Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 579
________________ જૈન શ્રમણ ૫૬૭ પાસે છે. વિસ્મયકરણ વગેરે જેવાં તુચ્છ ફળોમાં ન ડૂબવું. જ્ઞાન વગેરે નવ પદો, ગણિત-ભૂગોળ વગેરે નવ વિષયો, નમન(૯૩) આચાર-વિચાર-ઉચ્ચાર શદ્ધિ ? સ્મરણ વગેરે નવ કથાઓ તો છૂપાયા જ છે પણ તેની આચારની શુદ્ધિ દ્વારા મનમાં વિચાર પ્રશસ્ત બને છે, પછી જ આરાધના કરનારને શ્રીપાળ-મયણાની જેમ નવગ્રહ વશ થાય, આરાધ: નવકારનો ઉચ્ચાર કે જાપ ફળદાયી થાય છે. સારમાં શ્રાવક કે નવમે ભવે મુક્તિ પણ થાય. શ્રમણ પોતપોતાના ગુણઠાણાને યોગ્ય ક્રિયાપાલન અને સ્વાધ્યાય (૧૦૦) આરાધનાની પરંપરા : પ્રભુ પાર્શ્વનાથનો પછી જ જાપમાં સફળ બને. જીવ મરુભૂતિ, મહાવીરનો જીવ નંદનકુમાર, ચમકેવળી | (૯૪) ચાર વેળા અને ત્રણ વંદન : સૂર્યોદય, જંબૂસ્વામી કે પ્રથમ સાધ્વી ચંદનબાળાથી લઈ કલિકાલસર્વજ્ઞ સૂર્યાસ્ત, મધ્યાહ્ન અને મધ્યરાત્રિમાંથી ચારેય કાળવેળામાં હેમચંદ્રાચાર્યજીએ પણ કોઈને કોઈ નિમિત્તને આગળ કરી શાસ્ત્રસ્વાધ્યાય ભલે ન થાય પણ નવકાર જાપ જરૂર થાય, તેથી મહામંત્ર નવકારને જ શિરમોર કર્યો છે તે જ પરંપરા આપણી મe જિનજીની ત્રિકાલપૂજા, ગુરુને ત્રિકાલ વંદનની જેમ નવકારનું ત્રિકાલ સ્મરણ કરવું. (૧૦૧) મંત્રસમ્રાટ શ્રીનવકાર : આરાધક તરે (૫) સર્જન-વિસર્જન અને જતન : બ્રહ્મા- તો આશ્ચર્ય નહીં, પણ સમડી, બળદ, કંબલ, સંબલ, જટાયુ તા વિષ્ણુ-મહેશની જેમ નવકાર આગમન સંસારસખનું જતન બક્ષે પક્ષી, વનવાસી વાનર, જંગલના ભીલ-ભીલડી, કપાતો બકરો, છે, સુખનો સંચય પણ કરાવે છે કે જ્યારે દ્રવ્યઆરાધના કૂટાતો અમરકુમાર, દુઃખિયારી દમયંતી કે નમર્તાસુંદરી કે ભાવસંવેદનામાં ફેરવાય ત્યારે તે જ સાંસારિક સુખનું વિસર્જન વિરાધકો પણ જેથી પ્રગતિ-સંગતિથી મુક્તિ પામી જાય તે મંત્ર કરાવી શાશ્વત મોક્ષ સુખ સાધે છે. મહામંત્ર છે. | (૯૬) નમો અને મોક્ષ : મો-મોહનીય કર્મ તે (૧૦૨) ગતિ-પ્રગતિ મુક્તિ : મહામંત્રના ભાવે જ્યારે નમવા લાગે ત્યારે જીવમાં પંચપરમેષ્ઠિને નમવાની- અર્જુનમાળી જેવા દાનવ માનવતા પામી ગયા, સુદર્શન જેવા પૂજવાની ભાવના જાગે અને તે ક્રિયા-પ્રક્રિયાથી પ્રગતિ પામતો મહામાનવ દેવલોક પામી ગયા, દેવલોકથી વી પાર્શ્વકુમાર જીવાત્મા જ્યારે મોહનીયકર્મ સંપૂર્ણ ક્ષય કરે ત્યારે મોક્ષ થાય દેવાધિદેવ બની ગયા, રુચિ-પ્રીતિ, શ્રદ્ધા-સમજ અને સમર્પિતતા તે છે રહસ્ય નમો અને મોક્ષના. અને સ્થિતપ્રજ્ઞતાના આધારે નવકાર ફળે છે. (૭) આધિ-ભૌતિક-દૈવિક અને (૧૦૩) જાપ-ધ્યાન-લય : ગણિતાનુયોગની આધ્યાત્મિક ફળ : નવકારની આરાધનાથી ભૌતિક ફળરૂપે મા ગોઠવણી પ્રમાણે કરોડવારની દ્રવ્યપૂજા જેટલું ફળ ફક્ત દોષો નાશે, રોગાદિ વિદનો ટળે, અનુકૂળતાઓ તથા શારીરિક સ્તોત્રરૂપી ભાવપૂજા આપે, કરોડ ભાવપૂજા=૧ જાપનું ફળ શક્તિ પણ વધે. દેવિક ફળરૂપે ભાવના વિશુદ્ધ બને અને પુણ્ય બને, જ્યારે કરોડ જાપ પછી ધ્યાન યોગ સધાય છે અને કરોડ વધે, ગુણો વિકાસ પામે જ્યારે આધ્યાત્મિક ફળરૂપે આત્મદર્શન, ધ્યાન પછી લયરૂપી આત્માનુભૂતિ હાથ લાગે છે. સંસારમુક્તિ અને શિવસુખ પ્રાપ્તિ થાય. (૧૦૪) ચાર ગતિના ચકરાવા : સો, હજાર, (૯૮) વિવિધ સ્થાને સ્મરણ : પ્રાતઃ ઊઠતાં, કરોડ કે અસંખ્ય નહીં પણ અનંતા ભવો વીતી ગયા ચાર ભોજન, ચંકમણ, શયન કે શુભકાર્યારંભ સમયે, નંદીક્રિયા ગતિના ૮૪ લાખ ચક્કરમાં. તેમાં હે પ્રભો! અનંત પ્રસંગે, સુખદુ:ખની ઘટનાઓ વખતે, સામાયિક-પ્રતિક્રમણ પુણ્યરાશિના ઉદયે દેવાધિદેવ, પંચમહાવ્રતધારી ગુરુ તથા પૌષધ-કાઉસગ્ગ સમયે જાપ, ધ્યાન અને લયાવસ્થામાં મહામંત્ર નવકારારાધના જેવો ધર્મ હાથ લાગ્યો છે, હવે પંચમગતિ એજ નવકારની મુખ્યતા છે માટે એક ઉપવાસ ન કરી શકનાર બે અને હજાર નવકાર ગણી શકે છે. (૧૦૫) કષાય ચતુષ્ક + મોહનાશ : (૯૯) નવકારની નવલી વાતો : નવકારમાં જ મહામંત્ર નવકારના પાંચમા અને ચોથા પદથી અનુક્રમે ક્રોધ જીવાજીવ વગેરે નવતત્ત્વો, કરણ, શાંત વગેરે નવ રસો, દર્શન અને માનરૂપી દ્વેષ તથા ત્રીજા અને બીજા પદથી ક્રમે માયા અ' તથા લોભરૂપી રાગ હણાય છે, જ્યારે પ્રથમ પદથી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720