SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ (૪) ક તે પુનર્જન્મ ' કર્યું તે પુનર્જન્મના સિદ્ધાંત એ હિ ંદુધર્મના જ નહિ પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ સિદ્ધાંત ગણાય છે. જૈન, ૌદ્ધ, શીખ વગેરે સર્વ સોંપ્રદાયોએ પણ આ સિદ્ધાંત સ્વીકાર્યો છે. જીવનમાં જોવા મળતી વિચિત્રતાએની પાછળ હિંદુશાસ્ત્રકારોએ કના નિયમ રહેલા છે તેમ કહ્યું છે. કમ કર્યા સિવાય કાઈ પણ મનુષ્ય ટકી શકે નહિ, કર્માંના ત્રણ ભેદ છે: (૧) સચિતકમ એટલે પૂર્વજન્મનાં અસંખ્ય કર્મીના સંગ્રહ. (૨) પ્રારબ્ધક તે સધરામાંથી જેટલા ભાગ આ જન્મમાં ભોગવવા માટે શરૂ કરેલા તે અને (૩) ક્રિયમાણુકમ ચાલુ જન્મમાં જન્મતાં જ કરાતાં નવાં ક. મનુષ્યની વર્તમાન સ્થિતિ પ્રારબ્ધ કર્મોને આધીન છે અને તેથી ચાલુ જન્મનાં કર્મોની અસર ભાવિજન્મ ઉપર પડશે એમ માની-વિચારીને દરેક કર્મ કરવુ, હિં દુધ માં કર્મની સાથે પાપ અને પુણ્યની ભાવના સંકળાયેલી છે, દરેક માનવીએ કર્યું કમ પાપ કહેવાય અને કયુ" ક પુણ્ય કહેવાય તેના વિચાર કરીને કર્મ કરવાનું હોય છે. જીવનની દરેક પ્રવૃતિમાં આના ખ્યાલ રાખવાના હોય છે. એક પત્રમાં કહ્યું છે કે મનવા સમજી લેજે આજ, જગમાં કિયાં પુણ્ય કિયાં પાપ. કર્મોનાં બધાં ફળ આ લોકમાં કે પરલોકમાં જ ભોગવવાનાં હોતાં નથી. કર્યાં કર્મો પ્રમાણે સુખદુઃખ ભોગવીને માનવી આ લાકમાં જન્મે છે, અહીં તેની વાસનાના મેાક્ષ થતાં તેને પુનર્જન્મ રહેતા નથી. ૪૫ હિંદુ વિચારકાએ કના નિયમની સાથે જીવનની ગતિના પણ વિચાર કર્યો છે. મૃત્યુ બાદ જીવનની ત્રણ ગતિ બતાવવામાં આવી છે : (૧) જીવ આ દુનિયામાં આવે તા તેના પુનર્જન્મ થયા કહેવાય. (૨) સ્વર્ગ અથવા નર્કમાં ગતિ કરે.. (૩) આ બંનેથી પર એવી ત્રીજી ગતિ તે મેાક્ષ. જીવની બધી ગતિમાં મેક્ષની ગતિ સર્વોત્તમ ગણાય છે. આમ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તેમ જ સમાજને તંદુરસ્ત રાખવા માટે ક અને પુનર્જન્મના નિયમ જરૂરી નહિ પણ આવશ્યક છે. હિંદુ વિચારકાએ કમ અને પુનર્જન્મના સિદ્ધાંત દ્વારા માનવીને સત્કર્મો કરવાની પ્રેરણા આપી છે. (૫) ચાર પુરુષાથ માનવજીવન એ ખાઈ પીને મઝા કરવાનું સાધન નથી, ઉત્તમ પ્રવૃત્તિ કરી મેાક્ષ મેળવવાનું સાધન છે. આથી હિંદુ વિચારકાએ માનવપ્રવૃતિને ધર્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy