________________
ઇસ્લામ ધમ
સામાજિક
મુસલમાનોના આક્રમણેાના કારણે તેમ જ તેમની વટાળ પ્રવૃત્તિને લીધે હિંદુ સમાજ વધારે સ`કુચિત બન્યા. જ્ઞાતિનાં બંધની વધી ગયાં. લગ્ન અને ખાનપાનની ખાખતમાં જ્ઞાતિના નિયમે વધારે કડક બન્યા. જ્ઞાતિના નિયમના ભંગ કરનારને જ્ઞાતિ બહાર મૂકી તેના દીવા-દેવતા બંધ કરવામાં આવતા. આના પરિણામે જ્ઞાતિ બહાર મુકાનાર કુટુંબને ભયંકર યાતનાઓ સહન કરવી પડતી. તેમનાં સંતાનાનાં લગ્નો થઈ શકતાં નહિ. મરાત્તરક્થિાએ રખડી પડતી, સંકુચિતતાના પરિણામે હિંદુ સમાજમાં અનેક જ્ઞાતિએ અને પેટાજ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. સમાજમાં ઊંચનીચના ભેદ વધ્યા. જ્ઞાતિઓમાં પણ નાના મેટા ગાળ પડી ગયા.
தஷ்
મુસ્લિમ સમાજ પર પણ આની અસર વર્તાવા લાગી. તેમનામાં પણ દેશી અને વિદેશી, સરકારી અને સામાન્ય એવા ભેદા પડી ગયા. પરિણામે સમાજમાં ઊંચનીચના ભેદ વધ્યા. તુર્ક, પઠાણ, અધાન, સૈયદ, મુઘલ વગેરે વર્ગો અસ્તિત્વમાં આવ્યા. ધર્મોના નામે શિયા અને સુન્ની એવા પથા પડી ગયા.
મધ્યકાલમાં નારી પ્રતિષ્ઠા ઘણી જ નીચી ગઈ. મુસ્લિમાના અત્યાચારીને લીધે ખાળ લગ્નપ્રથા વિકસી, આના પરિણામે વિધવાની સખ્યા વધવા લાગી, ધીરેધીરે વિધવાઓની સમસ્યા વિકટ બની. સમાજમાં વ્યભિચાર અને અત્યાચાર વધી ગયાં. સતીપ્રથા વિકસી. અનેક સ્ત્રીઓને અકાળે અગ્નિસ્નાન કરવું પડતું ઘણીવાર તા જબરજસ્તીથી સ્ત્રીને સતીના નામે બાળી મૂકવામાં આવતી.
•
લગ્નપ્રથામાં દહેજને મહત્ત્વ અપાતુ કરિયાવરના બહાને સ્ત્રીઓને અનેક પ્રકારની યાતનાઓ વેઠવી પડતી. દહેજના પ્રલેાભને થી સમાજમાં કજોડાંની સખ્યા પણ વધી. આના પરિણામે વેશ્યાગૃહેાના વિકાસ થયો.
સમાજમાં મુસ્લિમાના સમાગમથી બહુપત્નીત્વની પ્રથાના વિકાસ થયો. છૂટાછેડાની પ્રથા હિંદુએના ઉપલા વર્ગમાં પ્રચલિત ન હતી. નીચલા વર્ગના સમાજમાં છૂટાછેડાની પ્રથા હતી. સમાજમાં છૂટાછેડા લેનાર તરફ ઘણા તિરસ્કાર દર્શાવવામાં આવતા. મુસ્લિમેામાં પશુ તલાક'નું પ્રમાણ વધી પડર્યું હતું. સમાજમાં પડદાપદ્ધતિ અને ગુલામીની પ્રથાના વિકાસ થયા હતા. ઘણા અમીર કુટુંબે અને રાજવીએ કન્યાને દાયજામાં દાસદાસીએ આપતા. આના પરિણામે રાજકીય ખટપટા વધી પડી હતી. હિંદુ મુસ્લિમ સમાગમે અને પ્રજા વચ્ચે લગ્નવહેવાર શરૂ થયા હતા. અકબરે આ પ્રવૃત્તિને વેગ આપ્યો હતા.
ભા. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org