________________
જસ્થાસ્તી ધર્મ
૧૯૭
આ સČમાં સૌથી મહત્ત્વની અને પવિત્ર મનાતી અગિયારી ઉદવાડા (જિ. વલસાડ)માં આવેલા છે. ઉદવાડાના આતશ બહેરામને ઇરાનશાહના નામે ઓળખવામાં આવે છે. અહીં પારસીઓને રહેવા-જમવાની ઉત્તમ સગવડતા છે. ધર્મસ્થાનાની રક્ષા માટે આ સ્થાએ ભારતભરમાં વસતા પારસીએ દાનના પ્રવાહ વહેવડાવે છે.
અમદાવાદમાં જૂની અને નવી ધર્મશાળાના નામે ઓળખાતી પારસીઓની ધર્મશાળામાં દાન આપ્યાના ઉલ્લેખા કરતા કેટલાક શિલાલેખા કાતરેલા જોવા મળે છે. આ લેખામાંથી ઈરાનમાં પ્રચલિત યજદગીસ વતના ઉલ્લેખ મળે છે. આ સંવત ઈરાનના સાસાની વંશના છેલ્લા પાદશાહ યજગદીના સમયમાં શરૂ કરવામાં આવ્યો હતા. (ઈ. સ. ૬૩૦-૩૧) એનું વર્ષ સૌર વર્ષ છે. એમાં ૩૦–૩૦ દિવસના ૧૨ મહિનાએ ડાય છે. છેલ્લા મહિનામાં ૩૦મા રાજ પછી પાંચ દિવસ ગાથાના ઉમેરાય છે.
અન્ય લેખામાંથી જરથાસ્તી ધર્માંના શહેનશાહી અને કદમી જેવા વિભાગે ના 'ઉલ્લેખ મળે છે.
પથા
સમય જતાં જરથેાસ્તી ધર્માં ત્રણ મુખ્ય સંપ્રદાયામાં વહેંચાઈ ગયા : (૧) શહેનશાહી (૨) કદમી (૩) સલી. જરથેાસ્તી ધર્મના આ સંપ્રદાયાના પાયાના સિદ્ધાંતામાં કાઈ મતભેદ નથી, આ પથા નવા વર્ષની ગણતરી બાબતના મતભેદ્યમાંથી ઉદ્ભવ્યા છે. પરિણામે તેમના તહેવારા અને વ્યવહારમાં ફેર પડે છે. આ વની ગણતરીના ઝધડા ‘કલીસા-કલ'ના નામે ઓળખાય છે. ભારતના પારસાએ ઈરાનના જરથ્રુસ્તી કરતાં પોતાનું વર્ષ એક મહિના માડુ શરૂ કરે છે. આ ઝઘડાની શરૂઆત ૧૮મા સૈકાની શરૂઆતમાં થઈ હતી.
તહેવાર
આ ધર્માંના તહેવારામાં જશન, જરથેાસ્તના દીસા, જમશે∞ નવરાઝ, પતેતી, ખારદાદ સાલ વગેરે મુખ્ય છે, જશન' એ આનંદના દિવસ મનાય છે. જરથેાસ્તના દીસા અષા જરથુષ્ટ્રની મૃત્યુતિથિ તરીકે મનાય છે. જમશેદ નવરાઝ રાજા જમશેદજીની યાદમાં ઊજવાય છે. જ્યારે પતેતી એ નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઊજવાય છે. ખેરદાદ સાલ અષો જરથુષ્ટ્રના જન્મદિવસ તરીકે ઊજવાય છે, ભારતીય જથેાસ્તી સમાજનુ' સ્વરૂપ
ભારતીય સંસ્કૃતિમાં ધર્મ એ સ ંસ્કૃતિના પ્રાણ છે. અહીંની પ્રજાની દરેક પ્રવૃત્તિએ ધમ કેન્દ્રી છે અને તેથી જ ભારતીય પ્રજામાં વિવિધતા હોવા છતાં એકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org