________________
જૈનધમ
અને શ્રાવક-શ્રાવિકાએ માટે ચોક્કસ વ્રતા નક્કી કરવામાં આવેલ છે. આ ત્રતા નીચે મુજબ છે :
(૬) અહિં ́સા વ્રત——સ્થૂલ, સૂક્ષ્મ, ચરકે અચર, કાઈ પણ જીવની મન, વાણી કે કાયા વડે હિંસા કરવી નહિ, કરાવવી નહિં તેમ જ તેમ કરનારને અનુમેાદન આપવુ નહિ,
(૪) સત્યવ્રત—મન, વાણી અને કાયાએ કરીને કદી પણુ અસત્ય ખોલવુ નહિ, ખેાલાવવુ નહિ, તેમ જ તેમ કરનારને અનુમાદન આપવું નહિ,
•
(૬) બ્રહ્મચર્ય વ્રત—મન, વાણી અને કાયાએ કરીને બ્રહ્મચર્ય તાડવુ નહિ, તાડાવવું નહિ અને તેમ કરનારને અનુમોદન આપવું નહિ.
(૬) અસ્તેય વ્રત—મન, વાણી અને કાયાએ કરીને ચારી કરવી નહિ, કરાવવી નહિ અને તેમ કરનારને અનુમેદન આપવું નહિ,
(૩) અપરિગ્રહ ત—જૈનધમ માં પરિગ્રહ ન કરવા એ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. મન, વાણી અને કાયાએ કરીને કાઈ પણ વસ્તુના પરિગ્રહ કરવા નહિ, તેમ કરનારને અનુમેાદન આપવું નહિ,
આ પાંચે વ્રતા જૈનધર્મના સાધુ-સાધ્વી તીવ્રતાથી પાળે ત્યારે તે મહાવ્રત કહેવાય છે અને સામાન્ય શ્રાવક-શ્રાવિકાએ પોતાની સગવડતા પ્રમાણે પાળે ત્યારે તે અણુવ્રત કહેવાય છે.
(૨) પાંચ સિમિત
સમિતિ એટલે સારા આચરણની વ્યવસ્થા, આપણે જેમ આપણા ગામમાં, શેરીમાં, શાળા કે મહાશાળામાં કાઈ માટા પ્રસંગની ઉજવણી વખતે વિધ સમિતિએ બનાવીએ છીએ તેમ જીવનમાં શાંતિ મેળવવા તેમ જ આખરી મુકામે શાંતિથી પહેાંચવા માટે સારા આચરણાની જરૂરત છે. આ સદાચરણ માટે જૈનધર્મીમાં નીચેની પાંચ સમિતિએ દર્શાવેલ છે:
(૪) ઈર્થા સમિતિ—આ સમિતિ અહિંસા પર રચાયેલ અને તે ખાસ કરીને સાધુ-સાધ્વીઓનાં આયરા માટે છે. આમાં જણાવ્યા મુજબ કઈ પણ સાધુ-સાધ્વીએ રાતના ચાલવુ જોઈએ નહિ અને જે રસ્તા અવાવરું હોય તેમ જ જે રસ્તે લીલું ઘાસ ઊગ્યું હોય તેમાં પગ મૂકીને ચાલવુ જોઈએ નહિ.
(A) ભાષા સમિતિ—જૈનધમ અહિંસાપ્રધાન ધર્મ હોવાથી વાશી
ભા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org