________________
ઔદ્ધમ
૧૩૫
શાખાના અનુયાયીએ સાત માંનુષી મુદ્દો થયાની માન્યતા ધરાવે છે. ચેાવીસ માનુષી ખુદ્દોમાં છેલ્લા સાત વધુ જાણીતા છે તેમનાં નામ આ પ્રમાણે છે;
માનુષી ખુદ્દ શક્તિ
માનુષી મેાધિસવ મહામતિ
રત્નધર
આકાશગ જ
શકમ ગલ
માનુષી બુદ્ધ
(૧) વિપશ્યા (૨) શિખિ
(૩) વિશ્વભૂ
(૪) કૈંકુચ્છન્દ
(૫) કનકમુનિ
(૬) કશ્યપ (૭) શાકસિ હ
વિપશ્યન્તી
શિખમાલિની
વિશ્વધરા
કકુદ્રતી
કૅડમાલિની
મહીધરા
યશાધરા
આ સાત માનુષી ખ઼ુદ્દોની માન્યતા છેક અશોક મૌર્યના સમયમાં પણ પ્રચલિત હતી. જ્યારે બૌદ્ધ ચૈત્યગૃહમાં ખ઼ુદ્ધની પ્રતિમા સ્થપાતી ત્યારે કાઈમાં ભગવાન ખુદ્દ અથવા શાકસિહ ગૌતમબુદ્ધની પ્રતિમા તે કાર્યમાં છેલ્લા સાતેય માનુષી યુદ્ધોની પ્રતિમાઓ સ્થપાતી ને પૂર્જાતી.
Jain Education International
કનકરાજ
ધર્મ ધર
આનંદ
ભારતમાં છેલ્લા માનુષી યુદ્ધ શાકયસિ ંહ ગૌતમ યુદ્ધના નામે ઘણા જ લેાકપ્રિય છે. ભારતીય કલાના પ્રાણ છે.
બૌદ્ધુધની હીનયાન શાખામાં ચાવીસ માનુષી યુદ્ધો થયાનુ મનાય છે. મહાયાન શાખાવાળામાં સાત માનુષી છુદ્દોની માન્યતા પ્રચલિત છે. આ માનુષી બુદ્ધોમાં શાકસિંહ એ સાતમા માનુષી જીદ્દ મનાય છે. અન્ય વિષે કાઈ ઐતિહાસિક પ્રમાણુ મળતું નથી. માનુષી ખુદ્દ સંસારી સુખાથી પર હાય છે. તે જગતમાં એક પરમ અંશ તરી આવે છે. જ્યારે તે ખેાધિજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેનામાં અનેક વિશિષ્ટ પ્રકારના ગુણા દાખલ થાય છે. તેનામાં આત્મશ્રદ્ધા, સબલ, ભૂત, વર્તમાન, ભાવિને જાણવાની શક્તિ, સમ્યગ્નાન, વાણી, સમાધિ, મેાક્ષ માટેની લાયકાત વગેરે અનેક ગુણા પ્રગટે છે.
ખેાધિસત્ત્વાની કપના મહાયાનસ પ્રદાયની છે. ખેાધિસત્ત્વ જગતના કલ્યાણ માટે વિશ્વમાં પ્રવેશે છે તે સર્વસ્વના ત્યાગ કરી ખુત્વ પ્રાપ્ત કરે છે. એમ મનાય છે કે ગોતમમ્રુદ્ધે ખોધિસત્ત્વરૂપે અનેક જન્મ ધારણ કરેલ હતા. માધિસત્ત્વના સાચેા આદર્શ ગૌતમના જીવનમાંથી મળે છે. હિ ંદુધ માં જે સ્થાન દેવાનુ છે, તે સ્થાન બૌદ્ધધર્મ માં માધિસત્ત્વનું હાવાનું મનાય છે, હિંદુધ માં જેમ દેવાની
For Private & Personal Use Only
www.jainelibrary.org