________________
જૈનધ
નામ
૧૭. કુન્ટુનાથ ૧૮. અરનાથ
પિતા
માતા
સૂર
શ્રીદેવી
સુદર્શન મિત્રાદેવી
Jain Education International
૧૯. મલ્લિનાથ
૨૦. મુનિસુવ્રત ૨૧. નિમનાથ
૨૨. નેમિનાથ
૨૩. પાર્શ્વનાથ
અશ્વસેન બ્રાહ્મી
સપ્
૨૪. મહાવીર
સિદ્ધાર્થ ત્રિશલા
કું ડગ્રામ
માતંગ સિહ
આ સમાં પાર્શ્વનાથ, મહાવીર વિશેનાં ઐતિહાસિક પ્રમાણેા મળે છે. જ્યારે અન્ય વિશે પ્રાચીન ધર્મગ્ર થામાંથી માહિતી મળે છે. આ સવ માહિતી ધર્મના અને કલ્પનાના રંગે રંગાયેલી હાવાથી તેમાં ઘણી અતિશયોક્તિ રહેલ છે. સૌથી પ્રથમ તીર્થં કર ઋષભદેવ વિશે હિન્દુધર્મ પ્ર થામાંથી પણ કેટલીક માહિતી મળે છે.
ઋષભદેવ
કુંભ
રક્ષિતા
સુમિત્ર
પદ્માવતી
વિજય
વિપ્રા
સમુદ્રવિજ્ય શિવાદૈવી
જન્મસ્થળ યજ્ઞ લાંછન
હસ્તિનાપુર
ગાંધવ
બકરા
હસ્તિનાપુર યક્ષેન્દ્ર ન ઘાવ
(એક પ્રકારના સ્વસ્તિક)
મિથિલાપુરી
રાજગૃહ
મથુરા
દ્વારિકા અથવા શૌરિપુર
કાશી
કુબેર
વરુણ
ભ્રકુટી
દરે
ગામેધ
For Private & Personal Use Only
પા
અથવા વામન
કુંભ
કાચ
નીલકમલ
અશાક વૃક્ષ
શખ
ઋષભદેવ આદ્યતીર્થકર મનાય છે. તે વૈદકાલ જેટલા પ્રાચીન મનાય છે. તેમના પિતાનું નામ નાભિરાજ અને માતાનું નામ મરુદેવી હતું. તેમનું લાંછન વૃષભ છે. તેમના વંશ ઇક્ષ્વાકુ વંશના નામે એળખાય છે. તેમણે માનવાને મકાન બાંધતાં, પશુપાલન કરતાં, ખેતી કરતાં, લખતાં વગેરે શીખવી વિકાસને માર્ગે વાળ્યા. સમાજમાં સત્ય અને અહિંસાનાં ધારા પ્રાતપાદિત કર્યાં. તેમણે સમાજમાં શિષ્ટ જીવનના પાયા નાખી માનવીમાં સહકારની ભાવના કેળવી.
તેમને બે પુત્રો અને એક પુત્રી હતાં. એકનુ નામ ભરત અને ખીજાનું નામ બાહુબલિ. તેમની પુત્રીનું નામ સુંદરી હતું, જૈન પુરાણા માને છે કે ઋષભદેવના પુત્ર ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત' પડયુ છે પણુ આ માટે કાઈ ઐતહાસિક પ્રમાણ મળતુ' નથી.
www.jainelibrary.org