________________
૧૩૨
(૩) બ્રહ્મચર્ય નું પાલન કરવું.
(૪) મૃષાવાદ વિરમણુ— અસત્ય ન ખેાલવુ. (૫) પૈશુન્ય વિરમણુ—ચાડી ખાવી કેનિંદા કરવી નહિ. (૬) ઔદ્દત્ય વિરમણ—કાઈનું અપમાન કરવું નહિ, (૭) વૃથાલાપ વિરમણુ—વધારેપડતું ખેલવું નહિ, (૮) લાભના ત્યાગ કરવા.
(૯) દ્વેષના ત્યાગ.
(૧૦) શાસ્ત્રોમાં શકા ન કરવી, શ્રદ્ધા રાખવી.
(F) પારમિતા—બૌદ્ધધર્મીમાં સંસારને એળખવા માટે છ પારમિતાએ
પ્રમેાધવામાં આવી છે :
ભારતીય ધર્મ
(૧) દાન પારમિતા—દાન આપવું. ધન, વિદ્યા વગેરેનું દાન આપવું. (૨) શીલ પારમિતા—ઉપર જણાવેલાં વ્રતાનું પાલન કરવુ.
(૩) ક્ષાન્તિ પારમિતા—કરુણા દાખવવી, અન્યના દોષોને માફ કરવા. (૪) વી પારમિતા——સંસારનાં પ્રલેાભના પર કાબૂ મેળવવા. જનકલ્યાણ માટે કાર્ય કરવું.
(૫) પ્રજ્ઞા પારમિતા——અસત્ય અને આ અષ્ટાંગ મા દ્વારા સાચુ જ્ઞાન મેળવવુ.
(૩) ચાર ભાવના—ખોદૂધ માં પણ જૈનધર્માંની માફક ચાર ભાવનાઓ (૧) મૈત્રી (૨) કરુણા (૩) મુદિતા અને (૪) ઉપેક્ષા—જણાવેલ છે. આ ભાવનાએ દ્વારા દરેક માનવીએ સદ્ભાવ કેળવી જીવનને અહિંસા, સત્ય અને કરુણાના માર્ગે વાળવાનું બૌદ્ધધર્મ માં જણાવેલ છે.
શરણ્ય
જેમ જૈનધર્મીમાં રત્નત્રયનું મહત્ત્વ છે તેમ બૌદ્ધધર્મ માં શરણયનું મહત્ત્વ છે. બૌદ્ધધર્મમાં મહત્ત્વનાં ત્રણ રત્નને શરણે જવાના આદેશ છે. આ ત્રણ રત્ના તે (૧) સંધ, (૨) ધર્મ અને (૩) જીદ્દ એટલે જ્ઞાની, બુદ્ધ રારળ મન્છામિ धम्मं शरणं गच्छामि । संघ शरणं गच्छामि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org