મુખ ઢાંકી દેવામાં આવે છે. આ વખતે સંબંધીઓ શબની આંખ ઉપર જેરુસલેમની માટી પધરાવે છે. આ પછી પ્રાર્થના વગેરે કરીને શબને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે છે. શબને કબ્રસ્તાનમાં લઈ જતાં જે રસ્તામાં સિનેગૉગ આવે તે તેના બારણાં આગળ શબને મૂકી પ્રાર્થના કરવામાં આવે છે. કબ્રસ્તાનમાં શબને દફનાવ્યા બાદ મરનારના સંબંધીઓ સાત દિવસ સુધી સૂતક પાળે છે. મરણેત્તર વિધિ પિતાની સ્થિતિ અનુસાર સાદાઈથી કે ભવ્ય રીતે કરે છે. તેમાં સ્થિતિ પ્રમાણે કુટુંબીઓ ફાળો આવે છે. અહીંના સમાજમાં ધાર્મિક નાણાંને અગ્ય રીતે ઉપયોગ કરે તેને પાપ માનવામાં આવે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભારતીય ધર્મો યહૂદીઓ હનુકા અને રેશકશાના નામના તહેવારો બહુ જ ભવ્ય રીતે ઊજવે છે. હનુકા-મુક્તિ દિનની યાદમાં ઊજવાય છે. શહશાના (યહૂદી પ્રજાનું નવું વર્ષ ખૂબ ધાર્મિક રીતે ઊજવે છે. આ વખતે તેઓ બેલે છે કે આપણે ઈશ્વર: એક જ છે. ૧૦. સદભ પટેલ, ચંદ્રકાન્ત પંડિત, હર્ષિદ ભટ, ૫. ન. તથા નાયક, ચિ. જ શાસ્ત્રી, હ. ગં. અને શેલત, ભારતીબહેન (૧) ઇઝરાયલ, અમદાવાદ, ૧૯૭૫ (૨) અમદાવાદના યહૂદીઓને પૂર્વ ઈતિહાસ અને સાંસ્કૃતિક જીવન, ગૂજરાત વિદ્યાપીઠ, મે-જૂન-૧૯૮૨ ઇઝરાયલ, અમદાવાદ. ૧૯૬૭ જગતના ધર્મોની વિકાસ રેખા, અમદાવાદ. ૧૯૬૩ (૧) ગુજરાતમાં યહૂદીઓ પથિક, એપ્રિલ-૧૯૮૧ (૨) યહૂદીઓ અને તેમને ભારતમાં વસવાટ, પથિક, જાન્યુઆરી-૧૯૮૧ (૧) અમદાવાદને યહૂદી ત્રિભાષી લેખ અને ત્યાંનું યુદી કબ્રસ્તાન, ગૂજરાત વિદ્યાપીઠ. માર્ચ-એપ્રિલ ૧૯૯૧ શેલત, ભારતીબહેન Page #227 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો પર પશ્ચિમની સંસ્કૃતિની અસર. આધુનિક ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ એકબીજાથી અનેક રીતે ભિન્ન એવા. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના બે પ્રવાહના મિલનને ઈતિહાસ છે. એનાં પરિણામે માનવ મૂલ્યની દૃષ્ટિએ ઘણું જ લાભદાયક નીવડ્યાં છે. કેઈ પણ. પ્રજાની સંસ્કૃતિ એ એની ભૌગોલિક, આર્થિક કે રાજકીય પરિસ્થિતિને આધારે વિકસે છે. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં તેના ભેગેલિક અને રાજકીય પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. લગભગ બે વર્ષ સુધી ચાલેલા બ્રિટિશ અમલે ભારતીય પ્રજાની રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિના માળખાને પાયામાંથી બદલી નાખ્યું છે, ભારતીય પ્રજા પશ્ચિમની પ્રજા સાથે સંપર્ક વધતાં પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાવા લાગી. અંગ્રેજી શિક્ષણપ્રથાથી પશ્ચિમની સંસ્કૃતિ પ્રત્યે ભારતીય પ્રજાનું આકર્ષણ વધવા લાગ્યું. બ્રિટિશ શાસન પૂર્વે ભારતમાં રાજ્ય અને પ્રજા વચ્ચેના સંબંધે હંમેશાં ખાસ સારા ન હતા. બ્રિટિશ શાસન દરમ્યાન ભારતમાં કાનૂની અર્થતંત્ર આવ્યું. પશ્ચિમના અર્થતંત્રની અસર વ્યાપક બનતાં ભારતીય પ્રજાનાં જીવન મૂલ્યો બદલાવા લાગ્યાં. સમાજમાં માનવ સમુદાય (૧) પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાયેલ અને (૨) પૂર્વની સંસ્કૃતિને વળગી રહેલ–એમ બે વિભાગમાં વહેચાઈ ગયે. પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાયેલ માનવી પૂર્વની સંસ્કૃતિના અનુયાયીને અણઘડ, તુચ્છ અને જડ માનવા લાગ્યા. સામાન્ય પ્રજાના જીવનવ્યવહારમાં તેને સંસ્કારહીનતા દેખાવા લાગી. પરિણામે તેને સામાન્ય વહેવાર અને નતિનાં ધોરણે બદલાવા લાગ્યાં. આથી માનવી માનવી વચ્ચે, કુટુંબ કુટુંબ વચ્ચે સંઘર્ષ વધે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ભેદ સમાજમાં સ્પષ્ટ રીતે વર્તાવા લાગ્યા. ઘણું પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવા લાગ્યા, તે ઘણું પ્રાચીનકાળથી ચાલી આવતી. આધ્યાત્મિક વિચારસરણીને વળગી રહ્યા. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો તફાવત સંસ્કૃતિને પૂર્વ શું અને પશ્ચિમ શું ? તે તે દેશકાળ અને પ્રજાના ભેદથી. પર રહેલી બાબત છે. જ્યાં જ્યાં માનવ સમુદાય વસતે હશે ત્યાં ત્યાં સંસ્કૃતિનું Page #228 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો ખેડાણ થવાનું જ. સંસ્કૃતિના ખેડાણમાં ભૌગોલિક પરિબળે મહત્ત્વનો ભાગ ભજવતાં હેઈ માનવીના પહેરવેશ, રહેણીકરણ, ધાર્મિક માન્યતા વગેરેમાં અવશ્ય ફેરફાર રહેવાને જ. દા. ત. ભારત એ ગરમ દેશ હોવાથી તેની ધાર્મિક વિધિમાં સ્નાનને મહિમા વધારે છે. સ્નાન એ ભારતીય પ્રજાનું અંગ બની ગયું છે. જ્યારે પશ્ચિમના પ્રદેશમાં ઠંડી વધારે પડતી હોવાથી ત્યાંના સમાજમાં ભારતના જેટલે સ્નાનનો મહિમા જોવા મળતું નથી. અહીં સ્નાન કરતાં ગરમ કપડાંનું મહત્વ સવિશેષ દેખાય છે. આમ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ઘડતરનાં પરિબળે ભિન્ન હોવાથી તેમાં નીચેના ભેદ તારવી શકાય છેઃ (૧) પૂર્વની સંસ્કૃતિ એટલે એશિયાની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ એટલે યુરોપની સંસ્કૃતિ. યુરોપની સંસ્કૃતિના વિકાસમાં સાગરકિનારે મહત્વને ભાગ ભજવ્યું છે. જ્યારે એશિયાની સંસ્કૃતિના વિકાસમાં વિશાળ નદીઓએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. આથી જ યુરોપની સંસ્કૃતિ એ સાગરકિનારાની સંસ્કૃતિ અને એશિયાની સંસ્કૃતિ નદીકિનારાની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. (૨) પૂર્વની સંસ્કૃતિમાં મહદ્અંશે ભારત, ચીન અને એશિયાના અન્ય દેશને સમાવેશ થાય છે, જ્યારે પશ્ચિમની સંસ્કૃતિમાં રેમ, અમેરિકા અને યુરોપના અન્ય દેશની સંસ્કૃતિને સમાવેશ થાય છે. | (૩) પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં મુખ્ય ભેદ ધર્મ અને વિજ્ઞાનની બાબતમાં છે. પૂર્વની સંસ્કૃતિ ધર્મના રંગે રંગાયેલી છે. એટલે તેના સમાજમાં આધ્યાત્મિકતા, વૈરાગ્ય, દેવવાદ, કર્મવાદ વગેરેનું મહત્વ વિશેષ જણાય છે, જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ વિજ્ઞાનના રંગે રંગાયેલી હોવાથી સમાજમાં ભૌતિકવાદ, બુદ્ધિવાદ, ઉદ્યોગ, વગેરેનું આકર્ષણ સવિશેષ છે. (૪) પશ્ચિમની સંસ્કૃતિમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવતો હોવાથી અહીંની પ્રજા જિજ્ઞાસુ અને સાહસિક છે, જ્યારે પૂર્વની સંસ્કૃતિમાં ઈશ્વર અને નસીબ ઉપર વધારે ભાર મૂકવામાં આવતા હોવાથી પ્રજામાં પ્રારબ્ધવાદનું મહત્વ વિશેષ છે. અને મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણ કેટલેક અંશે ઓછું જોવા મળે છે. (૫) પૂર્વના વિચારકે માને છે કે મનુષ્યને સર્જક ઈશ્વર હોવાથી તેણે મેક્ષ મેળવવા પ્રયત્ન કરે જેઈએ. આધ્યાત્મિક શક્તિઓનું શરણું લેવું જોઈએ. જ્યારે પશ્ચિમને વિચારકે માને છે કે પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મનુષ્ય ભૌતિક પદાર્થોનું શરણ લેવું જોઈએ. આ પાયાના ભેદને કારણે પશ્ચિમમાં બુદ્ધિવાદ વિક છે, જ્યારે પૂર્વમાં આધ્યાત્મિકવાદ અને અગમનિગમનું તત્ત્વજ્ઞાન વિકસ્યું છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો પર પશ્ચિમની સંસ્કૃતિની અસર ૨૨૧ (૬) પૂર્વ અને પશ્ચિમની સંસકૃતિને બીજે નોંધપાત્ર તફાવત તેની કુટુંબભાવના અને નારી પ્રતિષ્ઠાને છે. પશ્ચિમના સમાજમાં સંયુક્ત કુટુંબપ્રથા અસ્તિત્વમાં ન હોવાથી સ્ત્રી વધારે પ્રમાણમાં સ્વતંત્ર છે. પૂર્વને સમાજ સંયુક્ત કુટુંબની ભાવનાને વરેલો હોઈ અહીંની નારી પ્રમાણમાં ઓછી સ્વતંત્ર છે. પરિણામે, પૂર્વના સમાજમાં પશ્ચિમના સમાજ જેટલી નારીગૌરવની ભાવના વિકસી નથી. (૭) લગ્નની બાબતમાં પૂર્વ અને પશ્ચિમની દુનિયામાં વ્યાપક પ્રમાણમાં મતભેદ પ્રસરેલા છે. પૂર્વની દુનિયામાં લગ્ન એક પવિત્ર બંધન મનાય છે. ધાર્મિક ફરજ મનાય છે અને તેથી લગ્ન પછીના પ્રેમનું સમાજમાં વિશેષ મહત્ત્વ છે. અહીં લગ્ન વિચ્છેદનું પ્રમાણ અલ્પ છે, જ્યારે પશ્ચિમની સંસ્કૃતિમાં લગ્ન એક કરાર’ છે એ ભાવના વ્યાપક રીતે વિસ્તરેલી હોઈ લગ્ન પહેલાંના પ્રેમને મહત્ત્વ અપાય છે. લગ્ન પછી સ્ત્રીપુરુષ એકબીજામાં ઓતપ્રોત થવાને બદલે પિતાની સગવડ-અગવડના ખ્યાલમાં વધારે રાચતાં હોય છે. આના પરિણામે પશ્ચિમની સ્ત્રીઓમાં ભારતીય નારી જેટલી સહનશીલતા, ત્યાગવૃત્તિ, મમતા, પ્રેમ વગેરેની. ભાવના વિકસી નથી. પરિણામે અહીંના સમાજમાં લગ્ન વિચ્છેદના પ્રશ્નો સહજ રીતે અને વિશેષ પ્રમાણમાં ઉદ્દભવે છે, જ્યારે પૂર્વની સંસ્કૃતિમાં તેનું પ્રમાણ પશ્ચિમની સરખામણીએ અ૫ જણાય છે. નારી સહનશીલતાની મૂર્તિ મનાય છે. (૮) પશ્ચિમને માનવી પૂર્વના માનવીની સરખામણીમાં વધુ ચંચળ, કાબેલ અને ઉદ્યમી છે, જ્યારે પૂર્વને માનવી તિતિક્ષાવૃત્તિવાળા (કુદરતને પ્રપ સહન કરી દુઃખ સહન કરવાવાળા) શાંત અને સંતોષી છે. (૯) પૂર્વની સંસ્કૃતિમાં વિવિધ પ્રજાઓનું મિશ્રણ થયું હોવાથી તે જટિલ અને વિવિધ રંગી છે. તેમાં ઘણી પ્રજાઓના આચાર વિચારને શંભુમેળે જેવા મળે છે. આમ છતાં વિવિધતામાં એકતા એ તેનું આગવું લક્ષણ છે. પશ્ચિમની સંસકૃતિમાં આટલું વૈવિધ્ય જોવા મળતું નથી. આમ આપણે જોઈએ છીએ કે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ઘડતરનાં પરિબળો ભિન્ન ભિન્ન છે. બંને પ્રદેશની પ્રજામાં બાહ્ય આચાર વિચારમાં ઘણે તફાવત નજરે પડે છે. પૂર્વ અને પશ્ચિમને સંપર્ક વધતાં પ્રજાની કેળવણી, સાહસવૃત્તિ, આદર્શ, નીતિમત્તા, વેપાર, ધર્મ, વ્યવહાર, રાજ્ય વગેરે અનેક તો ઉપર વિવિધ પ્રકારની અસર વર્તાય છે. જગતને એકેય વિદ્યમાન ધર્મ પશ્ચિમમાં જન્મેલે નથી. એ સૌના જન્મ ભારત, ઈરાન કે પેલેસ્ટાઈનમાં થયા છે. ખ્રિસ્તી ધર્મ પૂર્વને ધર્મ છે પણ પશ્ચિમમાં ફેલાયે હોવાને લીધે તેનું ઘડતર પશ્ચિમના માનસને અનુરૂપ થયું છે.. Page #230 -------------------------------------------------------------------------- ________________ -૨૨૨ ભારતીય ધર્મો પશ્ચિમની સંસ્કૃતિની ભારતીય ધર્મો પર અસર અંગ્રેજો ભારતમાં સત્તા સ્થાને આવતાં ભારતીય પ્રજાને યુરોપીય પ્રજા સાથેને સંપર્ક વધે. વહીવટી ક્ષેત્રમાં સરળતા થાય એ માટે અંગ્રેજોએ ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત કરી. આમાં ભારતના સમાજસુધારક રાજા રામમેહન રોય, દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્રસેન વગેરેને સાથ મળ્યો. ધીરેધીરે પ્રજામાં અંગ્રેજી ભાષાનું અકિષણ વધવા લાગ્યું. કઈ પણ સમાજમાં નવી વસ્તુ એકદમ સ્વીકારાતી નથી, પણ ધીરે ધીરે તેનું મહત્વ સમજાતાં પ્રજ તેને અપનાવે છે. શરૂઆતમાં એકલા પડી જવાની બીકે ઘણું લકે એ જોખમ લેવા તૈયાર થતાં નથી, પણ ધીરે ધીરે તેને લાભ જણાતાં તેના રંગે રંગાય છે. ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ વિશે પણ એમ જ બન્યું. શરૂઆતમાં અંગ્રેજી શિક્ષણ પ્રત્યે ઘણા ભારતીયો નફરતની દષ્ટિએ જોતા હતા, પણ જેમ જેમ માનવીને તેના લાભ વર્તાતા ગયા તેમ તેમ તેને ઝડપથી સ્વીકાર થતે ગયે. ભારતમાં સ્મૃતિઓએ આપેલી ધર્મભાવના અને તેમણે નિમેલી સમાજ-વ્યવસ્થા સદીઓ સુધી પ્રભાવશાળી રહ્યાં. મુસલમાનોને સંપર્ક પછી પણ તેમાં નોંધપાત્ર ફેરફાર ન થયા, પણ ઓગણીસમી સદીમાં પશ્ચિમની સંસ્કૃતિને સંપર્ક વધતાં ભારતીય ધર્મોમાં પ્રવર્તતી રૂઢિચુસ્તતા અને સંકુચિતતાને પ્રજાને ખ્યાલ આવ્યું. તેણે ભારતમાં પ્રચલિત અંધશ્રદ્ધા, અજ્ઞાનતાનાં દર્શન કરાવ્યાં. તેનાથી -ભારતમાં નવજાગૃતિ આવી. ધર્મ અને સમાજસુધારણાની ચળવળ શરૂ થઈ. પશ્ચિમની સંસ્કૃતિની અસરને લીધે ભારતીય પ્રજામાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સામાજિક અને ધાર્મિક રીતરિવાજોને ચકાસવાની નૂતન દૃષ્ટિ આવી. તેનાથી ભારતીય પ્રજાને ધર્મોમાં પ્રચલિત અનિષ્ટોનું સાચું સ્વરૂપ સમજાયું. સમાજમાં ધર્મના નામે જે પાખંડે અને અત્યાચારો (સતીપ્રથા જેવા) ચાલતાં હતાં તેનું પ્રત્યક્ષ ભાન થયું, સમાજમાં ધાર્મિક અને સામાજિક ક્રાંતિ સર્જાઈ. આમાંથી પ્રજામાં રાષ્ટ્રીય ચેતના જાગી. પ્રજાને પોતાની ગુલામીને ખ્યાલ આવતાં સ્વતંત્ર થવાની તમન્ના જાગી. ધીરે ધીરે ભારતીય સમાજમાં અંગ્રેજી શિક્ષણને વ્યાપ વધતાં પશ્ચિમની સંસ્કૃતિની અસર વર્તાવા લાગી. સહુ પ્રથમ તેની અસરથી પ્રજાનાં ખોરાક, પહેરવેશ અને રીતભાતમાં ઝડપી પરિવર્તન આવ્યું. અંગ્રેજી શિક્ષણ પામેલા ઘણું યુવાને ને પ્રાચીનકાળથી ચાલી આવતી વડીલેને નમસ્કાર કરવાની પદ્ધતિ શરમજનક લાગી. તેઓ મિત્ર સાથે “Good Morning' સંબંધનથી વ્યવહાર કરવા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ભારતીય ધર્મો પર પશ્ચિમની સંસ્કૃતિની અસર લાગ્યા. ઘણું યુવાનોએ પિતાના નામમાં અંગ્રેજીકરણ દાખલ કર્યું. યુવાને ખાનપાનની બાબતમાં ધર્મનાં બંધનેને ત્યાગ કરવા લાગ્યા. પશ્ચિમની સંસ્કૃતિએ ભારતમાં પ્રચલિત કેળવણીનું માળખું બદલી નાખ્યું. અભ્યાસના વિષયે, દષ્ટિ અને પદ્ધતિ બદલાયાં. પ્રાચીન કેળવણું ઉપર ધર્મની જે પકડ હતી તે નાશ પામી, પશ્ચિમની પ્રજાએ જે નૂતન જીવન આદર્શો વિકસાવ્યા હતા તેનું અકિર્ષણ ભારતમાં વધવા લાગ્યું. ગ્રીક અને લેટીન સાહિત્યના અભ્યાસ અને વિવિધ ક્ષેત્રે વિકસી રહેલા વિજ્ઞાને ભારતીય પ્રજાને ધર્મનીતિના પ્રશ્નોને સમજવાની નવી દૃષ્ટિ આપી. આના પરિણામે સર્વગ્રાહી ધર્મભાવનાની ખેજ શરૂ થઈ. હિંદુધર્મ એ સત્ય અને એકેશ્વરવાદના પાયા પર રચાયેલે ધર્મ હોવા છતાં તેમાં પ્રચલિત મૂર્તિપૂજા અને વિવિધ દેવવાદની ભાવનાથી અનેક દૂષણે પેદા થયાં છે, તેને પ્રજાને ખ્યાલ આવવા લાગ્યો. આના પરિણામે ભારતમાં ધાર્મિક સુધારણની ભાવનાએ વેગ પકડ્યો. ખ્રિસ્તી મિશનરીઓએ અંગ્રેજી ભાષાના શિક્ષણની સાથે સાથે શાળાઓમાં બાઈબલ અને ખ્રિસ્તી ધર્મના અભ્યાસને વિકસાવવા માંડ્યો. તેનાથી આકર્ષાઈ અનેક હિંદુ ખ્રિસ્તી બનવા લાગ્યા. આ પરિસ્થિતિ અટકાવવા રાજા રામમોહન રેય જેવા વિદ્વાને જાગ્રત થયા. હિંદુઓને ખ્રિસ્તી બનતા અટકાવવા રાજા રામમોહન રયે ભારતના સર્વ ધર્મો અને અગત્યનાં ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરી બ્રાહ્મધર્મની સ્થાપના કરી. તેમણે ખ્રિસ્તી ધર્મને ખ્યાલમાં રાખી વેદને હિંદુધર્મને આધારભૂત ગ્રંથ માને, પણ તે ઈશ્વર પ્રણીત છે એ વાતને અસ્વીકાર કર્યો. તેમણે મૂર્તિ પૂજાને વિરોધ કરી એકેશ્વરવાદની ભાવને વિકસાવવા પ્રયત્ન કર્યા. આ કાર્યમાં શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર વગેરેને તેમને સુંદર સહકાર મળ્યો. તેમના કાર્યને આ વિભૂતિઓએ આગળ વધાયું. આ બ્રાહ્મધર્મ ધીરે ધીરે બ્રહ્મોસમાજ તરીકે ઓળખાવા લાગ્યો. તેના પાયાના સિદ્ધાંતોમાં બ્રહ્મ, એકેશ્વરવાદ, સત્ય, ભક્તિ વગેરે હિંદુધર્મનાં મહત્ત્વનાં તોને સમાવેશ થયેલ છે. બ્રહ્મસમાજની અસર ધીરે ધીરે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાવા લાગી. મુંબઈમાં આ કાર્યને આગળ વધારવા બ્રહ્મસમાજના સિદ્ધાંતને નજર સમક્ષ રાખી દબા પાંડુરંગ અને તેમના સાથીઓએ “પરમહંસ” મંડળીની સ્થાપના કરી. આ મંડળીને મુખ્ય ઉદ્દેશ મૂર્તિપૂજાને નિષેધ અને એકેશ્વરવાદના સ્વીકાર સાથે Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ભારતીય ધર્મો જાતિપ્રથાને દૂર કરવાનું હતું. આ મંડળીને મુખ્ય હેતુ જાતિપ્રથાને દૂર કરવાને હોવાથી તેમાં મુસલમાનોને પણ દાખલ કરવામાં આવ્યા હતા. આ સંસ્થાના કાર્યને. આરંભ અને અંત પ્રાર્થનાથી થતું. જાતિભેદને દૂર કરવાના વિવાદને લીધે આ સંસ્થાને વિકાસ યોગ્ય રીતે ન થયું. તેની પ્રવૃત્તિ મંદ પડતાં તેમાં રહેલી જ્ઞાતિભેદની વાતને અલગ પાડી. વેદ અને તેના ઉપદેશને કેન્દ્રમાં રાખી નવી કાર્યપદ્ધતિ સાથે પ્રાર્થના સમાજ નામની નૂતન સંસ્થા અસ્તિત્વમાં આવી. આ સમાજની પ્રવૃત્તિઓમાં રાજકીય કે ધાર્મિક મતભેદેની ચર્ચાને કોઈ સ્થાન ન હતું. બંગાળના અગ્રગણ્ય બ્રહ્મો પ્રચારક કેશવચંદ્રસેને મદ્રાસમાં. વેદ સમાજ નામની એક સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા મૂર્તિપૂજાને વિરોધ કરી લેકને સત્યના માર્ગે વાળી સમાજમાં ધાર્મિક પ્રવૃત્તિઓ આચરવાને આશય હતો. પ્રાર્થના સમાજની પ્રવૃત્તિને ધીરે ધીરે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારો વેગ મળ્યો. અમદાવાદના શ્રી ભોળાનાથભાઈ તથા રા. બ. રણછોડલાલભાઈના નેતૃત્વ હેઠળ અમદાવાદમાં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ, ધીરે ધીરે પ્રાર્થના સમાજમાં સભ્યસંખ્યા વધવા લાગી, પણ સમય જતાં મૂર્તિપૂજા વિષે સભ્યોમાં મતભેદ જાગતાં તેની પ્રવૃત્તિઓમાં ઓટ આવવા લાગી. અહીંના ઘણા સભ્ય બંગાળની માફક જાતિભેદ કે મૂર્તિપૂજાને દૂર કરવાની વૃત્તિવાળા ન હોવાથી છેવટે સંસ્થાને ટકાવી રાખવા એમ નક્કી કરવામાં આવ્યું કે જેની ઈચ્છા હોય તે કોઈ પણ જાતના માધ્યમ વગર ઈશ્વરની ઉપાસના કરવાની પ્રતિજ્ઞા લે. આમ સંસ્થાને ટકાવી રાખવા તેના મૂળભૂત સિદ્ધાંતમાં સમચિત ફેરફાર કરવામાં આવ્યા. બ્રહ્મસમાજ અને પ્રાર્થના સમાજની સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્યસમાજની પ્રવૃત્તિએ ઉત્તર ભારતમાં ઠીક ઠીક ધાર્મિક ક્રાંતિ આણી. આ સંસ્થાને મુખ્ય ઉદ્દેશ એકેશ્વરવાદ, સત્ય અને વેદનું મહત્ત્વ સમજાવી પ્રજાને ધાર્મિક વિકાસ સાધવાનું હતું. તેઓ વેદ ઈશ્વર પ્રણીત છે એમ માનતા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતી એ અનેક ઠેકાણે ગુરુકુલ સાથે વેદના અધ્યયનને કેન્દ્રમાં રાખી ધાર્મિક સુધારણા કરવાની શરૂઆત કરી. તેમણે સર્વધર્મોના મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખી હિંદુધર્મને નવીન જોમ અને જુસ્સાને ટકાવી રાખે. તેમનું મુખ્ય કાર્ય મૂર્તિપૂજાનું ખંડન અને વૈદિક ધર્મને વિકાસ કરવાનું હતું. બ્રહ્મોસમાજ અને પ્રાર્થના સમાજ વેદ ઈશ્વર પ્રણીત છે તે માન્યતા સિવાયના આર્યસમાજના અન્ય સિદ્ધાંત સાથે સહમત હતા. આર્યસમાજ પશ્ચિમની સંસ્કૃતિના પ્રભાવ નીચે નહિ પરંતુ મૂળ વેદધર્મના પ્રભાવ નીચે પાંગર્યો હતે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો પર પશ્ચિમની સંસ્કૃતિની અસર ૨૨૫ જેમ જેમ ભારતમાં પશ્ચિમની સંસ્કૃતિની અસર વધતી ગઈ તેમ તેમ ભારતને યુવાવર્ગની માન્યતાઓ' અને 'આકાંક્ષાઓમાં ફેરફાર થવા લાગ્યા. તે હિંદુધર્મથી વધારે ને વધારે વિમુખ બનવા લાગે. બ્રહ્મસમાજે અને પ્રાર્થના સમાજની પ્રવૃત્તિઓમાં તેમને ખ્રિસ્તી ધર્મની અસર વર્તાવા લાગી. આર્ય સમાજની. ખંડનાત્મક પ્રવૃત્તિઓથી તેમને સંતોષ ન થયે. આવી સ્થિતિમાં મેડમ પ્લેટસ્કી. અને લકેટે થિયોસોફિકલ સોસોયટીની સ્થાપના કરી. આ સંસ્થાને મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મ અને વિદ્યાના અભ્યાસ દ્વારા સનાતન ધર્મનાં સર જેવાં કે. વિશ્વબંધુત્વ, સર્વધર્મ સમભાવ, ચિતન્યને સ્વીકાર વગેરે વિકસાવવાને હતો. શરૂઆતમાં આ સંસ્થાની પ્રવૃત્તિને ચગ્ય વિકાસ ન થયા, પણ જ્યારે શ્રીમતી એની બેસન્ટે તેનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે તે સંસ્થા લોકપ્રિય બની. આ સંસ્થાએ ભારતમાં સ્વધર્મ માટે મમત્વની લાગણી પેદા કરી. ભારતીય પ્રજાનું જીવન ઉન્નત અને સંસ્કારી બને એ માટે પ્રચારકાર્ય શરૂ કર્યું. આ સંસ્થાઓની સાથે સાથે સ્વામી વિવેકાનંદે પણ ભારતીય પ્રજામાં ધાર્મિક ચેતના લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું. હિંદુધર્મ ઉપરનાં તેમણે શિકાગોની પરિષદમાં આપેલાં વ્યાખ્યાનેથી દેશ અને વિદેશી પ્રજામાં હિંદુધર્મ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવાની તમન્ના જાગી. આનાથી હિંદુધર્મની પુનર્રચનાના કાર્યને વેગ મળે. સ્વામી રામતીર્થે પણું વિવેકાનંદની માફક પરદેશોમાં વ્યાખ્યાને આપી હિંદુ ધર્મનું હાર્દ સમજાવવા સક્રિય પ્રયને ક્ય. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસે અશ્રદ્ધાળુ અને નવશિક્ષિત યુવકને ઈશ્વરના અસ્તિત્વની પ્રતીતિ કરાવી અનેક યુવાનોમાં હિંદુધર્મ માટે શ્રદ્ધા અને પ્રેમ જગાડયાં. આમ પશ્ચિમની સંસ્કૃતિને ભારતમાં વ્યાપ વધતાં ધર્મના ક્ષેત્રો નેધપાત્ર ફેરફાર થયા. નવશિક્ષિત યુવાનોમાં ધાર્મિક મતભેદે તથા ધર્મના ક્ષેત્રો ચાલતાં પાખંડે દૂર કરવાની મહત્ત્વાકાંક્ષા જાગ્રત થઈ. સમગ્ર હિંદુ સમાજ શુદ્ધ ધર્મથી વિમુખ હતા પણ પશ્ચિમના પરિચયે તેનામાં મૂર્તિપૂજા, વિવિધ સંપ્રદાય, ધાર્મિક માન્યતાઓ વગેરેને ચકાસવાની સાચી સમજ આવી. પશ્ચિમની સંસ્કૃતિએ ભારતીય પ્રજાના ધર્મને સુધાર્યો એવું નથી. એણે નવશિક્ષિત વર્ગમાં પિતાના રાષ્ટ્રધર્મ કે જાતિધર્મ વિશે અશ્રદ્ધા પ્રગટાવી. પિતાને ખે પ્રભાવ ફેલાવી તેમની રાષ્ટ્રિય અસ્મિતા ઘટાડી દીધી, જ્યારે પશ્ચિમની, પ્રજાએ ઈતર ધર્મેને આ પ્રમાવ ઝીલી પિતાની ધાર્મિક સંસ્કૃતિને ભાગ્યે જ ઉવેખ કે વિસારી છે.” Page #234 -------------------------------------------------------------------------- ________________ २२६ ભારતીય ધર્મો પશ્ચિમના કેટલાક જિજ્ઞાસુઓ તથા મુમુક્ષુઓ વિવેકાનંદ કે ગાંધીજી જેવાના પ્રભાવથી ભારતીય ધર્મ અને દર્શને તરફ આકર્ષાયા. એમાં બૌદ્ધધર્મ તથા વેદાન્ત દર્શને મહત્ત્વને ભાગ ભજવ્યો. હવે જૈનધર્મે પણ થોડીક શરૂઆત કરી છે. અમેરિકામાં તે હરકેઈ નવા નવા સંપ્રદાયને અનુયાયીઓ મળી રહે છે. એ રીતે ત્યાં હરેકૃષ્ણ સંપ્રદાય લોકપ્રિય થયે. મહેશગીને ધ્યાનયોગ અને આચાર્ય રજનીશજીને પ્રેમગ પણ લોકપ્રિય બન્યા છે. એકતરફ પ્રવાહ તે વિકસિત સંસ્કૃતિ તરફથી અવિકસિત સંસ્કૃતિ તરફ જ વહે. ભારતીય સંસ્કૃતિમાં સત્ત્વ હોય તો તેને કંઈ પણ પ્રભાવ પશ્ચિમ પર પડે. શરૂઆતમાં લાધવ ગ્રંથિથી ભારતીયને પોતાની સંસ્કૃતિને ઊતરતી ગણી પશ્ચિમની સંસ્કૃતિથી અંજાઈ જતા. ધીરે ધીરે રાષ્ટ્રિય અસ્મિતા વિકસતાં તેઓએ પશ્ચિમના વિચારકે પર પણ કંઈ પ્રભાવ પાડ્યો. તેમને હવે સમજાવા લાગ્યું છે કે ભારતીય ધર્મોમાં અનેક સારાં તત્ત્વ છે. તેઓ સહિષ્ણુતા સાથે -સમભાવ અને બંધુભાવ પણ રાખે છે. જુદા જુદા ધર્મો એકબીજાના સમાગમમાં આવે ને એકબીજાને મદદગાર થાય એવી તેની માન્યતા છે. પશ્ચિમની સંસ્કૃતિની ભારતીય સમાજ ઉપર જેટલી સારી અસર થઈ છે તેના કરતાં ખરાબ અસર સવિશેષ થઈ છે. પશ્ચિમની સંસ્કૃતિએ નારી પ્રતિષ્ઠાના બહાને ભારતીય પ્રજાની નીતિનાં ધોરણમાં શિથિલતા આણી. સંયુક્ત કુટુંબ પ્રથા નષ્ટ થતાં લગ્નોમાં ગોત્ર, પ્રવર, લોહીની શુદ્ધતા વગેરેને જે આગ્રહ રાખવામાં આવતા હતે તે દૂર થતાં સ્ત્રી પુરુષના પસંદગીના ખ્યાલ બદલાયા. તેના પરિણામે સમાજમાં લગ્ન-વિચ્છેદના પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા. સમાજમાં ધર્મ અને વ્યવહાર વચ્ચે માટે તફાવત પડ્યો. વ્યવહારમાં જેને નીતિ તરીકે ઘટાવવામાં આવી તે ધર્મની દૃષ્ટિએ અતીતિ કહેવાઈ. આવી પરિસ્થિતિ સર્જાતાં સમાજમાં દાનધર્મ વગેરેની ભાવનામાં ઓટ આવી. દેશમાં નીતિ અને સદાચારનાં ધોરણે મંદ પડતાં વેપારમાં અનીતિ અને શિથિલતાએ પ્રવેશ કર્યો. ભારતીય પ્રજાની શાખમાં મા ઘટાડો થશે. સરકાર તરફને કરબેજ વધતા પ્રજામાં કચેરીનું પ્રમાણ વધવા લાગ્યું. સામાન્ય માનવીની આવકનું પ્રમાણ ઘટતાં સમાજમાં અમીર અને ગરીબ વર્ગો વચ્ચે સંઘર્ષ વધવા લાગ્યો. વેપારીઓની સાહસિક વૃત્તિ નાશ પામી. દેશમાં આર્થિક અસમાનતા વધવા લાગી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધ પર પશ્ચિમની સંસ્કૃતિની અસર २२५ આમ પશ્ચિમની સંસ્કૃતિએ ભારતીય પ્રજાનાં નીતિ, વિચાર, કેળવણી, ધર્મ, વ્યવહાર, સાહિત્ય, વેપાર વગેરે ઉપર વ્યાપક પ્રમાણમાં અસર કરી. ભારતીય - જીવનધોરણ બદલાઈ ગયું. સામાન્ય સમીક્ષા . પૂર્વની કે પશ્ચિમની કોઈ પણ સંસ્કૃતિ સ્વયંપૂર્ણ તે નથી જ. આજે તે દરેક માનવી અસ્તવ્યસ્ત, અસહાય અને ભેગા મળીને આગળ વધવાને માટે અશક્ત દેખાય છે. દરેક ઠેકાણે વાડાબંધી છે. વાદનું વર્ચસ છે. દરેક પ્રજાની આર્થિક અને સામાજિક સમસ્યાઓ વિકટ છે. પ્રજાના આર્થિક અને સામાજિક ઉદ્ધારને પ્રશ્ન આજે દરેક દેશ માટે પ્રાણપ્રશ્ન છે. આ સર્વેમાંથી મુક્તિ મેળવવા પૂર્વ અને પશ્ચિમની પ્રજાએ તેમના ભવ્ય ઈતિહાસના ખોટા ખ્યાલો છોડી દઈને એકબીજાની નજીક આવવું જોઈએ. પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમના. ભૌતિકવાદને સમન્વય થાય તે સમગ્ર માનવજાતને ઉદ્ધાર થાય. એ હેતુને ખ્યાલમાં રાખીને વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ગાંધીજી જેવાએ માનવ કલ્યાણનું કાર્ય આરંવ્યું. ગાંધીજીએ લોકસેવાના કાર્યમાં પ્રજાના સામાજિક, રાજકીય, આર્થિક અને નૈતિક ઉદ્ધારને કેન્દ્રમાં રાખ્યાં છે. અસ્પૃશ્યતા અને જ્ઞાતિની ઉચ્ચ-નીચતાની વિભાવના અને પ્રેતભેજન જેવાં અનિષ્ટનું નિવારણ કરવામાં તેમના આચાર તથા ઉપદેશે હિંદુ સમાજ પર પ્રબળ અસર કરી. લોકસેવાની એમની આ ભાવનામાં પ્રાચીન ભારતની આધ્યાત્મિકતા અને ખ્રિસ્તી ધર્મની વિશ્વપ્રેમની વૃત્તિ નજરે પડે છે. ગાંધીજીને તેમની આંતરજ્ઞાતીય લગ્ન અને પ્રીતિભોજન વિશેની માન્યતા આધુનિક માણસને અનુકૂળ એ ન. માર્ગ દર્શાવે છે. વિવેકાનંદે પરમતત્વની શોધ નવા સ્વરૂપે કરી. કેઈ પણ સંપ્રદાયના. અનુયાયીઓ તેમની વિચારસરણ અપનાવી શકે એવી પ્રાચીન–અર્વાચીન પદ્ધતિએ તેમણે પોતાના વિચારે જગત સમક્ષ મૂક્યા. તેમણે સંન્યાસીઓ માટે ખ્રિસ્તી મિશનરીઓને લોકસેવાને આદર્શ અપનાવ્યો. પરિણામે પૂર્વ અને પશ્ચિમના સર્વ દેશે તેમના તરફ આકર્ષાયા. પૂર્વ અને પશ્ચિમને માનવ સમાજ એકબીજાની નિકટ આવવા લાગે. સમાજને કુટુંબ પ્રેમ, નગરસેવા અને દેશસેવાના આદર્શો બદલાયા. વિશ્વબંધુત્વની ભાવના ધીરેધીરે વિકસવા લાગી. સમગ્ર માનવ સમાજ ધર્મ, તત્વચિંતન, વિજ્ઞાન અને કલાસર્જન દ્વારા આત્મસાક્ષાત્કાર કરવા પ્રેરાયે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ધર્મો પૂર્વ અને પશ્ચિમને સમંવય વિચારપૂર્વક થાય તે સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય. આથી જ વિનેબાજીએ કહ્યું છે કે “આજની દુનિયાને વર્તમાન વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવો હશે તે ધર્મ અને વિજ્ઞાનને સમન્વય કર્યો વિના છૂટકે નથી. તેઓએ સૂત્ર આપ્યું છે કે વિજ્ઞાન + ધર્મ = સર્વોદય અને વિજ્ઞાન - ધર્મ = સર્વનાશ.” આપણે ક માર્ગ લેવા–સર્વોદયને કે સર્વનાશને આપણે વિચારવાનું છે. ૧૧. સંદર્ભ થશે આચાર્ય, આનંદશંકર ધ્રુવ હિંદુ વેદધર્મ, વડોદરા. ૧૯૬૦ ઠાકર, ધીરુભાઈ. એ. મણિલાલના ત્રણ લેખ, ગુજરાત વિદ્યાસમાં, અમદાવાદ. ૧૯૪૯ પટેલ, ચી. ન. ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખ, અમદાવાદ. ૧૯૭૮ પારેખ, નગીનદાસ. ના. પૂર્વ અને પશ્ચિમ, અમદાવાદ. ૧૯૪૫ પારેખ, હીરાલાલ. ત્રી. ગુજરાતનું રેખાદર્શન, અમદાવાદ. ૧૯૭૬ શુકલ, ચંદ્રશંકર, પ્રા. ધર્મોનું મિલન, મુંબઈ. ૧૯૪૭ Majumdar, R. C. British Paramɔuntcy and Indian (Gen.Ed.) Renaissance, Bombay. 1965 Radhakrishnan; East and west in Religion, Sarvapalli London. 1949 Page #237 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક શબ્દસૂચિ ગુજરાતી-અંગ્રેજી 241924— Inscription પુરાવશેષ-Ancient remain અવતાર–Incarnation. પ્રશસ્તિ-Eulogy. એકશૃંગ-Unicorn. પ્રતિમા–lcon એકેશ્વરવાદ-Monotheism 31131d-Ancient ઐતિહાસિક–Historical પ્રાગૈતિહાસિક–Prehistoric કિટલે-Fort ભૂમિદાહ–Burial ખેતી–Agriculture યુગ–Age 314144Nich રાજધાની–capital l-Cave 91747-Shrine તત્વજ્ઞાન–Philosophy Re4--Sculpture 119147-Copper-Plate સંપ્રદાય-cult દસ્તાવેજ–Document 2017.xs-Social 84541-Legend સાહિત્યિક-Literary દાનપત્ર-Grant સાંસ્કૃતિક–cultural દેરાસર–Jain temple, સિક્કો–coin દેવાલય–Temple 2.41464–Architecture ધાર્મિક-Religious fura-Condition નગર સંસ્કૃતિ-Urban culture Page #238 -------------------------------------------------------------------------- ________________ Age——યુગ Agriculture—ખેતી Ancient-201 Ancient remains—પુરાવશેષ Architecture-29144 Burial~~ભૂમિદાહ, દફન Capital—રાજધાની CaveCoin—સિક્કો Conditions—સ્થિતિ Cult—સોંપ્રદાય Cultural—સાંસ્કૃતિક Eulogy-la Fort—કિલ્લે Grant-47 Historical—ઐતિહાસિક Icon—પ્રતિમા Incarnation-24912 English to Gujarati Inscriptions—અભિલેખ Jain temple—દેરાસર Legend- દંતકથા Literary~~સાહિત્યિક Monastery—વિહાર (મઠ) સંધારામ Monotheism~એકેશ્વરવાદ Nich~ગવાક્ષ Philosophy—તત્ત્વજ્ઞાન, દર્શન Prehistoric—પ્રાગૈતિહાસિક Religions—ધાર્મિક Sacrament—સ સ્કાર Sculpture—શિલ્પ Shrine—શિખર Social—સામાજિક Temple-દેવાલય Unicornએકશું ગ Urban culture—નગર સ ંસ્કૃતિ Page #239 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પરિચય ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન સંસ્કૃતિ હોઈ ઘણું પ્રાચીનકાળથી ભારતમાં ધર્મનું મહત્ત્વ સ્વીકારાયું છે. ધર્મ એ સમાજને પ્રાણ છે. પ્રસ્તુત ગ્રંથમાં ભારતમાં પ્રવર્તતા સર્વ ધર્મોના સ્વરૂપની ઝાંખી કરાવી તેના સિદ્ધાંત, સંપ્રદાય, -તીર્થધામો, દેવસ્થાને, શિલ્પો, સંતો વગેરેને ખ્યાલ આપી ભારતની ધાર્મિક સ્થિતિનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે. વિશેષ અભ્યાસ માટે દરેક પ્રકરણને અંતે ઉપયોગી સંદર્ભગ્રંથની યાદી આપેલ છે. ટૂંકમાં ભારતીય સંસ્કૃતિના અભ્યાસને અનુલક્ષીને તૈયાર કરેલ આ ગ્રંથ ભારતના વિવિધ ધર્મો વિશે નોંધપાત્ર માહિતી પૂરી પાડે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ પરામકના અભિપ્રાય ભારતીય પ્રજાના જીવનમાં ધર્મ મહત્તવનું સ્થાન ધરાવે છે. એ પ્રાના વિવિધ વર્ગ જે ધર્મો અનુસરે છે. તેમાંના ધણી ભારતમાં ઉદ્દભવેલા છે. હિંદુ ધર્મનું પૂર્વકાલીન સ્વરૂપ શ્રુતિમાં અને ઉત્તરકાલીન સ્વરૂપ સ્મૃતિમાં નિરૂપાયુ છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પણ ભારતમાં જ ઉત્પન્ન થયા છે. શીખ ધર્મને ઉદ્દભવ પણ ભારતમાં થયેલ છે. ભારતમાં કેટલીક વિદેશી પ્રજુએ આવી વસી, તેઓ દ્વારા અહીં ઇસ્લામ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી વગેરે વિદેશી ધર્મ પણ પ્રચલિત થયાં, આ સર્વ ભારતીય ધર્મોના અભ્યાસ ભારતીય સંસ્કૃતિના અધ્યયનના એક અગત્યના વિષય છે. હૈ. આચાર્યો આ પુસ્તકમાં બંને પ્રકારના ભારતીય ધર્મોના વિશદ પરિચય આપ્યો છે. એમાં એ ધર્મોના ઉદ્ભવ તથા વિકાસ, એના સિદ્ધાંત, એના શાસ્ત્રઢ થા ઈત્યાદિની માહિતી આપવામાં આવી છે. ભારતીય ધર્મોના વિષ્યના અભ્યાસ માટે આ પુસ્તક અનેક રીતે ઉપયોગી નીવડે તેમ છે. હરિપ્રસાદ શાસ્ત્રી પરામર્શક ભારતીય ધર્મો કિંમત રૂ. 20-20