________________
ભારતીય ધર્મો
દ્વારા જાણેઅજાણે પણ કેઈને દુઃખ ન થાય, કેઈ પણ જીવની હિંસા ન થાય તેની કાળજી રાખવા માટે આ સમિતિમાં જણાવેલ છે. આપણી વાણી મૃદુ, હીતકારી ને કેમળ હેવી જોઈએ. પિતાના સ્વાર્થ ખાતર અસત્ય કે કટુ વાણી એલવી જોઈએ નહિ. સાધુ-સાધ્વીઓએ એવી વાણું બેલવી જોઈએ કે જેથી દરેક જીવને ધર્મલાભ થાય. - (૬) એષણ સમિતિ–આ સમિતિ સાધુ-સાધ્વીઓ માટે છે. એષણું એટલે ઈચ્છા. આપણે એવી ઈચ્છા પ્રદર્શિત કરવી જોઈએ કે જેથી કઈ પણ જીવને દુઃખ ન થાય.
(૬) આદાન નિક્ષેપણ સમિતિ–આ સમિતિ પણ સાધુ-સાધ્વીઓ માટે છે. આદાન એટલે લેવું અને નિક્ષેપણું એટલે મૂકવું. જૈન સાધુ-સાધ્વીઓએ પિતાનાં વસ્ત્રો કે ઉપકરણે એવી રીતે લેવાં કે મકવાં જોઈએ કે જેથી કોઈ પણ -જીવની હિંસા થાય નહિ. : (૩) પરિઝાપના સમિતિ–આ સમિતિ પણ ખાસ કરીને સાધુ-સાધ્વીઓ, માટે મહત્વની છે. પરિષ્ઠાપન કરવું એટલે નિકાલ કરે. જૈન સાધુ-સાધ્વીઓએ પિતાનાં મળમૂત્રને એવી રીતે નિકાલ કરવો કે જેથી કોઈ પણ જીવની હિંસા થાય નહિ. આ સમિતિ જેટલી સાધુ-સાધ્વીઓ માટે જરૂરી છે તેટલી જ દરેક સંસારી જીવો માટે પણ જરૂરી છે.
આમ સમિતિઓ દ્વારા સાધુ-સાધ્વીઓને સદાચારી બનવાની પ્રેરણા આપવામાં આવે છે અને તે આવશ્યક છે. (૩) ચાર ભાવના
ભાવના એટલે મનમાં ભાવ લાવ. આપણુ દરેક ક્રિયાનું કારણ આપણું મન હેઈ, મનના ભાવ સાચવવા માટે જૈનધર્મમાં આગ્રહ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે મનના ચાર ભાવ અહીં બતાવ્યા છે. આ ચાર ભાવ નીચે મુજબ છે.
() મૈત્રી-દરેક જીવ પ્રત્યે મિત્રભાવ રાખો અને સર્વના અપરાધ માફ કરવા. કોઈ પણ માનવી પ્રત્યે વેરની ભાવના રાખવી જોઈએ નહિ. . (IT) પ્રમાદ–ભૌતિક બાબતમાં કે આધ્યાત્મિક બાબતમાં આપણા કરતાં જે કઈ વધારે ચડિયાતું હોય તે તેની ઈર્ષ્યા કરવી જોઈએ નહિ. તેના પ્રત્યે આદરભાવ અને માનની લાગણી રાખવી જોઈએ. બીજા સાદા શબ્દોમાં કહીએ તે કોઈ પણ પ્રત્યે ઈર્ષા કરવી જોઈએ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org