________________
જૈન શ્રમણ
૬૧
પ્રતિષ્ઠાને અજ્ઞાનીઓના કારણે ધક્કો લાગ્યો હતો. પછી તો પણ બનાવી લીધા, તીર્થકરની પદવી પછીના ૧૪ ચાતુર્માસ પ્રભુ મહાવીરદેવે બીજી-ત્રીજી કોઈ ચિંતા કર્યા વગર દસમું વીતી ગયાં અને ભગવાનની ઉંમર જ્યારે લગભગ ૫૬ ચાતુર્માસ શ્રાવસ્તી નગરીમાં તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાન સાથે વરસની થવા આવી હતી ત્યારે તે જ પ્રાચીન શ્રાવસ્તી વિતાવ્યું. દસમાં ચાતુર્માસના તપ પછી સંગમદેવનો છ માસી નગરીમાં છઠ્ઠના તપસ્વી આનંદમુનિ મારફત ધમકીઓ પાઠવી ભયંકર ઉપદ્રવ ભગવાને વેક્યો. શ્રાવસ્તીના અજ્ઞાનીજનો દ્વારા ગોશાળાએ ઉપદ્રવ મચાવ્યો, છતાંય પ્રભુજી તથા ગૌતમ કાર્તિકસ્વામીની પૂજા અને ભગવાનની ઉપેક્ષા થઈ, પણ તે પછી ગણધર વગેરેને નિશ્ચલ જાણી પોતાનો પ્રભાવ પાથરવા તો સૂર્ય-ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે પ્રભુજીની પ્રભુતાને ગોશાળો પ્રભુજી પાસે આવ્યો. ઘણા વાદ-વિવાદ પછી પણ વાંદવા પૃથ્વીલોકે આવી ગયા, જે આશ્ચર્યકારી વિશેષતા બની તેનું અસત્ય સત્ય ન બનતાં કોપાયમાન તેણે પોતાના છે. તેમના ગયા પછી ધરણેન્દ્ર પણ આવીને પરાક્રમી પરમોપકારી પરમગુરુ મહાવીરપ્રભુ ઉપર તેજોલેયા પ્રક્ષેપી મહાવીરદેવની પ્રશ્નો પૂછી ભક્તિ કરી હતી. અગિયારમું દીધી. તે ઘટના સમયે પ્રભુભક્તિથી વચ્ચે પડનાર સર્વાનુભૂતિ ચાતુર્માસ વિશાલા નગરીમાં વીતી ગયું. તે પછી ચમરેન્દ્રનો અને સુનક્ષત્ર નામના મુનિરાજો તેજોલેશ્યાથી ખાખ થઈ ઉત્પાત અને વીરપ્રભુ દ્વારા રક્ષાની ઘટના બની. પાંચ માસને કાળધર્મ પામી અનુક્રમે આઠમા અને બારમા દેવલોકના ભાગી પચ્ચીસ દિનના ઉપવાસનું પારણું અભિગ્રહ પૂર્ણ થતાં વસુમતી બની ગયા. તેજલેશ્યા તો શલાકા પુરુષ ભગવાન હોવાથી કન્યાના (ચન્દનબાળા) હાથે થયું. તે પછી તો ત્રીજા અને ચોથા તેમને પ્રદક્ષિણા આપી ગોશાલાની કાયામાં જ પ્રવેશી ગઈ. દેવલોકના ઇન્દ્રો ભગવંતને વંદન કરવા પધાર્યા અને અનુક્રમે તેથી તે સાતમે દિવસે ભગવાનને ખમાવી ઉત્પન્ન થયેલ વિહાર કરી ચંપાપુરી પધારેલ મહાવીરદેવનું કેવળજ્ઞાન પૂર્વેનું સબુદ્ધિથી પોતાની માયા પોતાના શિષ્યો પાસે પ્રગટ કરી મૃત્યુ બારમું ચાતુર્માસ સ્વાદિદત્ત નામના બ્રાહ્મણની પામી બારમા દેવલોક સિધાવી ગયો, જ્યારે પ્રભુજીને છ-છ અગ્નિહોત્રશાળામાં વ્યતીત થયું. ત્યાં ચારમાસના ઉપવાસ માસ સુધી તેજલેશ્યાની ગરમી થકી લોહીના સ્પંડિલ થઈ ભગવાનને થયા હતા અને તેમની ઘોર તપસ્યાથી પ્રભાવિત ગયા, જે બિમારી સિંહમુનિના આગ્રહથી રેવતી શ્રાવિકાએ પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે મહર્ધિક યક્ષો દરરોજ વહોરાવેલ બીજોરાના કટાહથી દૂર થઈ હતી. પ્રભુજીની સેવા કરતા રહ્યા. ચાતુર્માસ પછીના ગાળામાં ગૌતમ ગણધરના પૂછવાથી ભગવંતે ગોશાળાના ગોવાળ દ્વારા કાનમાં ખીલ્લા ઠોકવાનો અને ખરક વૈધ
પૂર્વભવનો ઈશ્વર નામનો ભવ અને ત્યારે કરેલ ઉદાય તીર્થકર, દ્વારા ખીલ્લા કાઢવાના મહાઉપસર્ગો થયા પછી જ બધાં
ગણધર અને પ્રત્યેક બુદ્ધ મુનિ ભગવંતની માનસિક ઘાતકર્મો ક્ષય પામ્યાં અને સમેતશિખરજીની નિકટના ક્ષેત્ર
આશાતનાની વિગતો જણાવી. તે જ સંસ્કાર થકી શ્રુત, ઋજુવાલિકાની પ્રાકૃતિક ભૂમિ ઉપર શામક ગૃહસ્થના ક્ષેત્રમાં
જિનશાસન તથા સમકિતની વિરાધનાના કારણે તે અનેક ભવો વૈશાખ સુદ દસમના શુભ દિને વિજય મુહૂર્તે પ્રભુજી ચૌવિહાર
ભટકી આ ભવમાં ગુરદ્રોહી ગોશાલક બન્યો છે તથા બારમા છઠ્ઠ તપમાં ગોદુહિકા મુદ્રામાં કેવળજ્ઞાની બન્યા, તે બધીય
દેવલોક પછી પણ અનેક ભૂંડા ભવોને કરીને અંતે જ્યારે ઘટનાઓ જેમણે નજરે દીઠી હોય તે દૃષ્ટિને પણ ધન્ય છે.
દીર્ઘકાળ પછી કેવળજ્ઞાની થશે ત્યારે પોતાની કેવળજ્ઞાની તીર્થકર ભગવંતની સેવામાં તે પછી તો ખલનાઓને પાર્ષદા સામે ખુલ્લી પાડી સૌને પ્રતિબોધશે. ઓછામાં ઓછા એક કરોડ દેવો રહેવા લાગ્યા, સમવસરણો વીતરાગી પ્રભુને થયેલ પીડા પછી પણ ગોશાલક પ્રતિની રચાવા લાગ્યાં. ચતુર્વિધ સંઘ તથા ગણધરોની સ્થાપનાથી સમભાવના સૌને તીર્થકર મહાવીરદેવના પ્રતિ અનુરાગી અનેક સ્થાને દીક્ષાઓ થવા લાગી. જૈન શાસનનો બનાવી ગઈ હતી, જે સત્ય હકીકત છે. જયજયકાર થઈ ગયો. કુલ મળી ૧૬, 000 જેટલા શિષ્ય
૯) નવ પુણ્યાત્માઓએ નિકાયિત કરેલ પ્રશિષ્ય ભગવંતે કેવળી થયા પછી દીક્ષિત કર્યા.
તીર્થકર નામકર્મ : કૈવલ્યજ્ઞાન પછીના ત્રીસ વરસના પણ બીજી તરફ છૂટા પડેલા ગુરુદ્રોહી ગોશાળાએ કેવળી પર્યાયમાં શ્રમણ ભગવાન મહાવીરનું નિમિત્ત લઈ જે લબ્ધિ અને અષ્ટાંગનિમિત્તજ્ઞાનના ચમત્કારો દ્વારા તેથીય વધુ જે પુણ્યાત્માઓએ ભાવિકાળના તીર્થકર બનવા કર્મનિકાચના ભક્તો તૈયાર કરી પોતાને તીર્થકરરૂપે જાહેર કર્યા અને શિષ્યો કરી તે શ્રાવક-શ્રાવિકાઓનાં નામ છે-શ્રેણિક, સુપાર્થ, પોટિલ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org