________________
તેથી જ આ ગ્રંથને હું સાકાર કરી શકયો છું તેથી તેમના જેવા અભ્યાસી માદકના જેટલા આદર કરુ તેટલા એછે છે.
આ ગ્રંથને તૈયાર કરવા માટે મને આમ ંત્રણ આપવા બદલ હુ' યુનિ. ગ્રંથ નિર્માણુ ખાડ ના આભારી છું. આ સાથે આ ગ્રંથ તૈયાર કરવામાં સંગીન માર્ગદર્શન આપવા બદલ મારા પરમ આદરણીય ગુરુ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીને તથા ખ્રિસ્તી ધર્મ વિશે ઉપયોગી માહિતી પુરી પાડવા બદલ મારા મિત્ર પ્રા. થેામસ પરમારને હું અંત:કરણ પૂર્વક આભાર માનું છું.
આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થી ભાઈ-બહેનેાને થાડે ઘણે અ ંશે પશુ ઉપયોગી નોવડરો તા હું મારે આ પ્રયત્ન સફળ થયેલે માનીશ, આ પુસ્તકમાં કાઈ ભાષાકીય દાષ રહી ગયા હોય તેા ક્ષમ્ય ગણવા વિનંતી છે. ડૉ. નવીનચંદ્ર આચાય
૪૫૧/૧ જેઠાભાઈની પાળ,
નાનીપેાળ, ખાડીયા, અમદાવાદ-૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org