Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 708
________________ ૬૯૬ વિશ્વ અજાયબી : સારાં-સારાં ગણાય એવાં ભાઈઓ-બહેનો તેમની પ્રેરણાથી સુવિખ્યાત સુથરી (કચ્છ)ની પુણ્યભૂમિના વતની અને સામાયિક-પૂજા-પ્રતિક્રમણ કરતાં તથા રાત્રિભોજનનો ત્યાગ વ્યવસાયાર્થે બરગડા (કેરળ)માં વસતા શ્રેષ્ઠી શ્રીમાનું કરનારાં થયાં છે. આ પ્રેરણાશક્તિએ જ પોતાના પતિ, બે પુત્રો પદમશીભાઈ અરજણ ધરમશીનાં સૌભાગ્યશાલિની ધર્મપત્ની તથા પુત્રીને માટે દુષ્કર ગણાતો સંયમમાર્ગ સુગ્રાહ્ય બનાવ્યો. અ.સૌ. નેણબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૯૬ મહા વદ ૯ના તપ-ત્યાગ અને વિશુદ્ધ સંયમના તેજથી ઝળહળતા મંગળ દિવસે તેમનો જન્મ થયો. છ છ ભાઈઓ અને ચાર તેમના વદન ઉપર બાળકના જેવી નિર્દોષતા તથા શારદ શશી ભગિનીઓની મધ્યમાં શોભતાં નવલબહેન બાલ્યાવસ્થાથી જ સમી નિર્મળતા સદાય વિલસતી દેખાતી હતી. શાંત પ્રકૃતિના હતા. વિશાળ પરિવારમાં સૌના સ્નેહનું ભાજન ૯૧ વર્ષની વયમાં ૪૮ વર્ષ જેવો દીર્ધ દીક્ષાપર્યાય બનેલા નવલબહેન ૧૩ વર્ષની બાલ્યવયે સાંધવ (કચ્છ)ના વતની અને વ્યાપારાર્થે કલકત્તા જેવા પૂર્વના પ્રદેશમાં વસતા ધરાવતાં તેઓ હજારો ભાવિકોનાં હૈયાનાં અપૂર્વ સ્નેહ શ્રીયુત શિવજીભાઈ શામજીભાઈ લોડાયાના સુપુત્ર શ્રી સદ્ભાવ-ભક્તિ અને શુભાશંસાના ભાજન બની રહ્યાં, તેમાં ધનજીભાઈ સાથે લગ્નગ્રંથિએ જોડાયાં. તેઓની પ્રબળ પુણ્યાઈ જ નિમિત્તરૂપ ગણાય. બાલ્યાવસ્થાથી જ ધર્મની ભાવના હોવા છતાં બરગડા કદી કશીય દાદ-ફરિયાદ ન હોવા છતાં સાધ્વીજી શ્રી (કેરળ), કોચીન, કલકત્તા જેવાં ક્ષેત્રોમાં વરવાટ હોવાના કારણે હેમલતાશ્રીજી તથા તેમના પરિવારમાં નાનાં-મોટાં સૌ શ્રમણ શ્રમણીગણના સમાગમના અભાવે વિશેષ ધર્મ સાધ્વીજીઓ ખડે પગે હોંશે હોંશે સેવા-સુશ્રુષા કરી ભક્તિ આરાધના જીવનમાં ન'તી છતાં પણ સરળતા, ઋજુતા, કરવાના આવેલા અણમોલ અવસરને સફળ કરી રહ્યાં હતા. ઉદારતા, પરોપકાર પરાયણતા આદિ ગુણોથી તો તેમનું જીવન વાત્સલ્યનિધિ પૂ. સાધ્વીજી શ્રી હર્યુંભર્યું હતું. શ્વસુર પક્ષમાં પણ બધાંના માટે સ્નેહનું ભાજન - નિર્મમાશ્રીજી મહારાજ બન્યાં. જૈન શાસનના વિ.સં. ૨૦૦૧માં મોટા સુપુત્ર ગુલાબકુમારનો જન્મ ગૌરવવંતા ઇતિહાસમાં બડગરા (કેરાલા)માં થયો હતો. વિ.સં. ૨૦૦૭માં નાના સુપુત્ર શ્રમણ ભગવંતોની જેમ કિશોરકુમારનો જન્મ કલકત્તા મહાનગરમાં જ થયો. નાના શ્રમણીરત્નોનું પણ અનુપમ સુપુત્રના જન્મ બાદ તેમના દેહમાં અસાધ્ય વ્યાધિ લાગુ પડી યોગદાન રહેલું છે. ગયો. બોર્ન ટી.બી.નું ભયંકર દર્દ, અસહ્ય વેદનાની વચ્ચે પણ ત્રણ ત્રણ વર્ષ સુધી એ વેદનાને સમાધિપૂર્વક સહન કરી....એ અનેક શ્રમણીરત્નોએ દર્દની વચમાં બે ત્રણ વાર તો લકવાના હુમલા પણ આવી જિનશાસનની અનુપમ ગયેલા. આરાધના સાધના કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું ભર યૌવન વયે અસહ્ય વ્યાધિ રહેનાર નવલબહેનની છે. વર્તમાનમાં પણ અનેક શ્રમણીરનો ઉત્કૃષ્ટ સાધના કરી તે સમયે તો એવી સ્થિતિ હતી કે જોનારા પણ એવું જ શાસનની રક્ષા પ્રભાવનાના ગૌરવવંતા ઇતિહાસમાં સૂમ બળ અનુમાન કરે કે આ તો હવે થોડા દિવસોના જ મહેમાન પૂરું પાડી રહ્યાં છે. પૂજ્યપાદ જિનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ ત્યારે કોને કલ્પના હતી કે આ આત્મા આ જ ભવમાં આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના વર્ષોનાં વર્ષો સુધી નિર્મળ ચારિત્રનું પાલન કરવાનો છે ! સમુદાયનાં પરમ વિદુષી પૂ.સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ.નાં ધનજીભાઈની અપૂર્વ મહેનત અને પૂર્વના પુણ્યોદયના શિપ્યારના અને પૂ. સા. શ્રી જયાશ્રીજી મ.ના લઘુ ગુરુભગિની કારણે ત્રણ વર્ષ બાદ એ વ્યાધિ શાંત થયો. વિ.સં. ૨૦૧૧માં વાત્સલ્યનિધિ પૂ.સા. શ્રી નિર્મમાશ્રીજી મહારાજ ત્રેવીસમા સુપુત્રી ઇન્દિરાબહેનનો જન્મ થયો. એ જ અરસામાં વિ.સં. તીર્થપતિ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનના તીર્થની ૨00૯માં કલકત્તા મહાનગરમાં જિનવાણીના જગમશહૂર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720