SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ભારતીય ધર્મ માનવજીવનને સત્ય અને અહિંસાના માર્ગે વાળ્યું.. જીવયા અને કરુણાની ભાવના વિકસાવી, ગૌતમમ્રુદ્ધની લેાકપ્રિયતાને લીધે બૌદ્ધધર્મ સહુ પ્રથમ એશિયામાં એવી કાઈ પ્રાચીન ભાષા ભાગ્યે જ હશે કે જેમાં અનુવાદ ન થયા હોય. ભારતના પાડાશી દેશોએ પેાતાની બૌધમ ને અપનાવ્યેા. આના પરિણામે ભારત બહાર ચીન, એશિયાના દેશો, શ્રીલંકા વગેરે દેશમાં ભારતીય સ ંસ્કૃતિને ફેલાવા થયા. આમ બૌદ્ધધનુ નોંધપાત્ર પ્રદાન વિશાળ ભારત'ના ક્ષેત્રમાં છે. ધર્મની બાબતમાં આ સર્વ દેશ ભારતને પોતાનું આધ્યાત્મિક પિયર માને છે, વિશ્વધર્મ બન્યો. બૌદ્ધધમ ગ્ર થાના અનુકૂળતા પ્રમાણે તિબેટ, અગ્નિ ભિક્ષુ સ ંધાની રચના અને વિકાસ એ બૌદ્ધધર્મીનું એક ઉજ્જવળ પાસુ છે. સદ્યાના વિકાસને લીધે ભારતમાં વિદ્યા અને સાહિત્યના વિકાસ થયા. આના પરિણામે ભારતમાં તક્ષશિલા, નાલંદા, વલભી, વિક્રમશિલા, જંગલ, ઉર્દુ તપુરી જેવાં વિશ્વવિદ્યાલયો અસ્તિત્વમાં આવ્યાં. વલભી અને નાલ ંદા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં વિદ્યાપીઠા હતાં. ધીરેધીરે ભારતમાંથી આશ્રમ શાળાનુ મહત્ત્વ ઘટવા લાગ્યું અને વિદ્યાકીય સસ્થાએ વિકસવા લાગી. ભારતીયકલાના ઇતિહાસમાં બૌદ્ધકલા એ તા આગવું પ્રકરણુ છે. સ્થાપત્ય, શિપ, ચિત્ર, કાવ્ય, નાટક વગેરેને બૌદ્ધધર્મ પાષણ આપ્યું છે. બૌદ્ધ સ્થાપત્યના ત્રણ વિભાગ પડે છે: સ્તૂપ, ચૈત્યગૃહ અને વિહાર. સાંચીના સ્તૂપ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે. બૌદ્ધધ ના પ્રભાવે સાંચી, ભારદ્ભુત, અમરાવતી અને નાગાર્જુનીકાણ્ડાની સમૃદ્ધ શિપસૃષ્ટિનું સર્જન થયું. ગુપ્તકાલીન બૌદ્ધ પ્રતિમા ઘણી જ આકર્ષક છે. તેમનાં મુખ આધ્યાત્મિક આભાથી પ્રકાશિત છે. નેત્રો નમેલાં અને કરુણાપૂર્ણ છે. ગાંધાર અને મથુરા શૈલીનાં શિલ્પે આકાર અને સૌષ્ઠવની દૃષ્ટિએ ઘણાં જ સુંદર છે. સારનાથમાંની ધર્મચક્રમુદ્રાવાળી બુદ્ધની પ્રતિમા ભાવ અને સોની દૃષ્ટિએ નોંધપાત્ર છે. c. મૂર્તિ કલા, ચિત્રકલા અને સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધધમે જે પ્રદાન કર્યુ તે અવર્ણનીય છે. એશિયાની સર્વોત્તમ કલાકૃતિઓના સબંધ બૌદ્ધધર્મ સાથે છે. સારનાથના અશૉક સ્થંભના ઉપરના ભાગ અને રામપુરવાને પથ્થરને વૃષભ એ સૌ કાલીન બૌદ્ઘકલાના ઉત્તમ નમૂના છે. પાંચમી સદીની સુલતાન ગજમાંથી મળેલી મુદ્દતી વરમુદ્રાવાળી ધાતુપ્રતિમા તથા અફધાનિસ્તાનમાં ખામિયાન અને ફાન્નુકિસ્તાનમાંથી મળેલી બૌધિસત્ત્વની કલાકૃતિ બૌદ્ધ કાલીન કલાના સુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy