________________
ધર્મ
૧૪૭ આમ છતાં બંને ધર્મમાં કેટલાક પાયાના ભેદે નીચે પ્રમાણે જોવા મળે છે. (૧) જૈનધર્મમાં કેવલ્ય પદ માટે ઉગ્ર તપ અને કઠોર દેહદમન ઉપર
ભાર મૂકવામાં આવે છે. જ્યારે બદ્ધધર્મ અતિશય દેહદમન નહિ અને અતિશય વિલાસ પણ નહિ એમ નિર્વાણ માટે મધ્યમ માર્ગને સ્વીકાર કરે છે. બૌદ્ધધર્મમાં સંસારને ક્ષણિક અને અનિત્ય માનવામાં આવે છે. જ્યારે જૈનધર્મમાં સંસારને અનાદિ અને અનંત માનવામાં આવે અને તેથી બૌદ્ધધર્મ “આત્માની બાબતમાં મૌન સેવે છે જ્યારે જૈન
ધર્મમાં આત્માના તત્વજ્ઞાનની ચર્ચા જોવા મળે છે. (૩) સાધુસમાજ અને ગૃહસ્થ અનુયાયીઓ વચ્ચે નિકટતા લાવવામાં જૈન
ધર્મ એટલે પ્રયત્નશીલ છે તેટલે બેહધર્મ જણાતો નથી. ટૂંકમાં બંને ધર્મો હિંદુધર્મના વેદ, યજ્ઞ, બલિ વગેરેની માન્યતા બાબતમાં વિધી હેવા છતાં, બંને વચ્ચે આચારવિચારની બાબતમાં ઘણી સામ્યતા છે, આમ છતાં કેટલાક પાયાના સિદ્ધાંતોની બાબતમાં તેઓ જુદા પડે છે.
૫. સંદર્ભગ્રંથ આચાર્ય, નવીનચંદ્ર. આ.
બદ્ધમૂર્તિવિધાન, અમદાવાદ. ૧૯૭૮
ગુજરાતના ધર્મસંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ નાયક, ચીનુભાઈ અને ભટ્ટ, પનુભાઈ જગતના ધર્મોની વિકાસરેખા,
અમદાવાદ. ૧૯૭૦ મશરૂવાળા, કિ. ઘ.
બુદ્ધ અને મહાવીર, અમદાવાદ. ૧૯૨૯ મહેતા, ડાહ્યાભાઈ, રામચંદ્ર ભગવાન બુદ્ધ, મુંબઈ. ૧૯૮૪ રાધાકૃષ્ણન , સર્વપલ્લી
ગૌતમબુદ્ધ
(અનુ. ગે. જી. પટેલ), અમદાવાદ. ૧૯૪૬ રાહુલ સાંકૃત્યાયન
બદ્ધદર્શન પ્રયાગ, ૧૯૪૮ શાહ, નગીનભાઈ. જી.
બૌદ્ધધર્મ દર્શન, વલ્લભ વિદ્યાનગર. ૧૯૭૮ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં.
પ્રાચીન ભારત, અમદાવાદ. ૧૯૬૯ Majumdar, R.C. (Ed.) The Classical age, Bombay. 1970
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org