SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ જૈનધમાં પૂજા જૈનધમ માં તીથ કરાની પૂજા થાય છે, પણ અહીં હિંદુધર્માંની માફક પૂજાના હેતુ દેવાની કૃપા વાંછવાના નથી, પણુ અહીં પૂજા દ્વારા માનવી સારાં કર્મો કરવા પ્રેરાય, દિવ્યતાના માર્ગે ગમન કરે તેવી માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવાના આશય રહેલા છે. તીર્થંકરા તેમ જ ધર્મ પ્રથાના આદેશનું સ્મરણ કરીને માદન મેળવવું એ પૂજાને! હેતુ છે. મન અને વિચાર શુદ્ધ હોય તા જ આ શકય બને. આ માટે જૈનધમ માં વિવિધ પ્રકારના આચારા પ્રખાવ્યા છે. આચારા દ્વારા મ નથી મનની શુદ્ધતા પ્રાપ્ત કરી શકે. આમ પૂજા દ્વારા માનવીને જીવનના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે. ટૂંકમાં જૈનધર્મ મનુષ્યની ધાર્મિક સ્વત ંત્રતામાં માને છે, તે કર્મને વધારે મહત્ત્વ આપે છે. કર્માંનાં ફળ દરેક મનુષ્યને ભોગવવાં જ પડે છે. દરેક મનુષ્ય પોતાનાં કર્મો માટે જવાબદાર હોય છે. તીર્થં કરા મનુષ્યને પૂર્ણતા મેળ વવાના માર્ગ બતાવે છે. સમ્યક્દર્શન. સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્યને જે અનુસરે છે તે જીવનમાં પૂર્ણતાના માર્ગે પ્રયાણ કરે છે. ૧૦૯ જૈનધર્મના સંપ્રદાયે આ ધર્મના બે મુખ્ય સંપ્રદાયા છે: (૧) શ્વેતાંબર (૨) દિગંબર. સમય જતાં આ બે શાખાએામાંથી અનેક ગચ્છ અને પેટા ગુચ્છ અસ્તિત્વમાં આવ્યા છે. સામાન્ય રીતે એમ મનાય છે કે બિહારમાં ભયંકર દુકાળ પડતાં ઈ. સ. પૂ. ૨૯૮માં કેટલાક સાધુએ સાથે ભદ્રબાહુ નામના આચાર્ય દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું. કેટલાક બિહારમાં રહ્યા, દુકાળની સ્થિતિ શાંત પડતાં વગેરે પાછા બહાર આવ્યા. અહીં તેમણે જોયુ` કે જૈન સાધુએના ઘણા જ ફેર પડેલ છે. તેમણે વસ્ત્રો ધારણ કરવા માંડત્યાં છે. ભદ્રબાહુએ મહાવીરના પ્રખાધેલ નિયમે ચાલુ રાખવાના અનુરાધ કર્યાં, આમાંથી જૈન આચાર્ય ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર વચ્ચે મતભેદ શરૂ થયા. સ્થૂલભદ્રના ઉપદેશને પરિણામે ઉત્તરમાં રહેલા સાધુએએ શ્વેત વસ્ત્રો ધારણ કરવાનાં ચાલુ રાખ્યાં. તેમાંથી શ્વેતાંબર અને દિગંબર એવી બે શાખાઓ શરૂ થઈ. ઈ. સ.ના પહેલા સૈકામાં આ બે વિભાગોએ ફાયમી સ્વરૂપ ધારણ કર્યું. આ ભેદ મૂળમાં તા સાધુએમાં પડચો હતા, પાછળથી શ્રાવકામાં ઊતરી આવ્યો હતા. Jain Education International ખતે સોંપ્રદાયામાં કાઈ પાયાના મતભેદો જોવા મળતા નથી, તેમાંના કેટલાક ગૌણુ ભેદે આ પ્રમાણે છે : (૧) શ્વેતાંબરા તી...કાની પ્રતિમાઓને વસ્ત્ર પરિધાન For Private & Personal Use Only ભદ્રબાહુ આચારમાં www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy