________________
૧૦૬
ભારતીય ધર્મો.
શિકારીને કે યુવતી પાછળ પડેલા ગુંડાને સત્ય હકીકત કહેવામાં આવે તા તે પાપ છે. (નાસ્તિ)
(૩) કલ્યાણકારક સત્ય, ધર્મ છે પણ અહિત કરનાર સત્ય ધર્મ નથી.. (પ્તિ-નાસ્તિ)
(૪) પરિસ્થિતિના વિચાર કર્યાં વિના સત્ય વચન ધર્મ છે કે નહિ તે કહી શકાતું નથી. (અવતન)
(૫) સત્ય ધર્મ છે પણુ સદા અને સત્ર માટે તે કહી શકાય નહિ. (અસ્તિત્રવz)
(૬) સત્ય વચન ધર્મ નથી છતાં હરહ ંમેશ કાઈ એકવાત કહી શકાય. નહિ. (નાસ્તિ–ગવ૧૧)
(૭) સત્ય વચન ધર્મ તા છે જ પણ કદી એવા પ્રસંગ પણ બને છે કે જ્યારે સત્ય વચન ધર્મ બનતું નથી. આમ છતાં હરહ ંમેશ માટે એ વાત કહી શકાય નહિ. (બસ્તિ-નાસ્તિ1-3(164)
આમ ઉપરનાં દષ્ટાંતો પરથી સ્પષ્ટ સમજાશે કે અનેકાન્તવાદ એ જ્ઞાનને ચકાસવાની વિશિષ્ટ પદ્ધતિ છે. તેમાં પ્રથમ ત્રણ સામાન્ય અને સરળ છે. બાકીનાં ચાર પદ એ પ્રથમ ત્રણના સ ંયોજનથી જન્મેલાં છે. તે કઈ સશયવાદ નથી પણ એક જ વસ્તુને ભિન્ન ભિન્ન રીતે જોવાની દૃષ્ટિ છે. પ ંડિત સુખલાલજી આ તત્ત્વજ્ઞાનનું મૂલ્યાંકન કરતાં કહે છે કે “અનેકાન્ત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાએથી ખુલ્લુ એવું માનસચક્ષુ છે.” માનવીના સામાન્ય વ્યવહારમાં તે ઘણું જ ઉપયોગી બને છે. જીવનમાં તેના વડે અનેક પ્રકારના ધાર્મિક અને સામાજિક સંઘષૅ ટાળી શકાય છે.
જૈનધમ ના ઈશ્વર વિષેના ખ્યાલે
કેટલાક લેાકા જૈનધર્મ ને નાસ્તિક ધર્મ તરીકે ઓળખાવે છે. આ માટે કારણા આપતાં તેએ જણાવે છે કે જેના ઇશ્વરમાં માનતા નથી. તે વૈદને પ્રમાણભૂત ગણતા નથી તથા તે પારલૌકિક જીવનમાં માનતા નથી. સામાન્ય રીતે જૈના વિવિધ દેવદેવીએની પૂજા, યજ્ઞા, કર્મ કાંડા વગેરેમાં માનતા નથી. પણ ઈશ્વર વિશેના જૈનધર્માંના ખ્યાલ સ્પષ્ટ છે.
જુદા જુદા ધર્મ સ્થાપાના ઈશ્વર વિશેના ખ્યાલા જુદા જુદા પ્રવર્તે છે. ઈશ્વર વિશેના સર્વના સામાન્ય ખ્યાલ એવા છે કે તે સોષ્ઠ છે. તેણે જગતનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org