Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 709
________________ જૈન શ્રમણ ૬૯૭ જાદુગર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર કરતા હતા. તેમના સંસારી સુપુત્ર મુનિ શ્રી ગુણશીલ વિજયજી સૂરીશ્વરજી મહારાજાની પધરામણી થઈ. પૂજયશ્રીનાં | (વર્તમાનમાં આચાર્ય)ને પૂજ્યશ્રીજી ઘણીવાર કહેતા હતા પ્રવચનોની પ્રેરણા ઝીલી. ધનજીભાઈએ પોતાની જીવનનૈયા “તારી માતાએ તમારા બધાની પણ મમતા ઉતારી નાંખી છે ધર્મના માર્ગે વાળી. ત્યારે ધર્મપત્ની નવલબહેને પણ સાચા વાસ્તવિકતામાં એ નિર્મમ છે.” પોતાના સંસારી સુપુત્રી અર્થમાં ધર્મપત્ની બની પતિની પડખે રહીને પોતાના અને બાલસાધ્વી શ્રી ઇન્દ્રરેખાશ્રીજીનું ઘડતર વડીલોની નિશ્રામાં સંતાનોના જીવનને ધર્મના સુસંસ્કારોથી સમૃદ્ધ બનાવ્યું. ખૂબ સુંદર કર્યું જેના પરિણામે તેઓ આજે ૧૨ ધર્માત્મા ધનજીભાઈ જીવનમાં જે જે આદર્શો રાખતા ગયા તે શિધ્યાપ્રશિષ્યાઓનાં ગુરુણીજી છે. બધામાં સુશ્રાવિકા નવલબહેનનો અપૂર્વ સહયોગ રહ્યો. વિ.સં. ૨૦૨૩માં પોતાના ગુરુ સા. શ્રી લક્ષમીશ્રીજી મ. પ્રતિદિન ઘરમાં ૧૦-૧૫-૨૦-૨૫ સાધર્મિકો આવે એમની કાળધર્મ પામતાં વડીલ ગુરુભગિની પૂ. સા. શ્રી જયાશ્રીજીની ભક્તિ નવલબહેન હૃદયના અનેરા ઊમળકાથી કરતા હતા. નિશ્રામાં તેમને જ ગુરુવતુ માનીને પૂર્ણ સમર્પિત બનીને તેમના સુપાત્રદાનની તમન્ના હરહમેશ તેમને રહેતી હતી. વિ.સં. જીવનના અંત સુધી તેમની પણ પૂર્ણ કૃપા મેળવી. ૨૦૧ રથી માંડીને વિ.સં. ૨૦૧૯ સુધીના પ્રત્યેક ચાતુર્માસોમાં તેમની સેવામાં એવા તત્પર હતા કે પોતાના પૂ.આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરિ મ.સા.ની નિશ્રામાં જુદાં જુદાં સ્થાનોમાં રહીને પોતાનું રસોડું ખોલીને સાધુસાધ્વી સંસારીપણાના પતિદેવ અને સુપુત્રની મુંબઈમાં ગણિ–પંન્યાસ શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની ઉમદા ભક્તિ કરતાં હતાં. પદવી પ્રસંગે સંસારીજનોનો આગ્રહ ખૂબ જ હતો પણ એ વિ.સં. ૨૦૧૯માં સપરિવાર દીક્ષા અંગીકાર કર્યા બાદ પ્રસંગે પણ ગુરુસેવાને ગૌણ કરીને પધાર્યા નહીં. પૂજ્યશ્રીના સમુદાયવર્તી પરમ વિદુષી પૂ.સા. શ્રી લક્ષ્મીશ્રીજી વિ.સં. ૨૦૪૧માં તપસ્વીરત્ન પૂ. મુનિ શ્રી ભદ્રશીલ મ. પરમ વિદુષી, કવયિત્રિ, સાધ્વીજી ભગવંત હતાં. તેમણે વિ.મ. સપરિવાર કલકત્તા સંઘ તથા સ્વજનોની આગ્રહભરી રચેલાં સ્તવનો, સ્તુતિઓ, સઝાયો આદિ જાણે પૂર્વના વિનંતીથી તે તરફ પધાર્યા ત્યારે પણ ગુનિશ્રા ગુરુસેવાને જ મહાપુરુષોએ રચેલાં ન હોય એવો અપ્રતિમ ભાવ તેમની મુખ્ય લક્ષ્ય બનાવી ત્યારે પણ પૂ.સા. શ્રી જયાશ્રીજી મ.ની રચનામાં ઊભરાય છે. નિશ્રામાં જ રહ્યાં. દીક્ષા લીધા પછી નવલબહેનમાંથી નિર્મમાશ્રીજી મ. આજે પણ 20 વર્ષની જૈફ વયે હાર્ટની તકલીફની વચ્ચે બનેલા સાધ્વીજી ભગવંત વાસ્તવમાં હવે બધાંથી નિર્લેપ બની પણ મહિનામાં અમુક દિવસ તો આયંબિલ કરવાં જ છે અનેક ગયાં. વસ્તુઓનો ત્યાગ સંયમજીવનનું ઉમદા લક્ષ્ય આદિ દ્વારા સ્વયં સંસારીપણામાં ઉત્કૃષ્ટ સુખી કહી શકાય તેવું જીવન અને તેમના પરિવારમાં વિદુષી સા. શ્રી ઇન્દુખાશ્રીજી મ. હોવા છતાં સંયમાવસ્થામાં આવીને પોતાના ગુણીજી તથા આદિ ૧૩ ઠાણા સુંદર આરાધના-સાધના કરી રહ્યાં છે. વડીલ ગુરભગિનીઓના હૃદયમાં વિનય, નમ્રતા, સરળતા તેમના મોટા સુપુત્ર પૂ. આ. શ્રી વિજયગુણશીલસૂરિ ભક્તિ આદિ ગુણોના કારણે સમુદાયમાં બધાંનાં પ્રીતિપાત્ર તરીકે પ્રસિદ્ધ બની સૂરિમંત્રની ૮૪-૮૪ દિવસની સળંગ બન્યાં. આરાધના કરી અનેક શાસનપ્રભાવક કાર્યો કરી રહ્યા છે. વડીલ ગુરુભગિની પૂ.સા. શ્રી જયાશ્રીજી મ., પૂ. સા. તેમના બીજા સુપુત્ર મધુરકંઠી પૂ. પંન્યાસપ્રવર શ્રી શ્રી ચિંતામણિશ્રીજી મ. આદિ બધાની સુંદર ભક્તિ કુલશીલ વિજયજી ગણિવર પણ અનેક પુસ્તકોના સંપાદન કરી સમુદાયમાં અમદાવાદ જેવા શહેરમાં સખત ગરમીના આદિ દ્વારા જ્ઞાનોપાસના અને મધુર કંઠના માધ્યમ દ્વારા અનેક દિવસોમાં દૂર દૂર પણ ગોચરી જવામાં હંમેશાં તૈયાર જ ભાવિકોને જિનભક્તિમાં જોડી રહ્યા છે. હોય. પૂ. સા. મ. શ્રી નિર્મમાશ્રીજી મ. શતાયુ બની અનેક દીક્ષા ગ્રહણ બાદ પોતાના સંસારી પતિ, પુત્રો આદિની આત્માઓનાં પથદર્શક બની રહે એ જ શુભેચ્છા. પણ મમતા ઉતારી નાખી. પૂ. પરમગુરુદેવ આ.ભ. શ્રી સૌજન્ય : શ્રી ધનબાઈ શિવજી ચત્રભુજ પરિવાર-મુંબઈ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ તેમના ગુણોની અનુમોદના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720