Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 674
________________ ૬૬૨ વિશ્વ અજાયબી : પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી દીક્ષાભૂમિ : સંગમનેર, જિ. અહમદનગર (મહારાષ્ટ્ર) પ્રશાંતવલ્લભવિજયજી ગણિવર્ય મ.સા. સમુદાય : પ.પૂ.શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જેમણે પોતાના જીવનમાં વર્તમાન ગચ્છાધિપતિ : સિદ્ધાન્તદિવાકર પ.પૂ.આ.ભ. પ્રશમરસ આત્મસાત્ કર્યો છે, શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તેમની શાંત, પ્રશાંત મુખાકૃતિ, દાદા ગુરુદેવ : સહજાનંદી પ.પૂ.આ.ભ. વૈરાગ્યગર્ભિત વાણી, બહુ જ શ્રીમદ્ વિજય ધર્મજિસૂરીશ્વરજી મ.સા. ખૂબીપૂર્વક યુવાનોને જીવનનો ગુરુદેવ : ધર્મચક્રતપપ્રભાવક પૂ.આ.ભ. સાચો રાહ બતાવવા દ્વારા યોગ્ય શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. માર્ગદર્શન આપનાર પૂજ્યશ્રી ગણિ તથા પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૬૨, ફાગણ સુદ-૭, સંયમજીવનમાં સારી એવી શાસન સોમવાર, તા. ૬-૩-૨૦૦૬. ઈર્લા બ્રીજ (વિલે પાર્લા, પ્રભાવના કરી રહ્યા છે. વેસ્ટ), મુંબઈ બાલ્યકાળથી માતા-પિતા દ્વારા જીવનમાં પ્રબળ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયેલું, પૂજા, રાત્રિભોજન ત્યાગ, સામાયિક, ગણિ–પંન્યાસપદવી દાતા : ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. પ્રતિક્રમણ અને ધાર્મિક અભ્યાસ નિયમિત રીતે કરતા રહ્યાં. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. વળી નાની ઉંમરમાં ગુરુ ભગવંતના સંપર્કથી એમનું મન વિશેષતા : પ્રવચનકાર, શાસ્ત્રજ્ઞ, આચારસંપન્ન, શ્રી સંઘોમાં સંસારના ક્ષણિક સુખો તરફ વળવાને બદલે વૈરાગ્યવાસિત યશસ્વી આરાધના કરાવનાર, ધર્મચક્ર તપ, વર્ધમાન બન્યું. ઊંડે ઊંડે પણ તેમનામાં સંયમની પ્રબળ ભાવના એમના તપની ૨૬ ઓળી, ૧૮ વર્ષ સુધી જ્ઞાનપંચમીની અખંડ આત્માને સતત ઢંઢોળતી રહી.. આરાધના, પોષ દશમીની આરાધના. સંયમજીવનમાં ગુરુકૃપાએ આગમગ્રંથોનું અધ્યયનાદિ જેમની નિશ્રામાં વિ.સં. ૨૦૫ર, વૈશાખ સુદ-૬ના રોજ કરી પરિણત બન્યા. વર્તમાનમાં શાસનપ્રભાવનાના અનેક કાર્યો શ્રી વાસુપૂજ્ય સ્વામી શિખરબદ્ધ જિનાલય (અથણી, કર્ણાટક)ની કરી રહ્યા છે. સમુદાયનું ગૌરવ વધારી રહ્યા છે. પ્રતિષ્ઠા થઈ. જેમની પુનિત પ્રેરણા પામીને (૧) શ્રી સંયમપર્યાયના કેટલાંક વર્ષો ગુનિશ્રાએ જ રહીને સુમતિનાથસ્વામી (રાજુ વિડિયો ટેક-પાલ), (૨) શ્રી પૂર્ણપણે ગુરુને સમર્પિત બની રહ્યાં. ગુરુ ભગવંતના મુનિસુવ્રતસ્વામી (જયેશભાઈ એન. શાહ-સાયન) (૩) શ્રી સાહિત્યોપાસના અને શાસનપ્રભાવનાના દરેક કાર્યોમાં ધર્મનાથ ભગવાન (ડો. ગોપાલભાઈ-સુરત) આદિ ગૃહમંદિરો સંપૂર્ણપણે સહાયક બનતા રહ્યાં, પ્રકૃતિએ અભ્યાસી છે. સદાય નિર્માણ પામ્યા છે. સ્વસ્થ ચહેરો, ધીરગંભીર મુખભાવ, શાસ્ત્રાનુસારી સાધના જે ઉપકારી ગુરૂ ભગવંતની પ્રેરણાથી... (૧) “શ્રી વગેરે પૂજ્યશ્રીના ઉચ્ચ સાધુજીવનના સાક્ષીભૂત અંગો છે. ધર્મજિતસૂરિ આરાધના ભવન” કરાડ (મહારાષ્ટ્ર) (૨) પૂજ્ય જન્મદિન : વિ.સં. ૨૦૧૪, ભાદરવા વદ–અમાસ, આચાર્યશ્રી જયઘોષસૂરીશ્વરજી જૈન પાઠશાળા તથા અ.સૌ. તા. ૧૨-૧૦-૧૯૫૮ મંગુબેન ચીમનલાલ જીવાભાઈ હેક્કડ આરાધના ભવન (શ્રી જન્મભૂમિ : જુના ડીસા (જિ. બનાસકાઠા. ઉત્તર ગુજરાત.) જોગાણી નગર થે. મૂ. સંઘ-સૂરત)નું નિર્માણ થયું છે. સંસારી નામ : રાજેન્દ્ર જેમની પાવન પ્રેરણાથી (૧) શ્રી સંભવનાથ જૈન માતા-પિતા : લીલાબહેન બબાલાલ શાહ. પાઠશાળા અંતર્ગત “બાળ વિભાગ” (જામલી ગલી, બોરીવલી) નિવાસસ્થાન : સુરત (૨) મહાસુખ ભુવન (વિલે પાર્લા-મુંબઈ) (૩) આદિનાથ સોસાયટી, નવસારી (૪) આનંદદાયક શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન શિક્ષણ : બી. કોમ. સંઘ (ભટાર રોડ, સુરત) (૫) શ્રી સુધર્માસ્વામી જૈન છે. મૂ. દીક્ષા : વિ.સં. ૨૦૩૮, વૈશાખ સુદ-૬, તા. ૨૪-૪-૧૯૮૨. સંઘ (બુધવાર પેઠ, પૂના) આદિ સંઘોમાં શ્રી વજસ્વામી ગ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720