________________
ભારતીય ધર્મો ઉપદેશ આપવાનું કાર્ય કરનારને તીર્થકર કહેવાય છે. આવા તીર્થકરેની મદદ વડે સંસારના છ સંસારસાગરને પાર કરી મુક્તિ પામે છે. તીર્થકર શબ્દને અર્થ સમજાવતાં શ્રી આનંદશંકર ધ્રુવ કહે છે કે “તીર્થ એટલે વારે-નદી ઊતરવાનું ઠેકાણું–પવિત્ર સ્થાન. જેના દ્વારા આ સંસાર રૂપી નદી ઊતરી શકાય છે. જૈનશાસન (શાસ્ત્ર) એ સંસાર રૂપી નદી ઊતરવા માટેના આરાના બાંધનારને તીર્થકર કહે છે. તીર્થકર પિતાના આચાર અને ઉપદેશથી સંસારના જીવને તારે છે. તેમને જીવનનું રહસ્ય, મહત્વ અને સત્ય સમજાવી નવો પ્રકાશ આપે છે.
જૈન પરંપરાની પ્રચલિત માન્યતા મુજબ જગતમાં દરેક યુગમાં તીર્થકરે થયા છે. વર્તમાન સમયમાં જૈન ધર્મમાં ૨૪ તીર્થકરે થયા હોવાનું મનાય છે. દરેક તીર્થકરનું સ્વતંત્ર લાંછન ને સ્વતંત્ર યક્ષ હોય છે. તેના દ્વારા તે ઓળખાય છે. આ તીર્થકરો નીચે પ્રમાણે છે :
નામ
પિતા
માતા
જન્મસ્થળ
યક્ષ
લાંછને
ત્રિમુખ
૧. ઋષભદેવ અથવા
આદિનાથ નાભિરાજ મરુદેવી અયોધ્યા ૨. અજિતનાથ જિતશત્રુ વિજયાદેવી અયોધ્યા ૩, સંભવનાથ જિતારિ સેના શ્રાવસ્તી ૪. અભિનંદન સંવર સિદ્ધાર્થ અયોધ્યા ૫. સુમતિનાથ મેઘપ્રભ સુમંગલા અયોધ્યા ૬, પદ્મપ્રભ શ્રીધર સુષિમાં કૌશામ્બી ૭. સુપાર્શ્વનાથ સુપ્રતિષ્ઠ પૃથ્વી કાશી ૮. ચંદ્રપ્રભ મહાસેન લમણું ચંદ્રપુરી ૯. સુવિધિનાથ સુગ્રીવ રામા કાકડી ૧૦. શીતલનાથ દઢરથ સુનંદા ભદ્રિકાપુરી ૧૧. શ્રેયાંસનાથ વિષ્ણુ વિશુદ્ધિ વિષ્ણુ) સિંહપુરી ૧૨. વાસુપૂજ્ય – વિજયા ચંપાપુરી ૧૩. વિમલનાથ કૃતવર્મન સુરમ્યા કાંપિલ્યા ૧૪. અનંતનાથ સિંહસેન સર્વવશા અયોધ્યા
ગોમુખ વૃષભ મહાયક્ષ હાથી
અશ્વ ઈશ્વર કપિ તું બરુ કેચ કુસુમ રક્તકમળ માતંગ સ્વસ્તિક વિજયે અર્ધચંદ્ર અજાત મકર બ્રહ્મા શ્રીવત્સ ઈશ્વર ગેંડો કુમાર મહિષ ષણમુખ વરાહ પાતાલ રીંછ
(બાજ) કિનર વજદંડ ગરુડ હરણ
૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ
ભાનું વિશ્વસેન
સુત્રતા અચિરા
રત્નપુરી હસ્તિનાપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org