________________
२
હિં દુધ
ભારતીય ધર્મામાં પ્રાચીનમાં પ્રાચીન ધર્મ હિંદુધર્મ છે. ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ પણ હિંદુધર્મ પ્રથમ આવે છે, અત્યાર સુધી થયેલાં સ ંશોધના મુજબ કહેવાય છે કે સિ ંધુખીણની સ ંસ્કૃતિના આચારવિચારથી તેના ક્રમિક વિકાસ થયા છે. આ ધર્માંની વિશેષતા એ છે કે પ્રજાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પ્રવર્તકાએ તેના ખાર્થે માળખામાં અવારનવાર ફેરફાશ કર્યો છે. આ કારણથી તેનું બાહ્ય સ્વરૂપ બદલાતું રહ્યું છે. તેના લાંબા ઇતિહાસ પરથી જણાય છે કે તેના પરસ્પર વિરાધી એવા સોંપ્રદાયેાના ફાંટાઓ પડવા હેાવા છતાં સમય જતાં તેએ એકબીજામાં ભળી ગયા છે અને મૂળ પ્રવાહને વિશુદ્ધ રાખ્યા છે. તેમાં ભિન્ન માન્યતાઓ, વિચિત્ર રિવાજો, રૂઢિએ અને જુદી જુદી ઉપાસનાવિધિ હોવા છતાં, એ સર્વનું પ્રયાણુ એક જ દિશામાં ચાલતુ નજરે પડે છે. સમગ્ર વિશ્વમાં વ્યાપેલા પરમ તત્ત્વને પામવા માટે તેમાં અલગ અલગ માર્ગો બતાવેલ છે. માનવીના ચિત્તમાં જે વિયાર, લાગણી, સંકલ્પ પડયા છે તેના આધારે હિંદુ વિચારકોએ ભક્તિમા, ક માર્ગ અને જ્ઞાનમાર્ગની વ્યવસ્થા કરી છે. એની ખૂબી એ છે કે કોઈ પણ મનુષ્ય પેાતાના સ્વભાવ અને રુચિ પ્રમાણે પોતાના મનપસંદ માર્ગ લઈ શકે છે. હિં...દુધની આ મહાન ઉદારતા છે.
હિંદુધર્મ એટલે શું? હિંદુધર્મ કાને કહેવા ? તેનું લક્ષણ બાંધી શકાય ખરું ? આ પ્રશ્નના ઉત્તર આપવા સહેલા નથી. હિંદુએ જે ધર્મ પાળે છે તેને હિંદુધર્મ કહેવા કે હિંદની ભૂમિમાં જે ધર્મ પ્રવર્તે છે તેને હિંદુધર્મ કહેવા ? આવી જજે કાઈ વ્યાખ્યા આજના તબક્કે સ્વીકારીએા તે સંકુચિત ગણાય. હિંદુ જે ધર્મ પાળે છે તેને જો હિંદુધર્મ તરીકે ઓળખાવીએ તા પ્રશ્ન એ થાય કે હિંદુ કાને કહેવા ? ઇતિહાસના અભ્યાસ પરથી જણાય છે કે હિંદુ એ કાઈ વ્યક્તિનું નામ નથી પરંતુ એક આખા રાષ્ટ્ર, પ્રજાના સમૂહનું નામ છે. પ્રાચીન આર્યોં. જ્યારે સપ્તસિંધુના પ્રદેશમાં આવી ધીરેધીરે સ્થિર થઈ આ દેશના મૂળ વતનીએ સાથે ભળી જઈ તેમના આચારવિચારને અનુકૂલ ખની
ભા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org